________________
૪
શાસનસમ્રત્
અને આ સાહેબ તમારી પાસે પેલી તીતા કાળીના સ્વપ્નવાળી જમીનની માગણી કરવા આવ્યા છે. એક નાની એવી જમીન માટે સાહેબ જેવામાં સાહેબ તમારા ઘરે આવે, અને તમારી પાસે એની માંગણી કરે, એ શુ' એન્ડ્રુ કહેવાય ? માટે હવે તા તમારે તમારા વિવેક કરવા જ જોઈએ. મારૂ માનતા હા તે સાહેબ પાસેજઈને વગર માગ્યે જ એ જમીન આપવાની હા કહી દો. તા સાહેબ તમારી ઉપર ખૂબ જ પ્રસન્ન થશે.
અને એક વાત મને પહેલાં જ કહી દો કે તમારે આ જમીનના ખદલામાં શું જોઇએ છે ? એટલે હું' સાહેબને ખ્યાલ આપી શકું.”
એક તા સારઠી માણુસ. એમાંય પાછા ખાપુ, (દવાર) એટલે પૂછ્યુ જ શુ ? એ તા આ સાંભળીને ઘેલા ઘેલા થઇ ગયા. તેમણે કહ્યું કેઃ મુખી ! હું તેા રાજીખુશીથી આ જમીન સાંપી દેવા તૈયાર જ છુ, મારે। મિલકુલ વિરાધ નથી. અને બદલામાં ફક્ત એક કળથી ગાર મને જોઈએ.
આહા ! એમાં શું ? તમારે જોઇએ તે ને ૨ મુખીએ પુનઃ પૂછ્યું.
હું અપાવુ.લા, ખીજું કાંઈ નથી જોઇતુ
ના, ના, મને તેા એક કળશી જાર મળી એટલે ઘણું. એક કળશી જાર એટલે તે વખતે ૨૦ મણ ગણાય.
દરબાર તા થાદાર પાસે પહોંચી ગમ ને કહી દીધુ કે ઃ સા'બ ! આપ જે જમીન લેવા માટે આવ્યા છે, એ જમીનની મજૂરી હું આપી દઉં છું..
થાણુદારે તુ ંજ વકીલ અને કામદારને કહ્યું ; નમશ હસ્તાવેજ લાવે, અને આદરમારની સહી લઈ લ્યા. બીજી વાત્ત પછી.
એમ જ કરવામાં આવ્યું. એની સાથે એ ખન્નેને કહીને દરબારને એક કળશી જાર પણ અપાવી દીધી.
હવે મા એકદમ સરળ થઈ ગયા. આ એક દરબારની ક્ષો મળી, એટલે બધાં ટાક્ષ સહી કરવાના જ. આપાભાઈ એ કહી રાખેલુ કે મારી સહી સૌથી છેલ્લી લેજો. પહેલેથી શા તા આ બધાં પાછાં ઊંધા થશે. ત્યારપછી તત્કાળ ત્યાં જ ભાણુસ દ્વારા બાકીના ૧૮ ગરાસિયાને મેલાવીને બધી વાત સમજાવી.
પણ એ બધાં વાત કરતાં થાણુદારના કષ્ણને વધારે સારી રીતે સમજતા હતા, એટલે તરત જ સ'મતિ આપી દીધી.
થાણદારે કહ્યુ : ખેલેા ! આ જમીનના બદલામાં તમારે શી ક"મત લેવી છે ? એ અત્યારે જ નક્કી કરીને કહી દે.
બધાં દરબારોએ અદરાઅ ંદર વિચારી નક્કી કરીને કહ્યું કે : સાબ ! અમારા ગામમાં સારા એકેય નથી, માટે એક સારી ચારો અંધાવી આપે. એ જ એની કિ ંમત. અમારે રૂપિયા નથી જોઈતા.
અધાંની કબુલાત થઈ ગઈ. સહીઓ લેવાઈ ગઈ. વકીલ અને કામદાર પણ ચારા બંધાવી આપવાને કબુલ થયા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org