SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ અનુમોદનીય યાત્રાસંધા ૨૦૯ પ્રગતિ કરે, તે જ આવી મહાન જવાબદારી માટે યોગ્ય ગણાય છે. નૂતન સૂરિવરશ્રીમાં આવી ગ્યતા આપણા પૂજ્યશ્રીએ પિતાના જ્ઞાનચક્ષુ વડે જોઈ હતી. અને તેથી જ તેઓશ્રીએ તેમને આ મહત્ત્વનું પદ સમપ્યું હતું. ગુખ પૂનાથાજો, મુળજુ ન દ જિ ન ર યથા - આ પદવી નિમિત્તે શ્રી જૈનતત્ત્વવિવેચક સભા તરફથી નવકારશી થઈ. આચાર્ય પદાર્પણ દિને ધ્રાંગધ્રાના દિવાન શ્રીમાનસિંહજી ખાસ કામળી ઓઢાડવા માટે આવ્યા હતા. આ ઉદ્યાપન-મહોત્સવનું રેચક વર્ણન “શ્રીજૈનધર્મપ્રકાશ' માં આ પ્રમાણે મળે છે : શ્રી અમદાવાદ ખાતે ઉદ્યાપનને અપૂર્વ મહત્સવ– “આ ઉદ્યાપન મહેમ શેઠ જમનાભાઈના ધર્મપત્ની માણેકબેને કરેલા વીશસ્થાનક, નવપદ, અને જ્ઞાનપંચમી સંબંધી તપને અંગે કરવામાં આવ્યું હતું. તે ત્રણે તપની સંખ્યા પ્રમાણે કુલ ૨૦-૯-૫ છેડ કરવામાં આવ્યા હતા. તેમાં નવ છોડ ઝીક ચળકના ભરાવેલ ઘણું સુંદર હતા. તમામ છોડમાં ઉપકરણો પણ બહુ કિંમતી મૂક્યા હતા. સિદ્ધચક્રનું મંડળ દ્વણું ઝવેરાતથી બહુ સુંદર બનાવ્યું હતું. છેડની પાછળ કાચની બહુ સરસ ગોઠવણ કરવામાં આવી હતી. ત્યાં મધ્યમાં સમવસરણ ગોઠવ્યું હતું. બાજુના ભાગમાં બીજા મંડળમાં શ્રીસિદ્ધાચળજીની બહુ સુંદર રચના કરવામાં આવી હતી. ઉપરના ભાગમાં તમામ દેરાસર વિગેરે પત્થરના જ બનાવ્યા હતા. તમામ પાગે, રસ્તાઓ, વિસામાઓ વિ. તળાટી સુધી અને ચારે બાજુએ બતાવ્યા હતા. રોશનીની ગોઠવણ અંદર અને બહાર એટલી બધી અને સરસ રીતે કરવામાં આવી હતી કે માત્ર તે જેવા સારૂ પણ હજારે જૈનેતરો રાત્રિએ આવતા હતા. છે. શુ. ૩ ને દિવસે પ્રભુ પધરાવી મહોત્સવ શરૂ કરવામાં આવ્યું હતું. શુદિ ૯ મે જળયાત્રાને વરઘેડે બહુ વિસ્તારવાળે અને અનેક પ્રકારની સામગ્રી સંયુકત ચડાવ્યું હતું. ધ્રાંગધ્રા સ્ટેટના બે બેન્ડ ખાસ આવેલા હતા. શેઠજી માણેકલાલભાઈ રથ હાંકવા બેઠા હતા. આ મહોત્સવમાં તેમણે અગ્રભાગ લીધેલ હોવાથી મહોત્સવની શોભામાં વૃદ્ધિ થઈ હતી. બહારગામથી ધ્રાંગધ્રાના મે. દિવાન સાહેબ વિ. જેને તેમજ જૈનેતર પ્રાણા તરીકે તેમજ મહત્સવના દર્શન માટે ઘણી મોટી સંખ્યામાં આવેલા હતા. સુદ ૧૦ મે ને શુદિ ૧૧ શે નવકારશી કરવામાં આવી હતી. બાકીના દિવસોએ પણ સ્વામીવચ્છલ તે શરૂ જ રાખેલા. જેને લાભ સારા લેવાતું હતું. શુદિ ૧૦ મે આ. મહારાજ શ્રીવિજયનેમિસૂરીશ્વરે પંન્યાસજી નંદનવિજયજી, જેઓ શ્રીવિદયસૂરિજીના શિષ્ય છે અને ઘણું વિદ્વાન થયેલા છે, તેમને આચાર્ય પદવી ત્યાં જ ખાસ ઊભા કરાયેલા મંડપમાં આપી હતી. આ પ્રસંગે પણ પુષ્કળ શ્રાવક-શ્રાવિકાઓ આવેલા હતા. પ્રભાવનાએ છ શ્રીફળની થઈ હતી. આચાર્યપદારેહણની ક્રિયા મહારાજશ્રીએ બહુ કુટ રીતે કરાવી હતી. જે જોતાં ને સાંભળતાં બહુ આનંદ થયો હતે. - શુદિ ૧૧ શે અષ્ટોત્તરી સ્નાત્ર ભણાવવામાં આવ્યું હતું. તેમાં ફળ-મેઘની સામગ્રી બહુ ઉંચા પ્રકારની મેળવી હતી. દરેક સ્નાત્રે સેનામહોર મૂકવામાં આવતી હતી. આ ૨૭ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy