Book Title: Padsangraha Part 2
Author(s): Buddhisagar
Publisher: Lallubhai Raiji Zaveri Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/008626/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દત योगनिष्ठ मुनिमहाराज श्री बुद्धिसागरजी कृत. S ર . OCKSKYC पद संग्रह (भजन संग्रह) માગ ૧ સે. ATK છપાવી પ્રસિદ્ધ કરનાર, ઝવેરી. શેઠ લલ્લુભાઈ રાયજી-અમદાવાદ. મુનિરાજ શ્રી બુદ્ધિસાગરજી ઉપદેશથી અમદાવાદ જૈન ડિંગ કુલના સ્થાપન કd. --- -- = ,-- સત્યવિજય પ્રીન્ટીંગ પ્રેસ-અમદાવાદ વીર સંવત ૨૪૩૩ સને ૧૯૦૭. - - કીંમત એક રૂપિયે. - - TI : : : , , , જ ! For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છાપખાના સબધી બે બેલ આ પદ સંગ્રહમાં ટાઇપ ઘણું પ્રેમ હોવાના કારણે આખાસ નવા કેસમાં તેવી જાતના ટાઈપને જથ્થા લાંબા પ્રમાણમાં નહીં હવાથી બીજા પ્રેસની મદદ લેવાની જરૂર પડી છે, અને તે કરણને લેઈ બીજા અજાણ્યા માણસના કામમાં કેટલીએક ભુલે થઈ છે તેથી શુદ્ધિપત્રની જરૂર જણાઈ છેતે વાંચનાર બંધુએ સુધારી વાંચવા કૃપા કરશે, લી, ગીરધસ્વાલ હકમચંદ. મેનેજર સત્યવિજ્ય પ્રેસ સંવત ૧૬૪ (દેવદીવાળી) કારતક સુદ ૧૫ For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તાવના. જગતમાં મનુષ્યને આનંદની પ્રાપ્તિ પ્રાપ્તવ્ય છે, બાહ્ય તુમાં આનંદ નથી એમ શ્રી વિરપ્રભુએ કેવલજ્ઞાનથી કહ્યું છે તેથી બીજા પ્રમાણની જરૂર નથી. આ વાવ gurt એ નિયમને અનુસરી ગામ મા પણ આનંદની સિદ્ધિમાં મળે છે. તેમજ અનુમાનથી જોતાં પણ બાહ્યવસ્તુમાં આનંદ સિદ્ધ થતા નથી. આત્મામાં આનંદ છે એમ કેવલ જ્ઞાની કહે છે અને અનુમાનથી પણ સિદ્ધ થાય છે. સત્ય આત્મિક આનંદને અનુભવ આત્મિક જ્ઞાન વિના પ્રાપ્ત થતો નથી. આત્મિક જ્ઞાનની પ્રાપ્તિ માટે . અધ્યાત્મ ગ્રંથ અને દ્રવ્યાનુયોગના ગ્રન્થનું મનન આવશ્યક છે. અધ્યાત્મ શાચ વાંચવાથી અને મનન ક૨વાથી અનુભવ જ્ઞાન પ્રગટે છે અને તેથી રાત્યાનંદની ખુમારી ઝળકી ઉઠે છે. અધ્યાત્મ જ્ઞાનના ઉપયોગથી આત્માને જ સેવ્ય ઉપાસ્ય ગણી શ્રી આનંદઘનજી તથા શ્રી ચિદાનંદજી વિગેરેએ પદદ્વારા આત્મપ્રભુનું ગાન કર્યું છે. એમ શિષ્ટ પુરૂષોએ સંસ્કૃત ગ્રન્થામાં પણ આભપ્રભુને ઉપાસ્ય સેવ્ય સમજી લેકદ્વારા ગાન કર્યું છે. શ્રી હેમચંદ્ર આચાર્ય વીતરાગ તેત્રમાં જ:qમાત્મા ચોતિ: ઇત્યાદિ કલેક દ્વારા આત્માની રતુતિ ભક્તિ કરી છે. ગમે તે ભાષામાં, ગમે તે રાગમાં, ગમે તે ઈદમાં આત્મપ્રભુની પદદ્વારા ભક્તિ રૂપ સ્તુતિ કરવાથી અનંતભવ સંચિત કર્મમલને અપગમ થાય છે, અન્તરમાં કઈ પણ વસ્તુનું જ્ઞાન થાય તે તેનું વર્ણન કલેક પદ વિગેરેથી થઈ શકે છે, અધ્યાત્મશાસનું શાન થાય છે તે તે સંબંધી પદ વા કલેકદ્વારા જ્ઞાનની તસ્ત મતાએ વર્ણન થઈ શકે છે, અધ્યાત્મ શાસ્ત્ર પ્રતિ પદરચયિતાની વિશેષ રૂચિ હોવાથી કિચિત અનુભવ જ્ઞાનરસની ખુમારીના - મયમાં લેખકે પ દ્વારા અધ્યામ સ્વરૂપનું યથાશકિત વર્ણન કર્યું છે. અધ્યાત્મ શાસ્ત્ર વિશેષત: નિશ્ચય નયને અનુસરે છે તેથી રચેલ પદે નિશ્ચય નયની સાપેક્ષ બુદ્ધિએ પ્રાધાન્યતા ભજે છે એમ વાંચકોએ લક્ષ્યમાં કથન ઉતારવું યોગ્ય છે. જે પરણે તેનાં ગીત For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગવાય તેમ અત્રે પણ અધ્યાત્મમય પદે વિષે સમજી લેવું. આ ધ્યાત્મજ્ઞાનના પદે વાંચીને સમજવાં, વિચારવા અને વ્યવહારમાં વર્તન ઉચ્ચ રાખવું. આ પાને કેટલાક અંધ શ્રદ્ધાળુ જૈન ભજન કહી પોતાના ભકતોને ભરમાવી પદને સ્વાદ લેવા દેતા નથી તે અફસોસની વાત છે. પદામાં ભજન એવા શબ્દો આવિવાથી કંઇ જૈન સિદ્ધાંતને હાનિ નથી. કોઈ ચેખા કહે કે ચાવલ કહે અને કેઈ ભાત કહે અને કઇ તંદુલ કહે પણ તે શબ્દના ભેદથી અર્થનો ભેદ થતા નથીવસ્તુનું સ્વરૂપ સમજવું જોઈએ, ભજન અને પદ એવા એકાંત શબ્દભેદને આગ્રહથી પકડતાં અનેકાંત તત્વની શ્રદ્ધા થતી નથી. અમારાં બનાવેલાં પદને કેઇ અન્યમતાવલંબીઓ ભજન પણ કહે છે. અને જેનો આપણે પદ કહીએ છીએ, પણ તેથી વસ્તુનો ફેરફાર નથી કે કહેશે કે તમારા બનાવેલા પદામાં ભજન કરલે વિગેરે શબ્દો આવે છે તે આપણી મર્યાદા નથી. જૈન અધ્યાત્મ જ્ઞાનિયાએ ભજન વિગેરે શબ્દ મૂક્યા નથી, અને તમે તે મુક્યા છે તેથી તે ઠીક ગણાય નહીં એમ બેલનારને પ્રત્યુતરમાં કહેવાનું કેશ્રી આનંદધનજી પોતાના પદામાં ભજન એવા શબ્દ લાવેલા છે. જુઓ તે આ પ્રમાણે પ્રભુ મારું મન વીર જાની, આઇ પણ જોર થી દો ઘણાં અણ જાનીઅમું જુઓ ત્યાં સગરે એવા શબ્દથી વ્યવહાર કર્યો છે. મન ધ સેવામાં વર્તે છે. શબ્દને સમુદ્ર અમુક દર્શન છે એમ નિશ્ચય નથી. તથા થી અવાજ પણ ભજન એવા શબ્દથી ૫દ બનાવી કહે છે કે-મકાન વિનું કારણ કે તમારા મંતિત થાક, ૩ર મન દેત. છેલ્લો ટુંકમાં ઉપાધ્યાયજી કહે છે કે મારે માર गुनगीत सुजस प्रभु, साधन देव अनेत; रसना रस विंगारो wiાં, દૂત ટુંક સમેત. ઇત્યાદિથી પણ પૂર્વના આચાર્યો મગન શબ્દ લાવ્યા છે, તથા આ ૫માં ભજનના વાગે મૂકેલા છે. શ્રી રૂપવિજયજી મહારાજ તથા શ્રી વીરવિજયજી મહારાજ જે જે રાગ સાંભળતા હતા તે તે રાગ ઉપર પૂજા, સ્તવન, સઝાય વિગેરે બનાવતા હતા, તેમ અમે એ પણ ભજનના રાગ લીધા છે. અમુકજ દર્શનના રાગ છે એ કઈ નિયમ નથી, For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેથી મૂર્ખના ભાવ્યાથી આત્માર્થી પુરૂષા ભડકી જશે નહિ, અધ્યાત્મનાં પર્દાથી લેખકના આશય વ્યવહાર નયને નિષેધવાના નથી. માટે પદ્મ વાંચી કોઇ પણ જીવે વ્યવહાર માર્ગથી ભ્રષ્ટ થવુ' નહિ. કાઇ સ્થાને વ્યવહાર સબંધી આક્ષેપ સમજાય તા તે અશુદ્ધ વ્યવહાર સંબધી સમજવુ', વ્યવહાર નયતા છનશાસનના આધાર છે માટે વ્યવહારથી વિરૂદ્ધ શ્રદ્ધા કે એ સ્વમમાં પણ બારવી નહિ. ઉચ્ચ શુદ્ધ ગભીર આત્મ પદ્મામાં અવશ્ય ગુરૂગમ લેવી જોઇએ. સાત નયાની સાપેક્ષ બુદ્ધિપૂર્વક અધ્યાત્મ પામાં અવળી વાણી પણ સમજવી. કેટલાંક તા એવાં પા છે કે પૂર્ણ અધ્યાત્મ શાસ્ત્રના જ્ઞાતા હાય તથા દ્રવ્યાનુયાગના જ્ઞાતા હોય તેનાવડે કૃષ્ણ વિગેરે પદામાં તથા અવળી વાણીમાં આપેક્ષ બુદ્ધિથી રહેલી ગભીરનય રહસ્યતા સમજી શકાય છે. પડિત અધ્યાત્મ જ્ઞાતાજ ચેાગ્ય કેટલાંક પદ છે. પટ્ટાના ત્રણ વિભાગ સમજવા, જ્ઞાનમાર્થ, અધ્યાત્મયોગમાર્ગ, ચેચમાવે. એ ત્રણ વિભાગ આ પદસ મહુમાં છે. તથા નીતિ શિક્ષણનાં પદ્મ પણ બનાવ્યાં છે, તે પણ ધર્મમાં પ્રવેશ કરતાં બહુ ઉપયાગી થઇ પડશે. મસ્થ જ્ઞાન દૃષ્ટિથી જીનાજ્ઞા વિરૂદ્ધ કાઇ ઠેકાણે લખાયુ હોય તેની શમા યાચું છું, જે જે ગામમાં જેવી જેવી આત્મપરિણતિનાં પદ્મા મનાવ્યાં છે તે વાચકને સમજવા માટે જ્યાં પદ્મ બનાવ્યાં છે તે સ્થળ પણ નોંધવામાં આવ્યા છે. અ મદાવાદના પ્રખ્યાત ઝવેરી દાતાર ગુણમાં કસમ શેઠે લલ્લુભાઇ રાયજીની પદ્મામાં વિશેષ રૂચિ હાવાથી અને તે પદાથી તેમના આત્માને મહુ આનંદ મળે છે માટે આ પસંગ્રહનુ પારિતોષીજ પ્રેમભાવે તેમને અર્પણ કરૂ છું. શ્રીલાલચ વિગેરે ભવ્યજના ગ્યા પદસ'ગ્રહરૂપ ગ’ગાનદીમાં ઝીલી નિમલ થાઓ એજ સુમાર ॐ शांतिः शांतिः शांतिः For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir पदसंग्रह प्रस्तावन. संसाराग्निमें कथित पुरुषोंको सुख कैसे मिले, इस उपायम बहुत मनुष्य तो यह समजते हैं कि, द्रव्योपार्जन करना, बहुत कुटुम्ब भेगा करना, राज्य में अधिकार प्राप्त करना, लक्षों मनुष्योंसे पुजवाना इत्यादि परम सुखका साधन है. इसी वास्ते धर्म कर्म नित्य नैमित्तिक अनुष्ठान कुल मर्यादा आदिभी शिथिल करके पुर्वोक्त उपायमें लगते है. परंतु ये सब उपाय तो दुःखके है. उ. नसें परम मुख प्राप्ति की नहि होती. जो धनमें सुख मिलता, तो चक्रवर्ती राज्यको ठोकरमें ठुकराकर एकान्त सेवन क्यों करते. न सुखं देवराजस्य, न सुखं चक्रवर्तिनः यत सुखं वीतरागस्य, मुने रकान्त वासिनः जो सुख एकान्तवासी मुनिको है, वो इन्द्र तथा चक्रवर्तीको नहि है. तथा जितना मनुष्य जादे संबंधी होगा, उतनाही दुःख जादे नीकलेगा. किसीको ज्वर आता है, किसीका मस्तक दुखता है, कोई मुमूर्ष है, सबके दुःखसे दुखी होना पडता है, राज्याधिकारकी तो औरभी दुर्दशा है. उसकी इच्छा करनी तो सबसे खराब है. आज कल राज्याधिकार