SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનસમ્રાટ્ લાલથી શેરીસા-સાખરમતી થઈને શહેરમાં-પાંજરાપાળે મહાન આડંબર સાથે પૂજ્ય શ્રીએ પ્રવેશ કર્યાં. દશ નાથી એના ઉલ્લાસ અદ્દશ્ય હતા. શ્રીસંઘની વિજ્ઞપ્તિથી રા'. ૧૯૭૫નુ આ ચેમાસુ ક્ષેત્રસ્પર્શનાએ અમદાવાદમાં કરવાની જય મેલાવી. ૧૮૨ આ ચામાસામાં શેઠશ્રી દલપતભાઇ મગનભાઈના ધર્મ પત્ની શ્રીલક્ષ્મીભાભુએ પૂજ્યશ્રીની પુનિત નિશ્રામાં ખહારની વાડીમાં શ્રીપંચમ'ગલમહાશ્રુતસ્કંધઉપધાનતપની આરાધના દશેરાથી શરૂ કરાવી. એમાં અમદાવાડના અગ્રણીઓ સહિત ૭૫ પુરૂષા તથા બીજા બહેના મળીને કુલ ૪૫૦ લગભગ આરાધકો જોડાયા. તળાજામાં શ્રીપાર્શ્વનાથપ્રભુની મૂર્તિ નીકળેલી, તેને માટે તાલધ્વજગિરિ ઉપર નૂતન દેરાસર બંધાવી તેમાં પ્રભુને પધરાવવાની ભાવના ત્યાંના સંઘને થતાં ત્યાંના આગેવાના -શ્રી કેશવજી ઝૂ ંઝાભાઈ વગેરે અમદાવાદ-પૂજયશ્રી પાસે આવ્યા. અને પૂજ્યશ્રીના વ્યાખ્યાનમાં એ ભાવના જાહેર કરી. પૂજ્યશ્રીએ શ્રીલક્ષ્મીભાભુને (સ્વ. શેઠ દલપતભાઇ મગનભાઈ-હુડીસી ગ કેસરીસીગવાળાના ધર્મ પત્ની) ઉપદેશ આપતાં તેઓએ એ વાત સહુ માન્ય કરી. અને ૧૫ હજાર રૂપિયામાં શ્રીસ ંઘ સમક્ષ તેમને દેરાસરના આદેશ આપવામાં આવ્યે. ચાસાસુ પૂર્ણ થયે સ. ૧૯૭૬માં પાંચ ભાઈ એને દીક્ષા આપી. ગારિયાધારના એ ભાઈ એ શ્રી હેમચંદભાઈ તથા જેશી ગભાઇ, પૂજ્યશ્રીના સંસારપક્ષે સગા ભાણેજ હતા, તેમને તેમજ એક કપડવંજના, એક ઘાણુરાવના, અને એક અદરખાના—એમ કુલ ૫ ભાઈ આને દીક્ષા આપી. પાંચેયના નામે અનુક્રમે-મુનિશ્રી હિરણ્યવિજયજી, ગીર્વાણુવિજયજી, વિદ્યાવિજયજી, માનવિજયજી, તથા ધનવિજય મ. રાખીને ચારને સ્વશિષ્ય બનાવ્યા અને વિદ્યાવિજયજીને મુનિશ્રી નંદનવિજયજી મ.ના શિષ્ય કર્યો. ઉપધાનતપના ઉદ્યાપનસ્વરૂપ માળારાપણુ મહેાત્સવ ઉજવાયા પછી શેઠશ્રી સારાભાઈ ડાહ્યાભાઇને શ્રીકેસરીયાજીતી ના છરી' પાળતા સંઘ કાઢવાની ભાવના થઇ. તેઓએ એ માટે શ્રીનગરશેઠ પાસે સંઘ સમક્ષ આદેશ લીધા, અને પૂજ્યશ્રીને સંઘમાં પધારવા વિનંતિ કરી, ચાતુર્માસ પૂર્વે કલેાલમાં પૂજ્યશ્રીએ તેમને કહેલાં વચને આજે ફલસ્વરૂપે પરિણમ્યા હતા. પાષવદમાં પૂજયશ્રીની નિશ્રામાં એ છ ‘રી’ પાળતા સ ઘે યાત્રાર્થે પ્રયાણ કર્યું. અમદાવાદથી ચાંઢખેડા વિ. થઈ ને સંઘ શ્રીશેરીસાતીથે આવ્યા. અહીં' પૂજ્યશ્રીની પ્રેરણાથી શેઠ શ્રી માણેકલાલ મનસુખભાઈ તથા શેઠ શ્રી સારાભાઈ ડાહ્યાભાઈએ મળીને આ તીમાં નૂતન જિનાલય અંધાવવાના વિચાર નક્કી કર્યાં. ત્યારબાદ જમીન નક્કી કરીને શુભમુહૂતે જિનાલયનું ખાત મુહૂત કરવામાં આવ્યું. પાછળથી સારાભાઈ ને સુવાંગ જિનાલય પેાતાના તરફથી જ અંધાવવાની શુભભાવના થતાં તેમણે એ જિનાલય પેાતાના તરફથી બંધાવ્યુ, અને એમાં લગભગ ૩ લાખ રૂપિયા ખર્ચ્યા. શેરીસાથી લાલ-પાનસર વગેરે ગામાને પાવન કરતા કરતા સઘ મહેસાણા આવ્યા. અહીંયા મહા સુદ ચેાથે ૪ નવદીક્ષિત મુનિવરાને વડીીક્ષા આપી. મુનિશ્રી હિરણ્યવિજયજી મ.ની તમિયત અસ્વસ્થ હૈાવાથી તેમને અમદાવાદ રાખેલા. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy