SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન-પ્રભાવનાના પ્રેરક પ્રસ'ગા કસાઈ એ ઘણાં પ્રયત્ન કર્યો, પણ તેને સહકાર કેણુ આપે ? આખરે તેણે કાર્ટ (coart)ના આશ્રય લીધો, પણ કસાઈનું કાર્ય પાપમય હાવાથી, તેમજ ન્યાયાધીશ પણ હિન્દુ અને ધાર્મિક હાવાથી, તેમાં તેને સફળતા ન મળી. આમ આપણા—યાના દરિયા સમા-પૂજ્યશ્રીની તીવ્ર બુદ્ધિ-શકિતને પરિણામે અનેક પશુઓને જીવનનુ દાન મળી ગયું. મહાપુરૂષાના પરિચયની વાત તે। દૂર રહી, પણ માત્ર તેમની દૃષ્ટિ પડી કે બેડો પાર થઈ જાય ! અહીં પણ એવું જ બન્યું. પૂજ્યશ્રીની દૃષ્ટિ પડી ને પશુએને જીવન,દાન મળ્યું. પેટલાદ એ ગાયકવાડ સરકારનું સંસ્થાન હેાવાથી ત્યાં વારંવાર સૂબા, મામલતદાર વગેરે અમલદારાનુ આગમન થતું. તેએ પેટલાદના સ્થાનિક ન્યાયાધીશ આઢિ અધિકારીઓની સાથે પૂજ્યશ્રીના વ્યાખ્યાનમાં આવતા, અને પૂજ્યશ્રીના અહિંસામય ઉપદેશ સાંભળીને અતિ પ્રસન્ન થતા. ન્યાયાધીશના હૃદયમાં પણ એ ઉપદેશને પ્રભાવે અહિંસા-ધ વસ્યા હતા. અને તેથી જ પેલે કસાઈ કેસ (case)માં ફાન્યા નહાતા. ઉપર્યુકત બનાવ પછી પૂજ્યશ્રીએ વ્યાખ્યાનમાં જીવયા-અબેલ પશુઓને બચાવવા, કસાઈખાનેથી છેડાવવા, તેમજ તેમનુ' વ્યવસ્થિત પાષણ કરવું, આ માટે ખૂબ ભાર મૂકયા. પેટલાદની પાંજરાપેાળમાં પૈસાના અભાવે પશુઓને સાચવવાના ચેાગ્ય સાધના નહેતા. પણ પૂજ્યશ્રીના ઉપદેશથી ત્યાંના વ્યાપારી મડળે મહાજન તથા રાજ્યની પરવાનગી મેળવીને વ્યાપાર ઉપર અમુક લાગેા (Tax) નાખ્યા. આ લાગાની આવકમાંથી પાંજરાપેાળને નિર્વાહ વ્યવસ્થિત અને સારી રીતે ચાલવા લાગ્યા. પેટલાદમાં થેાડા દિવસ સ્થિરતા કર્યા બાદ પૂજ્યશ્રી કાસાર પધાર્યાં, અડ્ડી' વીસેક દિવસ સ્થિરતા કરી. પૂજ્યશ્રી નૈષ્ડિક બ્રહ્મચર્યંના ધામ હતા. ખાલ્યકાળથી જ સભ્યશ્ચારિત્રના પ્રાણ સમાન, જીવન-ઈમારતના પાયા સમાન આ શુદ્ધ બ્રહ્મચય -ગુણ તેઓશ્રીમાં હતા. અને એ જ કારણે નાનપણથી જ તેઓશ્રી સત્ત્વગુણના અધિષ્ઠાન અને દિવ્ય તેજના સ્વામી બન્યા હતા. એ સાત્ત્વિક બ્રહ્મચર્યના પ્રભાવે તેઓશ્રીનું વચન-સિદ્ધવચન ગણાતું. તેઓશ્રીની નિશ્રા-છત્રછાયા સકલ અમંગલનો ઉચ્છેદ્ય કરનારી લેખાતી. અહી‘કાસેારમાં તેઓશ્રીના માલ-બ્રહ્મચર્યના મહિમાની મહેક ફેલાવતા એક પ્રસંગ ની ગયા. બન્યું એવુ` કે-કાસેારમાં ખંભાતના એક શ્રાવકનુ ઘર હતું. તેના એક કાને વાર વાર લેાહીની ઉલટી થઈ જતી. થુંકમાં પણ લેાહી પડતુ. ઘણી ઘણી દવાઓ કરી, પણ રાગ ન મટયેા. એ પરિસ્થિતિમાં અંશ માત્ર પણ ફેરફાર ન થયા. શા. ૯ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy