SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૪] શાસન-પ્રભાવનાની ભવ્ય શરૂઆત આપણા મહાન ચિરત્રનાયક મુનિશ્રી નેમવિજયજી મહારાજે પ્રથમ ચાર ચાતુર્માસ પેાતાના પૂજ્ય ગુરૂદેવની પુણ્ય-નિશ્રામાં ભાવનગરમાં પસાર કર્યાં. અને પાંચમું ચાતુર્માસ પૂ. ગુરુદેવની આજ્ઞાથી પાલિતાણા પૂજ્ય શ્રી દાનવિજયજી મહારાજ (પંજાબી) ની નિશ્રામાં કર્યુ આ પાંચ વર્ષી દરમિયાન તેએશ્રીએ સિદ્ધાંતચન્દ્રિકા, સિદ્ધાંતકૌમુદી, સિદ્ધહેમ શબ્દા નુશાસન,ગૃહવૃત્તિ, વ્યુત્પત્તિવાદ વગેરે વ્યાકરણના મહાગ્રન્થાનુ અધ્યયન કર્યું.... અને પૂ. શ્રી દાનવિજયજી મહારાજ પાસે ન્યાયના વિશિષ્ટ ગ્રન્થા ભણ્યા. ‘સિદ્ધહેમ—મહવૃત્તિ’ વ્યાકરણ જ્યારે પૂજ્યશ્રી ભણતા હતા ત્યારે તેઓશ્રીના અભ્યાસાર્થે તે મહાવ્યાકરણની શુદ્ધ પ્રત લખાવવામાં આવી હતી. આ પ્રત આજે પણ ખંભાતના શ્રી વિજયનેમિસૂરિ જ્ઞાનભંડારમાં સુરક્ષિત છે. તેમાં ઠેરઠેર ટિપ્પણીઓ-ચિહ્નો તેઓશ્રીએ કર્યા છે. એ પ્રતની અન્ત્ય-પુષ્પિકા આ રહી : इदं चालेखि श्रुतज्ञानविशारदशारद विशददीधित्यपास्तैदंयुगीन विस्फूर्ज्जदज्ञानान्धकार - श्रीमतपागच्छन भोनभोमणि - गच्छाधिपति सुविदित श्री वृद्धिचन्द्राऽपर नाम श्रीमद्वृद्धिविजयचरणारविन्दमिलिन्दायमानान्ते वासि- नानाग्रन्थ- व्याख्यान धुरीण मुनिश्री नेमिविजयપનાર્થમ્ ॥વિ. સ. ૧૯૦, મારૂવર ળ ૨૨, માવન સ. ૧૯૪૯નું ચામાસુ પૂર્ણ થયા બાદ તેઓશ્રીને શ્રીગિરનાર-મહાતીની યાત્રા કરવાની ભાવના થઈ. તેથી પૂ. શ્રી દાનવિજયજી મહારાજની અનુજ્ઞા લઈ, તેઓશ્રી તથા પૂ. મુનિશ્રી પ્રધાનવિજયજી મ. પાલિતાણાથી વિહાર કરીને જુનાગઢ પધાર્યાં. તીર્થાધિરાજ શ્રી રૈવતગિરિની યાત્રા કરી. જુનાગઢમાં શ્રાવક ડો. શ્રી ત્રીભેાવનદાસ મેાતીચંદ્રુ આંખના (specialist)-સ્પેશ્યાલીસ્ટ હતા. પૂજ્યશ્રીને આંખની તકલીફ ભાવનગરથી હતી. એટલે ડાકટરે આંખ તપાસીને જણાવ્યુ કે-“ઓપરેશન–(operation) કરાવવું પડશે.” પણ આપણા પૂજ્યશ્રીએ સ્પષ્ટ કહી દીધું કેમારે ઓપરેશન કરાવવું નથી. ગુરુદેવના હિતકારી વચનાને તેઓશ્રીએ પોતાના માનસપટમાં શ્રદ્ધાના ટાંકણાથી દૃઢ રીતે અંકિત કરેલા હતા. જુનાગઢથી વિહાર કરી વંથલી, વેરાવળ, માંગરેાળ વગેરે સ્થળેાએ વિચરતા વિચરતા તેઓશ્રી જામનગર પધાર્યા. તેઓશ્રીની વિદ્વત્તા, સંવેગરસભરપૂર સચ્ચારિત્ર, અને નિસ-રમણીય દેશનાશક્તિ, આ ત્રણ અદ્ભુત ગુણાથી આકર્ષાઈ ને જામનગરના શ્રી સ ંઘે તેએશ્રીને ચાતુર્માસિક સ્થિરતા માટે આગ્રહ-પૂણ વિનંતિ કરી. પૂજયશ્રીએ પણ લાભાલાભના વિચાર કરીને એ વિન ંતિના સ્વીકાર કર્યાં. એટલે આ-૧૯૫૦ નુ તેએશ્રીનું ચામાસું જામનગર નક્કી થયું. પૂજ્યશ્રીનું આ પ્રથમ સ્વત ંત્ર ચાતુર્માસ હતું. પણ એમની વાણીમાં જ એવું અદ્ભુત એજસ હતુ, આકણુ હતું, કે થેાડા દિવસેામાં જ જામનગરને ભાવિક શ્રાવક વગ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy