________________
શાસનસમ્રાટ્
મણીભાઇ, શેઠ મનસુખભાઈ ભગુભાઈ, દલપતભાઇ મગનભાઈ, કાળીદાસ ઉમાભાઈ, મેહનલાલભાઈ મૂળચંદભાઈ તથા વકીલ મેહનલાલ મગનલાલ અને શ્રીતત્વવિવેચક સભાના આગેવાન સભાસદો ઉપરાંત શ્રી ખંભાતથી શેઠ પાપટભાઈ અમરચંદ અને પરશેાતમભાઈ પાપટભાઇ, વિગેરે, સુરતથી ઝવેરી છેાટાભાઈ લલ્લુભાઈ, બેટાથી શેડ લલ્લુમાઈ ભાઈચઢ તથા છગનલાલ મૂળચંદ અને મહુવાથી શેડ ગાંડાલાલ આણંદજી વિગેરે આવ્યા હતા. અમઢાવાદના ગૃહસ્થા રાજ્ય તરફના ઉતારે ઊતર્યાં હતા. આ શુભપ્રસંગમાં સંમતિ તેમજ મુખારકબાદી વિગેરે સૂચવનારા અનેક તારા તેમજ પુત્રા આવ્યા હતા. તેમા મુખ્ય નીચે જણાવેલા ગૃહસ્થાના હતા. ઝવેરી કલ્યાણચ’૪ સૌભાગચંદ = મુખઈ; શા. વાડીલાલ હીરાચંદ = ચાણસ્મા
શેઠ પ્રેમચંદ રાયચંદ
શ્રી સ ંઘ સમસ્ત
ધોલેરા
શ્રી સઘ સમસ્ત
લીંબડી
૯૨
ઝવેરી મેાહનલાલ હેમચઢ શા. મેાહનલાલ પૂંજાભાઈ
શા. ભગુભાઈ ફતેહચઢ
શા. અમરચંદુ ઘેલાભાઈ
""
77
""
Jain Educationa International
27
""
કપાસી વર્ધમાન ભુખણ
શ્રી સંધ સમસ્ત
શા, કપૂરચંદ ઝવેરચદ
,,
રા. રા. ગેાપાળદાસ વિહારીદાસ = નડીયાદ. દરબાર શ્રી વખતસિંહજી મેઘરાજજી = વળા. રા. રા. જીવરાજ આધવજી = ગઢડા ન્યાયાધીશ શા. હરીલાલ જુડાભાઈ = ધ્રાંગધ્રા શેઠ અનુપચંદ મલુકચંદ = ભરૂચ શેડ લાલભાઈ દલપતભાઇ = અમદાવાદ શેઠ પુરુષાત્તમભાઈ મગનભાઈ = એશવાળ યુનીયન કલમ = શેઠ ચીમનભાઈ નગીનદાસ તથા = અંબાલાલ સારાભાઈ
,,
,,
'
ખાબુસાહેબ ધનપતિસિંહજી = મુર્શિદાબાદ ખાજીસાહેબ સીતાબચંદ્રજી શા. નારણુજી અમરશી
""
=
=
For Personal and Private Use Only
= ચુડા મહુવા
=
વઢવાણ
આ સિવાય બીજા કેટલાક પત્રો તથા તારા ગૃહસ્થાના આવ્યા હતા. અને કેટલાક મુનિરાજના પણ સંમતિપત્રો આવ્યા હતા.
=
આચાય પદારે પણુની ક્રિયા શુદ્ધિ ૫ મે પ્રાતઃકાળમાં જ દાદાવાડીના જિનમ ંદિરની આગળના ભાગમાં ઉભા કરેલા ખાસ સમીયાણામાં શરૂ કરવામાં આવી હતી. તમામ ક્રિયા પંન્યાસજી શ્રી ગંભીરવિજયજી મહારાજે કરાવી હતી. ક્રિયા કરાવનાર અને કરનાર અને પ્રવીણ હાવાથી અપૂર્વ સયાગ બન્યા હતા. સાધુ-સાધ્વીના સમુદાય પણ સારો મન્યા હતા. સુમારે ૫૦ ઠાણા હતા. બહારગામના અને ભાવનગરના શ્રાવક-શ્રાવિકાઓના સમુદાય અહુ મોટી સંખ્યામાં એકત્ર મળ્યા હતા. જેની અનુમાનગણના ૪૦૦૦ની થતી હતી. સૌ એક ધ્યાનથી ક્રિયા જોતું
www.jainelibrary.org