________________
શાસન–પ્રભાવનાની ભવ્ય શરૂઆત
ત્યાર પછી તે નિયત-દિવસે શ્રી ડાહ્યાભાઈની દીક્ષા ઘણી જ ધામધૂમથી પૂજ્યશ્રીના હસ્તે થઈ. ટોકરશીભાઈ એ અઠ્ઠાઈ મહાત્સવ કર્યાં, અને ૯ નાતા જમાડી. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચતુવિધ શ્રી સ ંઘ સમક્ષ નવદીક્ષિતનું નામ મુનિશ્રી સુમતિવિજયજી મહારાજ રાખીને પૂજ્યશ્રીએ પોતાના શિષ્ય તરીકે જાહેર કર્યાં.
પૂજ્યશ્રીના આ પ્રથમ પટ્ટધર શિષ્ય થયા. ખરેખર ! કમ્ભે શૂરા સેા ધર્મો શૂરા' એ વાત અહી સર્વથા સાક થાય છે,
આપણા ચરિત્રનાયકશ્રીના હસ્તે જામનગરમાં થયેલા એ મહાકાર્યાંમાંનું આ પ્રથમ મહાકાય છે. આમાં તેએશ્રીની ગંગા-પ્રવાહશી નિમાઁળ, અમૃત-મધુરી દેશનાવાણીને પ્રભાવ પ્રત્યક્ષ જણાય છે.
ખીજું મહાકાય તીથ યાત્રાના સંઘ.
શેઠ સૌભાગ્યચંદ કપૂરચંદ્ર પૂજયશ્રીના પરમભક્ત હતા. તેએ પ્રતિદિન એકચિત્ત પૂજ્યશ્રીના ઉપદેશ સાંભળતા, અને હૈયામાં ઉતારતા. અને પિરણામે તેમને છ ‘રી’ પાળતા શ્રીગિરનારજી તથા શ્રીસિદ્ધગિરિજી મહાતીર્થં નેા સંઘ કાઢવાની ભાવના થઈ. તેમણે પૂજય મહારાજશ્રીને વિનંતિ કરી, કે આપશ્રીની નિશ્રામાં મારે સઘ કાઢવા છે. મહારાજશ્રીએ પણ તે સ્વીકારી. એટલે સઘ કાઢવાનું નક્કી થયુ.
૪૧
એક શુભ મુહૂતે જામનગરથી એ છ ‘રી’ પાળતા સ ંઘે શ્રી ગિરનારજી તરફ પ્રયાણ કર્યુ. એકાહારી, ભૂમિસ’થારી, સમ્યક્ત્વધારી, સચિત્તપરિહારી, પાઢ-વિહારી, શુદ્ધ બ્રહ્મચારી આ છ પ્રકારની ‘રી’ ધારણ કરનારા ભાવિક યાત્રીએ ને યાત્રાસઘ એ છ ‘રી' પાળતા સંધ કહેવાય છે. આ છ ‘રી' પાળતા સંઘની મહત્તા ઘણી ઘણી છે. એમાં ત્યાગમય સાધુજીવનની સુમધુર અનુભૂતિ થાય છે. એથી જ આ સંઘમાં સેંકડા ભવ્યાત્માએ જોડાયા હતા.
ગ્રામાનુગ્રામ પસાર કરતા આ સંઘ શ્રી ગિરનારજી મહાતીની છત્રછાયા તળે આવી પહેોંચ્યા. સૌએ ભાવપૂર્વક યાત્રા કરી. તીર્થાધિપતિશ્રીનેમિનાથપ્રભુને ભક્તિભાવથી ભેટચા-પૂજ્યા.
અહી થી શ્રીસિદ્ધાચલજી તરફ પ્રયાણ કર્યુ. અને ક્રમશઃ શ્રીસિદ્ધાચલજી પહોંચ્યા. અહીં પણ અનુડા ભાવથી શ્રીઆઢીશ્વરદાદાના દર્શન-પૂજન કરી સૌ પાવન અન્યા. સંઘપતિ શ્રી સૌભાગ્યચંદભાઈ એ પૂછ્યશ્રીના પવિત્ર હસ્તે તીથ માળ પહેરી, અને સંઘમાં આનંદ આન
વર્તાઈ રહ્યો.
આપણા ચરિત્રનાયકશ્રીના ઉપદેશથી નીકળેલા અનેક સંઘેામાં આ પ્રથમ તીથ યાત્રાને સંઘ હતા.
શા. ૐ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org