________________
.
શાસનસમ્રાટ્
આ દિવસો શેષકાળના ચાતુર્માસ પૂર્વેના દિવસો હતા. તે દિવસો દરમ્યાન વ્યાખ્યાનમાં પૂજ્યશ્રી સૂરિપુર દુર શ્રીહરિભદ્રસૂરિજી મહારાજ-વિરચિત “શ્રીપંચાશકજી’'ની દેશના ફરમાવતા હતા. તેમાં અત્યારે યાત્રા-પોંચાશક ચાલતું હતું.
૧૪૨
પૂજ્યશ્રીએ પેાતાની અમેઘ વાણી વડે રથયાત્રાનું વિશદ વર્ણન કર્યું. મગધસમ્રાટ્ શ્રી સંપ્રતિમહારાજાએ તથા ગુજર-સમ્રાટ્ પરમાત્ મહારાજા શ્રી કુમારપાળે કેવી રીતેકેવા ભાવાલ્લાસથી અને કેવી સમૃદ્ધિપૂર્વક રથયાત્રા કાઢી, અને તેનાથી કેવી અદ્ભુત શાસન– પ્રભાવના થઈ, એ પ્રસગાને રોચક અને પ્રેરક શૈલીમાં સવિસ્તર વર્ણવ્યા.
અને વતમાનકાળમાં પણ એવી રથયાત્રા આપણે કરીએ, તે તેનાથી થનારા લાભ-૧, અન્ય દનીઓને પણ મેાધિમીજની સન્મુખટ્ટુશાની પ્રાપ્તિ, ૨, જૈન શાસનના મહિમાનુ વિસ્તરણુ, ૩, તથા રથયાત્રા કરનાર ભાવિકાને પણુ પુણ્યાનુબંધી પુણ્યનું ઉપાર્જન, વિગેરે અગણિત લાભા વર્ણવ્યા.
.
અને અન્તમાં ફરમાવ્યું કે:” “જે શ્રમણુ ભગવાન્ મહાવીર પરમાત્મા આપણા આસન્નઉપકારી છે, એમના અપાર ઉપકારાનુ સ્મરણ કરવુ, એ આપણુ –જૈનમાત્રનું નિત્યકૃત્ય છે. ભગવતના મહાન્ ઉપકારને આપણા સ્મૃતિપટમાં સદૈવ રાખવા કાજે એ શ્રીવીર પરમાત્માના પરમ પવિત્ર વિશ્વશાન્તિાયક ચ્યવન—૪મ-દીક્ષા-કેવળજ્ઞાન-અને નિર્વાણુ.' એ પાંચેય કલ્યાણુકેના મંગલ દિવસે આપણે મહેાત્સવપૂર્ણાંક રથયાત્રા કરવી જોઈ એ.”
પૂજ્યશ્રીની આ અમીરસ સમી અમેઘ દેશનાને શ્રોતાગણે સહષ વધાવી લીધી-ઝીલી લીધી, અને પ્રભુના પાંચેય ક્લ્યાણકના દિવસે રથયાત્રામહેાત્સવ કરવાના નિય કર્યાં.
શ્રીવીર પ્રભુના ચ્યવન કલ્યાણકના-આષાઢ શુદ ૬ ના પવિત્ર દિવસ નજીકમાં જ હતા. તે દિવસની રથયાત્રા માટે વ્યાખ્યાનમાં ઉછામણી બેલાઈ. એમાં અદ્ભુત ઉછરંગ આવ્યો. પ્રભુના રથની જમણી તથા ડાબી બાજુની ધેાંસરીએ ખેંચવા માટે જ હજારો રૂપિયાની ઉછામણી થઇ. બીજી ઉછામણીએ પણ એવી જ થઈ.
અષાઢ શુદ ૬ નું મંગલ પ્રભાત ઉગ્યુ', અને વરઘેાડાની તૈયારીઓ ચાલી. અમદાવાદના આંગણે આ અપૂર્વ અવસર હતા. લેાકેાના ઉલ્લાસ અને ઉત્સાહના પાર નહેાતા. પાંજરાપાળમાં તે જાણે માનવ-મહેરામણ ઉમટચો હતા.
નિયત સમયે દેરાસરમાં સ્નાત્રમહેાત્સવ કર્યાં ખાદ પ્રભુજીને રથમાં પધરાવ્યા અને ત્યારપછી વિધવિધ એન્ડ-વાજિંત્રોના ઠાઠ સાથે રથયાત્રા-વરઘેાડાના પ્રારંભ થયા. શેઠશ્રી જમના ભાઈ ભગુભાઈ, ઝવેરી છેટાલાલ લલ્લુભાઇ વગેરે વાવૃદ્ધ શ્રેષ્ઠિર્યાં પણ ઘણા ઉમ'ગપૂર્વક ભગવાનના રથ ખે ́ચતા હતા. જ્યાં જ્યાં વરઘેાડા જતા, ત્યાં જંગી માનવ મેદની દ'નાથે તત્પર રહેતી. જૈનેતરો પણ ભારે કુતૂહલપૂર્વક નિહાળતા હતા. શહેરના મેટાવિસ્તારમાં વરઘેાડા ફરીને પુનઃ પાંજરાપાળે ઉતર્યાં.
આ પછી બીજા ચાર કલ્યાણુકાની રથયાત્રાઓ પણ એ જ ઉલ્લાસથી નીકળી. આમ ચાર-પાંચ વર્ષ સુધી ચાલ્યું. ત્યારપછી પૂજ્યશ્રીના ઉપદેશથી પાંચ પુણ્યાત્મા શ્રેષ્ઠિવાએ પેાતાના તરફથી એક રથયાત્રા કાયમ–દર વર્ષે નીકળે, તેના લાભ લેવા માટે અમુક રકમ વ્યાજે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org