________________
[૫]
ભાવના–સિદ્ધિ
શ્રીસિદ્ધગિશ્મિજના દક્ષિણ પૃષ્ઠભાગમાં રહિશાળા ગામ હતું. અહીથી રાહિશાળાની પાજના રસ્તે ગિરિરાજની યાત્રા કરી શકાતી. ઘણા લાકો પાલિતાણાથી યાત્રા કરવા ચઢતાં, ને પાછલાં રસ્તે અહીં ઉતરીને કગિરિ તરફ જતાં. આ ગામમાં પૂજ્યશ્રીના દીર્ઘ દષ્ટિભર્યાં ઉપદેશથી કઈ મગિરિની પેઢીએ કેટલાંક વીઘાં જમીન ખરીદેલી. તે જમીનમાં શિખરખ ધી દેરાસર તેમજ ધર્મશાળા વગેરેનું નિર્માણુ પૂજ્યશ્રીના ઉપદેશ થઈ રહ્યુ હતુ. આ વર્ષ' એ દેરાસરની પ્રતિષ્ઠા કરવાના પેઢીએ નિર્ણય કર્યો. પૂજ્યશ્રીએ એ માટેના અ ંજનશલાકા મહાત્સવના શુભમુહૂતાં મહા-ફાગણ માસમાં ફરમાવ્યા.
આ દેરાસરમાં ૨૭ ઈંચના મૂળનાયક શ્રીઆદિનાથ પ્રભુ (સપરિકર) તથા અન્ય નવ ખં ભરાવીને પધરાવવાના આદેશ શેઠ ચીમનલાલ લાલભાઈ (કગિરિની પેઢીના પ્રમુખ)એ લીધા. શિખર ઉપર ચૌમુખજીના આદેશ શેઠ કસ્તુરચ ંદ્ર સાંકળચંદવાળા શા. મેાહનલાલ સાકળચંદ તથા શા. ચંદુલાલ ચુનીલાલે લીધા. આ સિવાય–શેઠ જેશીગભાઈ કાળીદાસે ત્રણ ખિાના, તથા શેઠ ભગુભાઈ ચુનીલાલ સુતરિયાએ, શેઠ જમનાભાઈ ભગુભાઈ એ, અને પૂનાના એક ગૃહસ્થે–એક એક ખ ંખના આદેશ લીધે.
આ પ્રસંગે પહેાંચવા માટે પૂજ્યશ્રીએ બેટાઢથી ધીમેધીમે વિહાર કર્યાં. અનુક્રમે વળા પધાર્યાં, અહી` ચાર માળના ભવ્ય દેરાસરનું કામ ઘણુ ખરૂ થઈ ગયું. હતું, અને બાકીનું ચાલુ હતું. તે અંગે થાડા દિવસ રહીને ઉમરાળા આવ્યા. પૂજ્યશ્રીની ભાવના ખારે।ખાર ઘેટીના રસ્તે રાહિશાળા જવાની હતી. પણ પાલિતાણાના સંઘને એ વાતની જાણ થતાં તે તરત વિનતિ કરવા આવ્યા. આગ્રહ કરીને પાલિતાણા પધારવાનુ નક્કી કરી ગયા. એટલે સ©ાસરાનાંધણવદર-હણાલ-જમણવાવ-રાથળી થઈ ને પાલિતાણા પધાર્યાં. શથળીમાં પાલિતાણાના ના. ઠાકાર સાહેબ શ્રી મહાદુરસિંહજી એકલા જ ઘેાડા ઉપર ફરતાં આવ્યા. પૂજ્યશ્રી આજે અી' બિરાજે છે, એવી ખબર પડતાં જ તેએ પૂજ્યશ્રી પાસે આવ્યા. દર્શન કરી, શાતા પૂછીને તેઓ ગયા. તેમના મનમાં પૂજ્યશ્રી પ્રત્યે અખૂટ સદ્ભાવ હતા. તેઓ વારંવાર પૂજ્યશ્રીની ખમર મેળવતા રહેતા.
પાલિતાણામાં પ્રથમ દિવસે ગામ બહાર આવેલા મેાદી ધરમશી જસરાજના મોંગલે પૂજ્યશ્રી રહ્યા. ત્યાં પૂ. સાગરજી મ.ના મેળાપ થયા. નાની ટાળી–સંઘના આગેવાના તેમજ ૫. શ્રી મંગળવિજયજી મ. (નીતિસૂરિજી મ.ના શિષ્ય) વગેરે મુનિવરો ઉજમફઇની ધર્મશાળાએ ૧ મહુવા—જેસર વિ. ગામવાળા કાર્તીકી પૂનમ આદિ દિવસે પ્રાયઃ આ પાગે ચઢીને યાત્રા કરે છે. તથા ૯૯ યાત્રાવાળા દરેક ત્રણ ગાઉની પ્રદક્ષિણામાં રેાહિશાળાની પાગે ઉતરી, ત્યાં દૈરીએ ચૈત્યવંદન કરી. પાછાં ઉપર ચડી, દાદાની માત્રા કરી, જમતળાટીએ ઉતરી જાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org