SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ મહાયાત્રા ૩૨૫ કરવાના પેાતાના નિયમ પ્રમાણે કદ અંગિરિની યાત્રાએ ગયા હતા. તેમના મનમાં એમ કે બેસતા વર્ષની યાત્રા કરીને તરત મહુવા પહેાંચીશું. પણ જ્યારે તેએ મહુવા આવી પહેાંચ્યા, ત્યારે તેમણે આ વાઘાતજનક બનાવ નિહાળ્યો. પછી તેા પૂછવું જ શું ? નિરવિધ દુ:ખની લાગણી અંતસ્તલને હતવિહત બનાવી રહી. શ્રીસ'ઘે રાતેારાત સાચા કિનખાખથી મઢેલી સુંદર પાલખી તૈયાર કરી. સં. ૨૦૦૬ ના પ્રારંભના દિવસે–કાક શુદિ એકમ શનિવારે ૯-૦ વાગે પૂજયશ્રીના દેહને એ પાલખીમાં બિરાજમાન કરાયેા. અને તરત અંતિમ મહાયાત્રા શરૂ થઈ. હજારાની મેદનીથી સારે ચે માગ ચિક્કાર હતા. અઢારે આલમ પેાતાના દાદા' ને અંતિમ વિદાય આપવા માટે આંસુભીના ચહેરે એકત્ર મળ્યા હતાં. જય જય નંદા, જય જય ભદ્દા'ના ગગનભેદી અવાજ સાથે પૂજ્યશ્રીના કુટુંબીજનેાએ અને સંઘના આગેવાને એ જ્યારે પાલખી ઉપાડી, ત્યારનેા કરુણ દેખાવ હૃદયદ્રાવક બની ગયા. શિષ્યગણુનું મૂક રુદન, એથી જન્મતી હૃદયસ્પશી કરુણા, અને એનાથી વ્યાપતી સ્તબ્ધતા પાષાણુ દિલને પણ પાણી બનાવવા સમર્થ હતી. રે કાળ ! તું કેવા નિષ્ઠુર છે ? અતિમયાત્રાની આગલી હુરાળમાં બેન્ડ વાગી રહ્યું હતું. એના કરુણ વૈરાગ્યપ્રેરક સરાદા હૈયા સાંસરવા ઉતરતાં હતાં. ત્યારબાદ ધૂપના ગોટેગોટાં ઉડાડતાં કુંડાએ, ગુલાલના ઉછળતાં ઢગલાંએ, અને હજારાની મેદની વચ્ચે ચાલી રહેલી ભવ્ય જરિયાન પાલખી નજરે પડતી હતી. પાલખીની પાછળ દીનજનાને અનુકંપાદાનરૂપે અનાજ, લાડુ, કેળાં, માસી વગેરે ખાદ્ય પદાર્થો તથા રેાકડ નાણાંનું છૂટે હાથે દાન આપતાં ભાવિકજનેા નજર પડતાં હતાં. જય જય નોંદા, જય જય ભદ્દા'ની ઘેાષણાઓથી આખું ગામ શબ્દમય બની ગયું. હતું. એ શબ્દો જાણુ સૂચવતાં હતાં કે—આવાં મહાપુરુષને મન તા મૃત્યુ પણ એક વિજયયાત્રા છે. આ મહાયાત્રા ફરતી ફરતી જાહેર રસ્તા પર આવી કે જ્યાં પેલા પાનસેપારીવાળાની દુકાન આવેલી. ભા.વ. અમાસે તેને આવેલું સ્વસ અત્યારે અક્ષરશઃ સત્યસ્વરૂપે તેણે નિહાળ્યું. એ જ—સ્વપ્નામાં દીઠેલી પાલખી, હારેાની મેદની અને ગુલાલના ઢગલા અત્યારે તેને જોવા મળ્યા. ફક્ત તેણે કાઈ ને ચ્હા ન પીવડાવી. (સ્વપ્નમાં બધાંને રચ્હા પીવડાવેલી.) આટલેા તફાવત સ્વપ્નમાં અને સત્યમાં રહ્યો. મહાયાત્રા ગામમાં ફ્રીને ગામ બહાર વાશીતળાવના ઝાંપે આવેલા ખાલાશ્રમના મકાનની ઉત્તરદિશાએ ખાલાશ્રમની જગ્યાના જ એક ભાગમાં ભૂમિ-પ્રમાન કરવાપૂર્વક પાલખીને પધરાવવામાં આવી. પછી પૂજ્યશ્રીના આખા દેહને ફરતાં શુદ્ધ ચંદનના કાષ્ઠ ગેાઠવવામાં આવ્યા. ફકત મુખારવિંદના ભાગ ખુલ્લા રખાયેા. પણ એ વખતે મુખારવિંદ પર એવુ' અલૌકિક તેજ અને પ્રસન્નતા છવાયેલાં કે—જોનારાને લાગે કે—હમણાં જ મહારાજજી ખેલી ઉઠશે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy