SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ વાકયને કાંઠે : ૩-૧ આ પછી એકવાર ફરી શ્રીલક્ષ્મણુસૂરિજી પૂજ્યશ્રી પાસે આવ્યા. તેમણે કહ્યુ` કે : “રામચંદ્રસૂરિજીની સહી કદાચ ન આવે તે ચાલે કે કેમ ? કારણ કે—પ્રેમસૂરિજીની સહી આવે, એટલે તેમાં તેમની સહી આવી જ જાય છે.” આનેા સ્પષ્ટ જવાબ આપતાં શ્રીનંદનસૂરિજી મ.એ કહ્યુ` કે : “આમાં તે। શ્રીરામચંદ્રસૂરિજીની પેાતાની સહી જોઈ એ જ. જયારે તિથિચર્ચાના નિશ્ ય લાવવા માટે સાગરજી મ. અને રામચંદ્રસૂરિજીએ પી. એલ. વૈદ્યની મધ્યસ્થતા સ્વીકારી, ત્યારે લવાદના પ્રતિજ્ઞાપત્રમાં રામચંદ્રસૂરિજીએ પોતાના ગુરૂ શ્રીપ્રેમસૂરિજીની હયાતી છતાંય પેાતાની જ સહી કરી હતી. પણ પ્રેમમસૂરિજીની સહી તેમાં નહાતી કરાવી. તેા પછી આ નિણ્યમાં પણ રામચંદ્રસૂરિજીની પેાતાની જ સહી હૈાવી જોઈ એ.” આ સાંભળીને શ્રીલક્ષ્મણરજીએ કહ્યું : “તેમણે પી. એલ. વેદ્યમાં સહી આપી છે, એટલે આમાં આપવા વિચાર નથી.” આને ઉત્તર પૂજ્યશ્રીએ આપ્યા કે : “તે વિચાર વ્યાજબી નથી. કારણ−હું તથા લબ્ધિસૂરિ મહારાજ જે નિષ્ણુય લાવીએ, તે કદાચ પી. એલ. વૈદ્યના ચુકાદાને મળતા આવે તે તેમાં રામચંદ્રસૂરિને કાંઈ વાંધા નથી, અને કદાચ અમારા નિર્ણય પી. એલ. વૈદ્યથી જુદા આવે, તા તે પી. એલ. વૈદ્ય અમારા બન્નેની સાથે શાસ્ત્રાર્થ કરી શકે છે. એટલે એમાં પણ રામચંદ્રસૂરિને વાંધા હોય જ નહિ.” આ ઉત્તરની પૂરવણીમાં શ્રીનંદનસૂરિજી માએ સ્પષ્ટ કહ્યુ કે : પી. એલ. વૈદ્યના નિણૅયમાં રામચંદ્રસૂરિજીએ સહી આપી છે, એટલે આમાં આપવાની જરૂર નથી, એ તેમનુ કથન બિલકુલ વ્યાજબી નથી. પણ માત્ર ખહાનું જ છે.” થાડા દિવસે પછી પૂજ્યશ્રી સપરિવાર ખંભાતથી શકરપર પધાર્યા. ત્યાં પાટણવાળા સંઘવી શેઠ નગીનદાસ કરમચંદું પૂજ્યશ્રીને વંદન કરવા આવ્યા. ખભાતના શેઠ કેશવલાલ ખુલાખીદાસ તે વખતે ત્યાં બેઠેલા. નગીનદાસભાઈ વંદન કરીને બેઠા અને ખેલ્યા કે : “સાહેખ ! હવે આ તિથિનું બધુ ચાક્કસ પતી જશે.” આટલું કહી, ખિસ્સામાંથી એક કાગળ કાઢીને શ્રીનંદનસૂરિ મ. ને વ'ચાવ્યેા. એ વાંચીને તરત જ શ્રીન દનસૂરિજી માએ શેઠ નગીનભાઈ ને કહ્યું કે : “હવે પતવાનુ` નથી. એ લખી રાખજો.” આપ આમ કેમ કહેા છે, સાહેબ ?’ નગીનભાઈના આ પ્રશ્નના ઉત્તરમાં તેમણે કહ્યું : આ પત્રમાં રામચ`દ્રસૂરિજી ખભાત આવવાનુ' લખે છે. એટલે મને લાગે કે હવે પતવાનું નથી. ખરી રીતે તે-તેમણે લબ્ધિસૂરિજી મહારાજને એમ જ લખી દેવું જોઈ એ કે તિથિ ખાખતમાં આપ જે સમાધાન લાવશે. તે મારે કબૂલ-મજૂર છે.' અહી' આવવાના શે અ છે?” મે' તે એકવાર લબ્ધિસૂરિજી મહારાજને પણુ સ્તંભનાજીના દરે ભેગા થયા, ત્યારે કહ્યું હતુ` કે : “મહારાજ ! આપની ભાવના ઘણી ઉત્તમ છે,સરળતા ભરેલી છે.કોઈ રીતે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy