SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬ શાસનસમ્રાટ્ માટી અને જાડી શાખા આકસ્મિક રીતે તૂટી પડી હતી. આ ભયાનક કડાકો પણ એને જ સભળાયા હતા. બધાં લેાકેાને ત્યાંથી ઉઠવામાં ઘેાડો વિલંબ થયા હૈાત, તે કદાચ ૨૦ થી ૨૫ માણુસાની જાનહાનિ એ શાખા વડે જરૂર થઈ હાત, પણુ રે ! શાસન દેવની કૃપાનુ અને પવના આરાધનનું માહાત્મ્ય અનેરૂ' જ છે. આ પછી સૌ શાસનદેવની કૃપાનું ફળ સમજીને હૃત્તચિત્તે પ્રતિક્રમણમાં લીન ખની ગયા, પણ— આ વખતે કાઈની કલ્પનામાંય નહાતું કે-જિનશાસનરૂપ કલ્પવૃક્ષની એક મહાન્ શાખા આ વખતે જગતમાંથી અદૃશ્ય થવાની છે. અને એની જ આ એક નિશાની છે. પચુ ષષ્ણુ પૂરાં થયાં. હવે શ્રીંસ ંધ નૂતન જિનાલયાની પ્રતિષ્ઠા અ ંગેની વ્યવસ્થા વિચારવા લાગ્યા. પૂજયશ્રીની સૂચના અને પ્રેરણા અનુસાર ચામાસા પછી તરત પ્રતિષ્ઠા કરવાના નિર્ણય થયા. આ અરસામાં જ (પ્રાયઃ ભા. સુ. ૧૧ શે) અમદાવાદથી શેઠ ભગુભાઈ સુતરિયા, ભાગી લાલ ચુનીલાલ દીપચંદ, રાકરચંદ મણિલાલ વગેરે ૩૨ જેટલાં અગ્રણી શ્રેષ્ઠિવ પૂજ્યશ્રીને વંદન કરવા માટે આવ્યાં. તે વખતે પૂજ્યશ્રીએ પ્રેરણા આપતાં તેએએ પ્રતિષ્ઠાની ટીપમાં રૂ. ૧૮ હજાર નોંધાવ્યાં. આ બધાંની સાથે મગનલાલ હરજીવનદાસ ભાવનગરી ફાટાગ્રાફરના દીકરા શ્રી ખાણુભાઈ પણ આવેલા. તેમણે પૂજ્યશ્રીને વિનંતિ કરી કે ; સાહેબ ! આપના એક ફોટોગ્રાફ મારે લેવા છે. પૂજ્યશ્રી સથારામાં સૂતાં હતાં. તેઓશ્રીએ ના ફરમાવી. પણ શેઠ ભગુભાઈ વગેરૈના વિશેષ આગ્રહ થતાં શ્રીનંદનસૂરિજી મ. એ વિનંતિ કરીને પૂજ્યશ્રીને ધીમે ધીમે એઠાં કર્યા, તેઓશ્રી કપડાં પહેરીને સ્વસ્થ રીતે બેઠાં બાદ આખુભાઈ એ ફોટા પાડી લીધે. ત્યારે કાને કલ્પના હતી કે-પૂજ્યશ્રીના આ અંતિમ ફોટોગ્રાફુ બની રહેશે ? સમયને વીતતાં કાઈ વાર લાગે છે ? જોતજોતામાં ભાદરવા વિક્રે॰)) આવી. આજે પશુ એક આશ્ચર્યકારી વસ્તુ ખની. રાત્રિના નવ વાગે એકાએક આકાશમાંથી એક મેટા તારા ખર્યાં. આંખને આંજી નાખે એવા તેજવાળા એ તારા પશ્ચિમમાંથી પૂર્વ તરફ જતા જણાયા. એ વખતે આકાશમાં પથરાયેલુ અજવાળુ સચ લાઇટ કે કિટ્સનલાઈટના પ્રકાશથી ચે ઝાઝું હતું. તારા ખર્યાં, એની સાથે જ આકાશમાં એક ભયજનક અવાજ પણ થયા. એક તાપના પડાકા જેવા એ અવાજ હતા. શાસ્ત્રમાં આવા અવાજને નિર્ભ્રાત કહે છે ૧ આ આવ્યય કર ઉલ્કાપાત અને નિર્ધાંત જાણે સૂચવી ગયાં કે- આ દુનિયાને કેાઈ એક મહાન્ આત્માના ચિરવિચાગ નિકટના ભવિષ્યમાં સાંપડવાના છે. ભાદરવા દ્વિ અમાસની કાજળઘેરી શત્રિએ એક બીજી પણ વૈચિત્ર્ય અન્યું. એક પાન -સેાપારીની હાટડીના માલિકને એક સ્વસ લાધ્યું. ખીજે દિવસે સવારે જાહેર માર્ગ પરની ૧. જ્યેાર્જ ધી ફ્રીક્થે (પંચમ જ્યોર્જ) આ દુનિયાના ત્યાગ કર્યાં, તેના થાડા ટ્વિસ પૂર્વે આવે જ ઉલ્કાપાત અને નિર્ભ્રાત થયેલા. એડવર્ડ ધી સેવન્થ (સાતમા એડવ`) ના મૃત્યુ પૂર્વે પશ્ચિમ દિશામાં માટે પૂ ંછડિયા તારા ઉગેલા, અને મહાત્મા ગાંધીજીના સ્વર્ગવાસ પૂર્વે પણ આવા જ એક મેટા તારા ખરી પડવાનું ચિહ્ન થયેલું. આ ચિહ્નો થયા પછી થોડા જ સમયમાં તે તે મહાન વ્યક્તિના અવસાન થયેલા. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy