SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ફરી વાર રર રરરરરર રરરરરર કે સામાન્ય જનતામાં ઘર્મનો ઉત્સાહ પ્રેરે તેવાં ઉત્સા બહુ વર્ષોના અંતરે થતાં હતાં. જૈનશાસન ઉપર થતા પ્રત્યાઘાતનો પ્રત્યુત્તર આપનાર વ્યક્તિ જડતી ન હતી. તે વખતે િઆ મહાપુરુષ જૈનશાસનને સાંપડયાં. ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર, માલવા. બંગાળ, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ વગેરે છે ચારે તરફ પથરાયેલ જેનોની વસ્તીમાં મોટાં શહેરોમાં ભાગ્યે જ એક બે સાધુઓ મળતાં. એક છે અને તે સાધુઓમાં પણ કલ્પસૂત્ર વાંચે તે તે મહાવિદ્વાન ગણાય, તેવી પરિસ્થિતિ હતી. આ છે તે વખતે તેમણે ઉત્તમ કુટુંબના નબીરાઓને દીક્ષા આપી, સાધુ સંસ્થા વધારી. એટલું જ નહિ. તેમણ પડન-પાડનનો નાદ ગજાવ્યું. જેના આગમગ્રંથો. ન્યાયના પ્રકાંડગ્રંથો, વ્યાકર. આ સાહિત્ય. જ્યોતિષશાસ્ત્રના આકરગ્રંથોનો અભ્યાસ શરૂ કરાવ્યું. જૈન જગતમાં જ નહિ. જે કે જૈનેતરાને પણ પ્રોગ્ય વિદ્વાન્ મુનિઓ તયાર કર્યો. આમ સાધુઓની સંખ્યા વધારવા અને વિદ્વાન મુનિઓને તૈયાર કરવાને નાદ છે. તેમણે પોતાના સમુદાયમાં તો કર્યો, પણ તેની અસર બીજા સમુદાયમાં પડી. જેને લીધે જે અન્ય સમુદાયના સાધુઓ પણ સંસ્કૃત, પ્રાકૃત, કાવ્ય અને આગમોના અભ્યાસમાં દત્તચિત્ત શિક બન્યા. પરિણામે – વિદ્વાન સાધુ સંસ્થા તૈયાર થઈ. છે તેમના વિહારક્ષેત્રમાં હંમેશાં તેમની નજર શાસનના સર્વ અંગો ઉપર પડતી. જે જે અંગ શિથિલ કે વિરૂપ હોય, તેને ઉત્તેજિત અને સાચે માર્ગે લાવવામાં સદા તેમનું લક્ષ્ય છે જ રહેતું. કદંબગિરિ, શેરીસા. તળાજા, રાણકપુર, માતર, કુંભારિયાજી વગેરે તીર્થોને તેમણે આ કે જીર્ણોદ્ધાર કરાવ્યા છે. રાજસ્થાનના વિહારમાં કોપરંડાજી તીર્થની જીર્ણતા અને આશાતના તે દેખી તેમનું હૃદય કંપ્યું. અને પ્રાણાંત કચ્છની પણ પરવા ન કરીને એ તીર્થનો ઉદ્ધાર કરાવ્યા. તેર તીર્થોના ઉદ્ધાર તો તેમને હાથે સ્વતંત્ર થયાં છે. પણ ભારતના તમામ તીર્થોની પર ર રક્ષા ને વ્યવસ્થા શેઠશ્રી આણંદજી કલ્યાણજીની પેઢી સંભાવે છે. તેમાં હમેશાં તેઓની દોરવણી, સલાહ અને સૂચના અગ્રપણે રહ્યાં છે. ગમે તે તીર્થ તરફ નજર નાંખશે. તે છે છે તે તીર્થમાં તેમનો ઉપદેશ, પ્રેરણા અગર કોઈ ને કોઈ જાતનો સહયોગ જોવા મળ્યા વિના કે નહિ રહે. તીથોદ્ધાર અને તીર્થ રક્ષા એ એમનાં પરમ ધ્યેય હતાં. જૈનસમાજની સંપત્તિ-મંદિર, ભંડાર. ઉપાશ્રયે વગેરે જે કોઈ મિત હોય છે છે તેને વહીવટ શ્રાવકવર્ગ કરે, પરંતુ – તેનો વહીવટ કઈ રીતે કરવો ? તેની રક્ષા તથા સંવર્ધન કઈ રીતે કરવાં? એની દોરવણી હંમેશાં સાધુ ભગવંતો પાસેથી લેવામાં આવતી. વચ્ચેના કે થોડાં વર્ષોનો ગાળો એવા ગયે કે – આ દોરવણી આપનાર વિશિષ્ટ પ્રતિભાશાલી આગેવાન Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy