SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ 0 mg 900000000003m OE OE 20000000000030mg0 પ્રતિષ્ઠા વગેરે વિવિધ ભવ્ય ઉત્સદ્ધારા જૈન-જૈનેતર પ્રજામાં જૈનધર્મની મહાપ્રભાવના છે જી કરવામાં આ કાળે જે કોઈપણ પ્રથમ પુરસ્કર્તા હોય તો તે પ. પૂ. આચાર્ય શ્રી વિજયનેમિ- છે સૂરીશ્વરજી મહારાજ છે. સૌ કોઈ જાણે છે કે – આજે સિદ્ધચક પૂજન ઠેર ઠેર ભણાય છે, અને જીવનના લ્હાવીરૂપ મનાય છે, એ સિદ્ધચક્ર મહાપૂજન તથા અર્વમહાપૂજન, વગેરે વિશિષ્ટ વિધિવિધાનોને જે કોઈ પણ પુનર્જીવિત કરી જૈન જનતામાં ધર્મઉત્સાહના અવિરત પ્રવાહને પ્રસારિત કર્યો હોય તો તે પ્રયના કર્તા પ. પૂ. વિજયનેમિસૂરિ મહારાજ છે. 80900300EC0C00BODECISC0200800C0030090060060:0000CODEO DE00000000000000000300E0DE0DE00800C0DEOR ‘શન્ય સમો તીરથ નહિ, કષભ સમો નહિ દેવ. શત્રુંજય સમાન કોઈ તીર્થ છે નથી. આથી ભારતમાં જુદે જુદે ઠેકાણે વસતાં જેનોમાં કેટલાંએ કુટુંબો કે – પ્રત્યેક વર્ષમાં એક વખત તો આ તીર્થની યાત્રા કરે જ છે. સેંકડો સ્થળોથી શ્રીસંઘો આ જે તીર્થની યાત્રા કરવા આવે છે. સંવત્ ૧૯૮૨ માં પાલિતાણા–દરબાર સાથે વાંધો પડ્યો. જૈનોની અટલ ભક્તિ અને શ્રી શત્રુંજય પ્રત્યેના તીર્થ પ્રેમનો લાભ ઉઠાવવા તેણે મુંડકાવેરા # જે કર નાંખવાનું વિચાર્યું. પરિણામે શ્રીશેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ પૂજ્ય આચાર્ય મહારાજની દોરવણીથી શ્રી શત્રુંજયની યાત્રા બંધ કરી. - આ હાકલને ભારતભરના જેનોએ વધાવી લીધી. દરેક છે તેને સ્વીકાર કર્યો. છે અને કોઈપણ જૈન બચ્ચાએ તે આજ્ઞાને લોપી નહિ. પરિણામે પાલિતાણાના ઠાકોરને જે નમતું જોખવું પડ્યું. અને સીમલામાં આપણું આગેવાનો તથા ઠાકોર વચ્ચે મંત્રણા યોજી તે વખતના વાઈસરોય લેડ ઈક્વીનને તથા પોલિટિકલ એજન્ટ વોટસનને સમાધાનને 8 માર્ગ લેવો પડશે. આ બતાવે છે કે-પૂજ્ય આચાર્ય મહારાજશ્રીનો જૈનશાસનના આગેવાનો, તમામ છે ગા અને ગામોગામના સંઘે ઉપર કેવી પ્રતિભા હતી. - કોઈપણ સંઘ ઉપર આપત્તિ આવે ત્યારે તે શ્રીસંઘ પોતાની રક્ષા માટે જે કોઈનું 8 હું શરણું લેવાનું વિચારે તો તે પૂજ્ય આચાર્ય મહારાજનું જ. બોલને પ્રસંગ આ 8 બીના માટે ઉત્તમ દષ્ટાંત પૂરું પાડે છે. - પ. પૂ. આચાર્યદેવ કોઈ પણ કાર્ય કરતાં તે પહેલાં તેનો અનેક રીતે લાભાલાભને જે વિચાર કરતાં. પરંતુ કાર્ય ઉપાડયા પછી શ્રીસંઘનો પ્રભાવ અવિહડ સચવાઈ રહે તે માટે જ R “કીડી સામે કટક” ની તૈયારી તેઓની રહેતી. વિBOBLE0%BOQEDEQED00000000000000000@DOEDOBOOSTOBOOS00S00B0B00OOD DOSTED FR0900600600S00600800C0020000000020:0000000CDE0080030080090 090090030 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy