________________
ગુરુવિરહ-વેદના
હમેં દીન દુખિયારાં છ ૨, તુજ વિરહ અગનમાં વસતાં. જલી ઉઠે છે જ્વલંત વાળે અંગેઅંગ હમારા ગુરૂજી મારા ! અંગેઅંગ હમારાં તુજ દર્શનના પૂરણ પાસાં, સમર્થ સરજનહાર ! હમે દીન દુખિયારાં જી રે......
(મસ્ત કવિ)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org