SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ २८६ ગ્રાસનસમ્રાટ્ ત્યારે એક વખત એમણે મને અને ભાઈ ખાંતિલાલ અમરચંદ વારાને ખેલાવ્યા અને કહ્યું : “તળાજાના સંઘ અત્યારે તળાજાતી ના વહીવટ કરી શકે એમ નથી, માટે તમે આ વહીવટ હાથમાં લઈ લ્યે..’ મે કહ્યું : “સાહેખ ! અમે ૩૫ માઇલ દૂરથી શી રીતે વહીવટ કરી શકીએ ?” મહારાજશ્રીએ કહ્યું: “હું કહુ છું કે તમે વહીવટ લઇ લ્યા. અને તમારી સાથે ખાંતિભાઈને રાખા. એ અમરચંદ જસરાજના દીકરા છે. એટલે પછી તમારે બીજી ચિંતા નહીં રહે, જો આ વહીવટ નહીં લ્યે તા મારે આ વહીવટ આણુ દજી કલ્યાણજીને સોંપી દેવા પડશે. પણ “આમ કરવું પડે તે ખરાખર નહિ. માટે તમે વહીવટ લેશે તે વાંધા નહીં આવે.” મે કહ્યું કે: “એક શરતે એ વહીવટ લઈ એ. અને તે એ રીતે કે કિમિટમાં અમારા એ ઉપરાંત તળાજાના સઘના બે ત્રણ ગૃહસ્થા અમારી સાથે રહે.” મહારાજ સાહેબે હા પાડી. અને હું, ખાંતિભાઈ, વલ્લભદાસ ગુલામચ'દ, પુરુષાત્તમ માવજીભાઈ શાહ તથા વીરચંદ કરસનદાસની તીથ કમિટિ સ્થાપવામાં આવી. તે વખતે પુરૂષાત્તમદાસ જો કે હાજર નહાતા. પણ એમનુ નામ મૂકવામાં આવેલું. આ વખતે સઘ પાસે ગેાઠીઓનેા પગાર કરવાના પણ પૈસા ન હતા. આ વખતમાં ગાઠીઓના પગાર ૨૦થી ૨૫ રૂપિયા હતા. દરેક મેખરે વહીવટ માટે પાંચસે પાંચસો રૂપિયા કાઢેલા. આ કામમાં મહારાજ સાહેબના આશીર્વાદથી અમને સારે। યશ મળ્યે.” આમ આ કમિટિએ આ મહાતીર્થના વહીવટ પૂજ્યશ્રીના માર્ગદર્શન મુજબ સભાળી લીધેા. આ પછી એ તીર્થીની ઉન્નતિ અને જાહેાજલાલી ઉત્તરોત્તર વધ્યું જ ગઈ અને વચ્ચે જ જાય છે. એ વિષે શેઠશ્રી ભાગીભાઈ લખે છે કે— “ આ પ્રમાણે સ. ૧૯૯૮ ના શ્રાવણ શુદ્ધિ ૧થી તળાજા તીના વહીવટ કમિટિએ હાથમાં લીધે। ત્યાર પછી આ તીમાં અત્યાર સુધીમાં એક પછી એક સારાં કામે થતાં આવ્યા છે. આ તીર્થ ક્ષેત્રમાં ખાવન જિનાલયની યાજના, શાંતિકુંડ, ચામુખજી જાઁદ્ધાર, સાચાદેવ જી..દ્વાર, સ્નાનગૃહ, નૂતન ભેાજનાલય, કીતિ સ્તંભના જીર્ણોદ્ધાર, ધમ શાળાના જીભે દ્ધાર, ટેકરી ઉપર જવાનાં પગથિયાં અને શ્રાવક–શ્રાવિકાના બે ઉપાશ્રય તથા જૈન વિદ્યાથી ગૃહ વિગેરે થયાં છે.૧૩, અહી ભાવનગરના શ્રીસ ંઘ ચામાસાની વિનંતિ કરવા આવ્યા. એ સ્વીકારીને ૧૯૯૭ના ચાતુર્માસ માટે પૂજ્યશ્રીએ ભાવનગર તરફ વિહાર કર્યાં. મા માં રાજપરા ગામ આવ્યુ. અહીંના સુંદર દેરાસરમાં શ્રીઆદિનાથપ્રભુની પ્રતિમા કેટલાંક વર્ષોથી પરાણા દાખલ મિશજમાન હતી. એ જાણીને પૂજ્યશ્રીએ શ્રીસંઘને તેની પ્રતિષ્ઠા માટે પ્રેરણા કરી. સ ંઘે તે હભેર વધાવી લીધી, અને આવતાં વર્ષોંમાં પ્રતિષ્ઠા કરાવવાના નિર્ણય કર્યાં. ત્યાંથી પૂજ્યશ્રી તણસા ગામે આવ્યા. ત્યાં રાજપરાના ધનવાન્ શ્રાવક લવજી મેઘજી વગેરે આવ્યા. લવજીભાઈ સવ પ્રકારે સુખી હતા, પણ ધર્મીમામાં હજી સુધી તેમણે બિલકુલ ધનવ્યય કરેલા નહિ. પૂજ્યશ્રીએ અવસાચિત ઉપદેશ આપતાં કહ્યું કે: મૂળનાયક પ્રભુ તમે પધરાવે. પૂજ્યશ્રીના વચનના પ્રભાવ કહેા કે ચમત્કાર કહા, કૈઈ દિવસ ધર્મ માં કાંઈ ન વાપરનાર એ લવજીભાઈ એ તે જ ઘડીએ રૂ. ૨૧૧૧,માં મૂળનાયકજીની પ્રતિષ્ઠાના આદેશ લીધા. આજીખાજી ખીજા' એ પ્રતિમાજી પધરાવવાનુ ં નકકી થતાં તેના આદેશ પણ એ ગૃહસ્થાએ લીધા. ૧. એજન-પૃ. ૯૯–૧૦૦ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy