SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ અનુમેદનાના નિદાન ૨૧૯ આ વાત સૌને અભીષ્ટ જ હતી. પૂજ્યશ્રીના આ ઉપદેશે તેમની સુષુપ્ત ભાવનાને જગાડી. સંઘે દેરાસર બંધાવવાના નિણ્ય કર્યાં. શા. મણીલાલ સાંકળચંદની પેઢીવાળા મણીભાઈ તથા કેશુભાઈ એ અંતરના ઉમળકાથી દેરાશરના આદેશ લીધે. અને એ દેરાસર તેમના તરફથી બંધાવુ શરૂ થયું. આ પછી પૂજયશ્રી શહેરમાં પધાર્યાં. ઘાંચીની શેઠ નગીનદાસ બહેચરદાસવાળા શેઠ ચંદુલાલ દેવશાના પાડાના દેરાસરની પણ પ્રતિષ્ઠા કરાવી. પાળમાં-વીશા શ્રીમાળી જ્ઞાતિના અગ્રણી ચુનીલાલના ઘરદેરાસરની પ્રતિષ્ઠા કરાવી. આ ચામાસા પછી કાક વૃદ્ધિ ત્રીજે પૂજ્યશ્રીએ પોતાના શિષ્યરત્ન પન્યાસશ્રી વિજ્ઞાનવિજયજી ગણિવરને ઉપાધ્યાય પદથી અલંકૃત કર્યાં. અખ’ડ વિનય અને શુકિતમાં તત્પર રહેનારા એ પન્યાસ-મુનિવર આ પદવી માટે પૂરા લાયક જ હતા. આ પ્રસંગે શ્રીસંઘે સુંદર ઉત્સવ ઉજવ્યેા. [૪૭] અનુમેાદનાના નિદાન “તાલાશાહ ! તમારો ભાગ્યવંત પુત્ર આવાં જ જિનાલયેા શ્રીશત્રુ ંજય ઉપર બધાવશે.” પ્રભા !, આચાર્ય શ્રીના વચનાને વિનેાદ સમજેલા તેાલાશાહે કહ્યું ; અમારા એવાં ભાગ્ય કયાં ? એવી શક્તિ કયાં ? એ તા કાઈ મહાભાગ્યશાળીનું જ કામ. “ના,ના તાલાશાહ ! તમે આ વાતને વિના ન સમજશે!. હું સાચે જ કહું છું કે-તમારા કર્માંશા ભારે સૌભાગ્યશાળી છે. એ માટો થઇને અવશ્ય સિદ્ધાચલજી પર આવાં દેરાસરો માંધશે. એમાં મીનમેખ નથી.’’ તેાલાશાહ આન દિવèાર ખની ગયા. નતમસ્તકે તેઓ ખેલ્યાં : કૃપાળુ ! મારેા કર્માંશા આવું મહાકાય કરવા ભાગ્યવંત થાય, એનાથી વધારે રૂડું શું ? આપનાં વચના સફળ અનેા. આપના આશીર્વાદ ફળેા. ચિત્તોડના મહારાજા સંગ્રામસિંહજીના મંત્રી તાલાશાહ અને જૈનાચાય શ્રી ધ રત્નસૂરિજી વચ્ચે ઉપરના વાર્તાલાપ થયેા. તેાલાશાહ એક ધનિક શ્રાવક હતા. વિશિષ્ઠ આવડતને કારણે તે રાજમંત્રીપદે પહોંચ્યા હતા. પણ એથી ધ ભૂલ્યા ન હતા. બલ્કે-ધર્મારાધનમાં સિવ શેષ ઉદ્યમવંત રહેતા હતા. તેમણે ચિત્તોડગઢમાં શ્રીપાર્શ્વનાથ તથા શ્રીસુપાર્શ્વનાથના રમણીયભવ્ય જિનભવના બધાવ્યા હતા. Jain Educationa International ઢોલતાખાદ (દેવગિરિ)થી નીકળેલા છ'રી' પાળતા તીથયાત્રા સંઘમાં આ॰ શ્રીધરનસૂરિજી પણુ હતા. તેએ સંઘ સાથે ચિત્તોડમાં આવ્યા. આ જિનાલયે ના દર્શન કર્યાં. જિનાલયાની રમણીય કારીગરી તથા ગગનેાત્તુંગ ભવ્યતાએ એમની આંખાને આકષી. તેઓશ્રી આનદથી એ જિનાલયા નિરખી જ રહ્યા. સાથે મહામત્રી તાલાશાહ અને તેમના ખાલપુત્ર For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy