________________
સૂરિચક્રચક્રવર્તી
વિદ્વાન મુનિરાજને વિધિવિધાન સયુક્ત આચાર્ય પદ આપવાની આવશ્યકતા જણાવાથી સવેગમાર્ગોમાં શિરોમણિમૃત મુનિ મહારાજશ્રી બુદ્ધિવિજયજી (બુટેરાયજી) મહારાજના પુન્યપ્રતાપી ચંદ્રછાયાવત્ શીતળતાદાયી શિષ્ય મુનિરાજશ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજના શિષ્ય પન્યાસજી શ્રી નેમવિજયજી ગણીને તે પદ આપવાના નિરધાર કરવામાં આવ્યે.
પન્યાસજી શ્રી નેમવિજયજી વિગેરે મુનિવની તથા શ્રી ભાવનગરના સંઘની પ્રથમ ઈચ્છા પન્યાસજી શ્રી ગભીરવિજયજી ગણીને આચાર્ય પદ આપવાની હતી. પરંતુ તેમાં દાયકની (વિધિપૂર્વક યોગેન્દ્વહન કરીને પદ્મસ્થ થયેલા અને તેઓને પઢવી આપી શકે તેવા વડીલ મુનિરાજની ) અપેક્ષા હોવાથી તે ચ્છિા ફલીભૂત થઈ શકે તેવું ન જાવાથી ઉપર પ્રમાણે નિર્ણય કરી બહારગામથી જૈન સમુદાયના આગેવાન ગૃહસ્થેા પધારી શકે તે હેતુથી કુંકુમ પત્રિકા બહાર પાડવામાં આવી અને તે સુમારે ૩૦૦ ઉપરાંત શહેરી તથા ગામેાના સંઘ ઉપર અને આગેવાન ગૃહસ્થા ઉપર માકલવામાં આવી. મુનિવને પણ આમંત્રણ કરવા માટે ખાસ કુંકુમ પત્રિકાએ માકલી. ત્યારબાદ જેષ્ઠ સુઢિ ૩ મગળવારથી તે નિમિત્તે અઠ્ઠાઈ મહેાત્સવ કરવાનું ઠરાવી તેનુ પ્રાગ્રામ છપાવી બહાર પાડયું.
૯૧
શ્રીસંઘના ઉત્સાહ વિશેષ હેાવાથી ખર્ચીને માટે એક ટીપ શરૂ કરી, અને મેાટા દહેરાસરની અદર મહાત્સવ નિમિત્તના ખાસ મંડપમાં શ્રી મેરૂપર્યંતની સુ ંદર રચના કરવામાં આવી. આ મેરૂ ચૂલિકા ઉપરના જિનમંદિર સહિત ૧૦ ફુટ ઉપરાંત ઉંચા કરવામાં આવ્યેા. પહેાળાઈ ફુટ છની રાખી. તેની માનુની જમીનને ભદ્રશાળવન કલ્પી તેની અંદર ચાર કાણે ચાર ભૂમિકૂટ રચી તેના પરની ચાર દેરીઓમાં ચૌમુખ પધરાવ્યા હતા. મેરૂ પર્યંત ઉપર ચડતાં પ્રથમ ૫૦૦ ચેાજને આવનારૂ નંદનવન વનસ્પતિ વડે અલંકૃત કર્યું હતું. અને તેની અંદરના ૪ ચૈત્ય જરા ઉંંચા ઝુલાવીને તેમાં એકેક બખ પધરાવ્યા હતા. ત્યારપછીના ૬૩૦૦૦ યાજન ઉંચા સેામનસ વનમાં અને તેનાથી ૩૬૦૦૦ યાજન ઉંચા પાંડુકવનમાં પણ ચારે ખાજુ ચાર ચાર સુશે ભત ચૈત્યે કરી તેમાં એકેક બિમ પધરાવ્યા હતા. મધ્યમાં રહેલી ૪૦ ચાજન ઊંચી ચૂલિકાનું ચૈત્ય ઘણું જ રમણીય બનાવી તેમાં ચૌમુખ પધરાવ્યા હતા. આ આખા પર્યંત સુવણુ તથા રૌપ્યમય તેમજ કુદરતી અને કૃત્રિમ વનસ્પતિમય બનાવવામાં આવ્યા હતા. તેમજ જુદાજુદા ચૈત્યાની અંદર જડેલા અરીસાથી રાત્રિએ રાશની થતાં ઘણા અદ્ભુત દેખાવ થઈ રહેતા હતા. મંડપની અંદર પણ રોશનીના સાધને તરીકે ચીનીખાનું પુષ્કળ બાંધેલુ હતું.
જેષ્ઠ સુઢિ ૩ જે સવારમાં દરેક ચૈત્યમાં પ્રભુ પધરાવવામાં આવ્યા હતા. એકદરે ૩૨ બિંબ બિરાજમાન થયા હતા. તેમની સમક્ષ આઠે દિવસ ખારે ક્રમપુર શ્રી સત્તરભેદી, શ્રી પંચકલ્યાણકની, અષ્ટપ્રકારી, નવાણું પ્રકારી, પંચજ્ઞાનની, નવપઢજીની, ખારવ્રતની અને નંદીશ્વર દ્વીપની પૂજા ભણાવવામાં આવી હતી. ફળ નૈવેદ્યાદિક વડે સારી રીતે દ્રવ્યભક્તિ કરવામાં આવતી હતી. તે સાથે બહારગામથી પ્રવીણ ભેાજકને પણ મેાલાવેલા હતા. જેથી ભાવભક્તિમાં પણ સારા રસ જામતા હતા.
આચાર્ય પદ્મારાપણુને દ્વિવસ જેષ્ઠ શુદ્ધિ પ ગુરૂવારના હાવાથી શુદ્ધિ થે બહારગામથી ઘણા ગૃહસ્થ પધાર્યા હતા. અમદાવાદથી નગરશેઠ શ્રી ચીમનભાઈ લાલભાઈ, કસ્તુરભાઇ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org