________________
પૂજ્ય શાસનસમ્રાશ્રીનું પ્રાભાતિક મંગલ (પ્રાતઃસ્તવન) છે
નમો અરિહંતાણું નમો સિદ્વાણું નમો આયરિયાણું નમો ઉવજઝાયાણું નમો લોએ સવ્વસાહૂણું એસો પંચ નમુક્કા સવ્વપાવપણાસણ મંગલાણં ચ સર્સિ પઢમં હવઈ મંગલ //1
ઓ 2ષભ અજિત સંભવ અભિનન્દન સુમતિ પદ્મપ્રભ સુપાર્ધ ચંદ્રપ્રભ સુવિધિ દિ શીતલ શ્રેયાંસ વાસુપૂજ્ય વિમલ અનન્ત ધર્મ શાન્તિ કુષ્ણુ અર મલિ મુનિસુવ્રત નિમિ નેમિ પાર્થ વર્ધમાનાન્તા જિનાઃ શાન્તાઃ શાન્તિકર ભવન્તુ સ્વાહા રા
ગુરુ ગણપતિ ગાઉ, ગૌતમ ધ્યાન ધ્યાઉં સવિ સુકૃત સુપાઉં, વિશ્વમાં પૂજ્ય થાઉં, જગ જીત બજાઉં, કર્મને પાર જાઉં નવ નિધિ ઋદ્ધિ પાઉં, શુદ્ધ સમ્યકૃત્વ કાઉં. 3ી અંગૂઠે અમૃત વસે, લબ્ધિ તણો ભંડાર શ્રી ગુર, ગૌતમ સમરીએ. મનવંછિત દાતાર ll યસ્યાભિધાન મુનપિ સર્વે, ગૃહન્તિ ભિક્ષાબ્રમણય કાલે | મિષ્ટાન્ન પાનામ્બરપૂર્ણકામા સ ગૌતમે યતુ વાંછિત મે પણ યં નિઃસપનગૃહમાખ્ય મુદા વિલેસુ, સર્વે ગુણાઃ સ્મૃતિપર્ધા સુચિરં વ્યતીતાઃ | યશનેન મિતાશ્ચ યુગપ્રધાના, શ્રીમાન્ સ વૃદ્ધિવિજ જયતિ પ્રકોમમ દા સર્વ મંગલ માંગલ્ય, સર્વ કલ્યાણ કારણમ | પ્રધાન સર્વ ઘમણાં. જેન જયતિ શાસનમ્ II૭માં
હંમેશા પ્રભાતકાલે બ્રાહ્મમુહૂત લગભગ ઊડીને સુરિસમ્રાટ શ્રી સર્વપ્રથમ મંગલસ્મરણ રૂપે આ કલેકે બેલતાં. અને ત્યાર પછી જ પ્રતિકમણાદિ નિત્યક્રિયામાં પ્રવૃત્ત થતાં.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org