SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવના–સિદ્ધિ ૨૯૫ પૂરી નિરાંતથી આખાયે તીથનું પ્રાકૃતિક તેમજ આધ્યાત્મિક સૌય નિહાળીને ઘણાં આનંદિત ખનેલાં મહારાજા ખપેારે ત્રણ વાગે નીચે ઉતર્યા. ઘેાડીવાર વિસામા લઈ, ભાજન કરીને તેઓ પૂજ્યશ્રી પાસે આવ્યા. કલાક સુધી એક ધ્યાને પૂજ્યશ્રીને ધર્મપદેશ શ્રવણુ કરીને તેઓ ખૂબ પ્રસન્ન બન્યા. પૂજ્યશ્રીએ પ્રસંગેાચિત ઉપદેશ આપતાં કહ્યું કે : 'હવે આ તીથ` ભાવનગર રાજ્યનુ છે. એની દરેક પ્રકારે પ્રગતિ થાય, તેવા પ્રયાસેા રાજ્યે કરવા જોઇએ.” આ વખતે મહારાજાએ પેાતાની મન:કામના પ્રગટ કરી કે : “હું ભાવનગરથી મહુવાતળાજાના રસ્તે અહી. રેલ્વે લાવીશ, અને આ તીની સતામુખી પ્રગતિ થાય તેવા પ્રયત્ન કરીશ.”૧ ઉંપદેશશ્રવણુ પછી મહાશજા નીચેના દેશસરે દશન કરી, જ્ઞાનશાળા, ઉપાશ્રય વગેરે સ્થાના જોઇને ભાજનશાળામાં આવ્યા. એ સમયે તેઓએ ભેજનશાળા માટે રૂ. ૧૦૦૧) પેઢીને ભેટ આપ્યા. પછી તેએ ભાવનગર જવા વિદાય થયા. પૂજ્યશ્રી પણ કબગિરિથી વિહાર કરીને શહિશાળા થઈ પાલિતાણા પધાર્યાં. ત્યાં યાત્રા માટે અઠવાડિયુ ક્ષ્ટ્રીને વળા તરફ વિહાર કર્યાં. માગ માં કુંભણ ગામે સાદડીવાળા શેઠ મૂળચંદ્રજી રાજમલજી વગેરે છ ગૃહસ્થા આવ્યા. તેમણે વિનંતિ કરી કે : અમે ગાલવાડના સંઘવતી રાણકપુરની પ્રતિષ્ઠા માટે વિન ંતિ કરવા આવ્યા છીએ. પૂ. આચાર્ય શ્રીવિજયવટ્ટભ સૂરિજી મ. તથા પૂ. આચાર્ય શ્રી વિજયલલિતસૂરિજી મ. અત્યારે મારવાડમાં બિરાજે છે. તેઓએ પણ ખાસ આગ્રહથી કહ્યું છે કે : “વરવાળા ઔર પાળપુજી પ્રતિષ્ઠા પર પૂછ્ય मिसूरिजी महाराज भी पधारे, और साथमें हम भी आवेंगे । उस अवसर पर शासन के feast कुछ बातें भी करेंगे । अतः हमारी ओरसे खास विनति करना ॥” પૂજ્યશ્રીની ભાવના જરૂર હતી. રાણકપુરના ઉદ્ધાર તેઓશ્રીના ઉપદેશ અને માદન અનુસાર થઈ રહ્યો હતા, પણ હવે તેઓશ્રીના શરીરે વૃદ્ધાવસ્થાની અસર જણાતી હતી. ૭૨ વષઁની ઉંમર થવા સાથે તબિયત પણ પૂર્વના જેવી સ્વસ્થ નહેાતી. તાવ આવવા, મસાના દર્દીને કારણે લાહી પડવું, વગેરે શારીરિક તકલીફ઼ા તેઓશ્રીને વારવાર થઇ આવતી હતો. લાં વિહાર કરવા પણ હવે અશકયપ્રાય અન્યા હતા. એ બધાં કારણેાસર રાણકપુરની વિનતિ તેઓશ્રીએ ન સ્વીકારી, કુંભણુથી શિહેાર-ચાગઢ થઈ ને વળા આવ્યા. કુંભણ તથા ચાગઢમાં દેરાસર-ઉપાશ્રય માટે ઉપદેશ કર્યાં. વળામાં પંદર દિવસની સ્થિરતામાં ખંભાતના શ્રીસંઘ વારવાર આવીને ચામાસાના આગ્રહ કરવા લાગ્યા. પશુ પેાતાની અને આ.શ્રી વિજયનંદનસૂરિજી મ.ની તબિયતના વિચાર કરતાં પૂજ્યશ્રી તેઓને ચાક્કસ નિય આપતાં ન હતાં. વળાથી તેઓશ્રી પચ્છેગામ આવ્યા, વૈદ્યોના ઉપચાર ચાલુ હતા, એટલે થાડા દિવસ રહ્યા. ચાલુ વર્ષના પોષ મહિનામાં વળાના ઠાકોર સાહેબશ્રીની વĆગાંઠના પ્રસંગે તેમણે કશ્તાર ભર્યાં હતા. એ દરખારમાં ઢાકાર સાહેબે પૂજ્યશ્રી પ્રત્યેની ભક્તિ વ્યકત કરવા માટે સ્વરાજ્ય પછી સૌરાષ્ટ્રનું એકમ થતાં આ વિચાર અમલી ન બન્યો. થેાડાંક વર્ષોં વધુ વીત્યાં ૧ હોત તે। મહારાજા ઓ વચન અવશ્ય પાળત. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy