________________
૯૪
શાસનસમ્રાટ્
કુમારિકાએ પ્રભુને રક્ષા પાટલી બાંધી હતી. એ પ્રમાણે દિશાકુમારિકાઓને મહેાત્સવ પૂ થયા હતા.
જેષ્ઠ સુદિ ૧૦ મગળવારે ઇંદ્રોએ મેરૂપર્વત ઉપર પ્રભુને લઈ ભિષેકવત્ અહીં પણ ખાસ મેરૂની જ ઉપર ચૂલિકાવાળા ચૈત્યની આદેશ મેળવેલ ગૃહસ્થ શેઠે રતનજી વીરજી પ્રભુને ખેાળામાં થાળની હતા. તે વખતે તેના ચાર બીજા રૂપ પાતાતાના કાર્યોંમાં સાવધાન હતા. અર્થાત્ એક છત્ર ધરી રહ્યા હતા, બે ચામર વીખતા હતા, અને એક વજ્ર ઉલાળતા આગળ ઉભા હતા. પછી ત્રેસઠ ઈંદ્રોએ ક્રમસર પંચામૃતથી ભરેલા સુવર્ણાદિના કુંભા વડે પ્રભુને અભિષેક કર્યાં હતા. જેથી મેરૂપ તે પણ સ્નાત્રનેા લાભ મેળવ્યેા હતેા. ત્યારખા ઈંદ્રાણી તરીકે આદેશ મેળવેલી સૌભાગ્યવંત સ્ત્રીઓએ મેરુપર્યંત પર ચઢીને પ્રભુને અભિષેક કર્યા હતા. ત્યારપછી સામાન્ય દેવદેવીઆએ અભિષેક કર્યાં હતા. અભિષેકનું કામ પૂર્ણ થયા પછી વસ્ત્રવડે નિળ કરી ચંદનાહિંનું વિલેપન કર્યુ હતુ. તથા પુષ્પ ચડાવ્યાં હતાં. અને અગ્રપૂજા કરી હતી. આ પ્રમાણે ૬૩ ઇંદ્રોના અભિષેક મહાત્સવ પૂર્ણ થતાં સૌધર્મેન્દ્રના અવસર આવ્યે એટલે ઈશાનેદ્રનો આદેશ મેળવનાર ગૃહસ્થ પ્રભુને ખેાળામાં લઇ સૌધર્મેન્દ્રવાળે આસને મેરૂ ઉપર બિરાજ્યા હતા. તે વખતે સૌધર્મેન્દ્રના પાંચ રૂપાએ વૃષભાકૃતિના કળશે। વડે પ્રભુને અભિષેક કર્યા હતા, અને બીજા ઇંદ્રો છત્ર-ચામરાદિ ધરી રહ્યા હતા. પછી સૌધમેન્દ્રે અષ્ટપ્રકારી પૂજા કરી, આરતી ઉતારીને પ્રભુની સ્તવના કરી હતી. પ્રાંતે ઈશાન ઈન્દ્રના ખેાળામાંથી પ્રભુને લઇ ને સૌધર્મેન્દ્ર પ્રભુને માતૃગૃહે (સ્વસ્થાનકે) પધરાવ્યા હતા.
જઈને કરેલા સ્નાત્રાઅંદર સૌધર્મેદ્રનો અંદર લઈ ને બેઠા
આ ઇંદ્રકૃત સ્નાત્રમહેાત્સવના ઉત્સાહ અપૂર્વ હતા. ચારે બાજુ આનંદના ઘાષ થઈ રહ્યા હતા. વાજીંત્ર વાગી રહ્યા હતા. અને જાણે સાક્ષાત્ ઈદ્રો જ પ્રભુને એરૂ પર્યંત ઉપર લઈ જઈ સ્નાત્ર કરતા હોય તેવા ભાસ થતા હતા. આ મહેાત્સવની ઉપજ પણ ઘણી સારી થઈ હતી. ટુંકમાં આ મહાત્સવના આનંદનુ વર્ણન લખી શકાય તેવું નથી એટલું જ લખવું અસ છે.
ઈ તો ભગવતના જન્મેચ્છવ કરીને નંદીશ્વરદ્વીપે જતા હેાવાથી તે દિવસે અપેારે નદીધરદ્વીપની પૂજા એટલા બધા ઠાઠ સાથે ભણાવવામાં આવી હતી કે તે વખતના આલ્હાદ પણ અપૂર્વ દૃષ્ટિગત થતા હતા.
જેષ્ઠ સુઢિ ૧૧શે મહાત્સવની સમાપ્તિ કરવામાં આવી હતી. આ મહાત્સવમાં ત્રણ વરઘેાડા ચઢાવવામાં આવ્યા હતા. તે દરેક રાજ્યસંબધી નગારૂ નિશાન હાથી તથા પાયદળ સેના વગેરે સાધનાથી અને ઇન્દ્રધ્વાદિ દેરાસરના સાધનેાથી તેમજ બેન્ડ વગેરે વાજીંત્રાથી ઘણા સરસ ચડ્યા હતા. અને તેની અંદર સાજન મહાજન તે સંખ્યાબંધ ચાલતુ હતું.
આ મહેાત્સવને અગે શ્રીભાવનગરના સ ંઘે કરેલા ખર્ચ ઉપરાંત એક દિવસની આંગી પૂજાનો તેમજ શ્રીફળની પ્રભાવનાના ખર્ચ આપવાનું શેઠ મનસુખભાઈ ભગુભાઇએ કહ્યું હતુ. અને શેઠ પાપટભાઈ અમરચંઢ તથા શેઠ રતનજી વીરજીએ શુક્ર છ તથા શુદ ૯ મે નાના નાના સ્વામીવાત્સલ્ય કર્યાં હતા. મહુવાના ગૃહસ્થાએ શુદ ૩ જે પતાસાંની પ્રભાવના કરી હતી. આચાર્ય પઢારાપણુને દિવસે આખા શહેરની અંદર તમામ પ્રકારના આરંભના કાર્યો
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org