ये है कि, अमुक महाशयको ५००) जुलमाना करने का अधिकार मिला. अक महाशयको छ मास कैद करनेका अधिकार मिला. परंतु सभ्यगण ! एसाभी अधिकार आपने सुना है ? कि अमुक शेठजीको फांसी माफ करनेका अधिकार मिला, अथवा अमुक शेठजीको कैद माफ करनेका अधिकार मिला. मित्रगण ! जिससे जीवदया पलेवोही तो अधिकार कहा जाता है ? और जो क्रूर परिणाम करनेवाले For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अधिकार हैं, वोतो राजाके विना किसीको शोभित नहीं होते, इत्यादि वात शोचकर प्राचीन ऋषि महात्मा लोकोंने बडे, २ अध्यात्म शास्त्र रचकर सांसारिक जनोंपर वो कृपा करी है, कि जिसका वस्वान सरस्वती देवी भी नहीं करसकती जैसा आसुप्तरामृतेःकालं, नयेदध्यात्मचिन्तया। ईपन्नावसरंदद्यात्, कामादीनाम्मनागाप ॥ जव तक निद्रावस्था नहो, तथा मृत्यु न आवे तब तक अध्यात्म चिन्तासेही कालको वितावे, काम, क्रोध, लोभ, मोहको थोडासाभी मोका न दे जिससे आकर मतावें. वो आध्यात्म चिन्ता कितनी कठिन है. इस वातको सबही बुद्धिमान् जानते है, उस अध्यात्म शास्त्रकी रचना कितनी प्रकारकी भाषामे कितनेही संज्ञा शब्दोंमें यद्यपि रचित है परंतु कितनेक तो बिचारे मंदबुद्धियोंके समजमें नहीं आती. कितनेक बुध्धिमान्भी हैं तोभी अन्य भाषा होनेसे पूरा तत्व नहीं मिलता. अथवा कितनेक छंद प्रबंध के तथा गान विद्याके रसिकहैं. उनको गद्यभाषा नहीं रुचती इसलिये योग मार्ग क्रिया परायण श्री जैनश्वेताम्बर मुनिराजश्री बुध्धिसागरजीने बहुत आन्दमे आकर मनोहर २ भजन छंदमें बनाकर तैयार कियेहैं. जिनका स्वाद विशिष्ट साधारण सब लोकोंको मिले. इन सबका सार यह हैकी मनुष्योंकी अध्यात्ममे रुचि हो और काम क्रोधादि अन्तःशत्रुओंका नाश हो और अध्यात्म पुष्टिके लिये वैराग्यका तथा भक्तिरसकाभी सार पूर्ण रीतिसे दिखाया है. कारणकि बिना वैराग्यके वर्णन सांसारा ऽऽसक्ति दूर नहीं होती. और भक्ति के विना चितके आवरण विशेष दूर नहीं होते. इसलिये वैराग्य तथा इष्टदेवमें अनुराग अध्यात्म चिन्ताका परमोपाय है. येसम्पूर्ण भजन आयंतसे मेने प्राय सब सुने है. इनमे जैन शा For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ant रीति प्रमाण कहीं दोष नहीं है. कहीं द्रव्यार्थिक नयकी मुख्यता कहीं पार्थिक नयकी मुख्यता कहीं नैगमादि नय प्रमाण बहुत उत्तम रीतिसे वर्णन किया है. जो मनुष्य' जैन शास्त्र तथा अभिधा लक्षणा व्यंजनातात्पर्य्या वृत्तिके मर्मज्ञ हैं. उन लोकको मुनिराजश्री बुध्धिसागरजी रचित शास्त्र सिध्धान्तमे वो आस्वाद मिलेगा. जिसका फल एक एक पदकी भावनासे अनेक कर्मकी निर्जरा है. मित्रगण ! ज्यादे क्या लिखे. अमारा मन तो इन पद रनको सुनकर मुखाग्धिमें मग्नहोता है. तथा और लोक वैदिक धर्मावलंबी सुनते है. तो चित्रकेसे लिखे होकर तथा कूद २ कर सुनते हैं. आहा !? ससही शास्त्रोमे जंगम तीर्थ साधुओंको कहा है. . Acharya Shri Kailassagarsuri Gyanmandir श्लोक. साधूनां दर्शनं पुण्यं तीर्थभूताहि साधवः तीर्थ फलति कालेन सद्यः साधुसमागमः . (१) ह. न्याय व्याकरण साहित्याssचार्य पं. श्यामसुन्दराचार्य वैश्य, के. बी. एस. एम. K. B. S. M. For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિરાજ શ્રી બુદ્ધિસાગરજી કૃત પદસંગ્રહનું સાંકળીયું, - જ - ૪ ૪ - 9 SS S S ? ર ૦ ર પદ- ( પત્ર પદ ૧ કેશરીયા ... .. ૩૫ અજ્ઞાની અથડાણ • ૨૨ ૨ ચરમ જિનેશ્વર... ૩૬ જ્ઞાનની સંગ .. ••• .. ૨ ૩ ૩ વીર જિનેશ્વર, ૩૭ પત્થરના નાવે. ૪ બેધપત્રમ - ૩૮ તત્વ સ્વરૂપી .. . . ૫ બેધપત્રમ્ ... ૩૮ પ્રભુજી તુમ દર્શન .., ૨૫ ૬ વીરસ્તવન ૪૦ ના, જેવી . • છે પાર્શ્વ સ્તવન ... ૪૧ અલખઅગોચર ૮ શાંતિસ્તવન . ૪૨ ઍસાસ્વરૂપ • • છે જરા જુઓ .. ૪૩ પરમપદ •• . ૨ ૧૦ કયારે મુને .. ૪૪ વીર પ્રભુ વહાલા ••• ૧૧ અનુભવ •••••• ૪૫ માયા મૂરખ : ૨ ૧૨ દેખભાઈ ૪૬ પરખીને ૧૩ છવડા ઘાટ ... જs જાગે જોગી ... .. ૧૪ મૂરખમને .. ૪૮ અરે જ પામર .. ૧૫ નિર્ભય દેશના •• પરમ પ્રભુ ધટ ૧૬ નિર્ભય બ્રહ્મ છે , ૫૦ ગુરૂગમથી • ૩૨ ૧૭ સાધુભાઈ '.. ... ૫૧ તારે અંતમ.. « " ૧૮ અનુભવ આમાની .... પર મૂરખ છવડા - ૧૮ અલખ દેશમેં.., ૫૩ જોઈ જોઈને ... .. ૨૦ અનુભવ આતમ ૫૪ સુગુણ સનેહા ૩૫ થી ૨૧ નગુરાને સંગ.. ૫૫ ચેતન અનુભવ રગ. ૨૨ સુગુરાની ૫૬ ચેતન આપ • ••• ૨૩ ૫રઘર ભટકત... ૫૭ નાની વીરલા ... ૨૪ અવધત ૫૮ શાંતિ સદા ... , ૨૫ સુખ દુ:ખ . પર કોઈ ન કરશો પ્રીત .. ૨૬ નહિ અલખ .. ૬૦ આનંદ કયાં વેચાય.. ર૭ સાધુભાઈ . ... ૬૧ અમર પદ . .. ૨૮ સાધુભાઈ ૬૨ સદા સુખકારી... • ૪૪ ૨૮ સાધુ ભાઈ ૬૩ ઉ ચેતન • ••• ૪૪ ૩૦ એથીપેરેધ્યાન , ૬૪ અભિનંદન . . ૪૫ 31 એણીપેરે પ્રભુ... ... ૬૫ વીરજીનેશ્વર . . ૪૬-૪૭ ૩૨ ગુરૂવિના ... '... ૬૬ નમો નમો શ્રી સશુરૂ ૪૮-૪૯ » દુનિયા છે દી... .. ૬૭ હમારે દેશ • • ૫૦ ૪ અનુભવી '... ... ૨ - ૪ આશા મોરની ... ? ર ર ર ર હ૪ હટ ૩૪ ર રરર ? ? ? ૪] ૪૩ ૪૩ ? ? ? 1 | For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ . ૮ . પત્ર, ૬૮ કહેજે પંડિત તે કણ નારી પર ૧૮ ભજન કરલે ..... ૭૦ ચેતાવું ચેતા લેજેરે... પર, ૧૮ જુએ ઝપાટો... .. ૭ી ચેતત ચેતાવું ... ૫૩ ( ૧૧૦ પ્રીતમ મુજ શુદ્ધ .. ૭૨ કેઈક વીરલા ... ... ૫૪ ૧૧૧ ચેતન તારી .. ૭૩ આ જગ સ્વપ્ના કેરી ૫૪ ૧૧૨ પ્રીતમ મુજ કબહુ ને ૭૪ અલખ નિરંજન ... ૫૫ : ૧૧૩ પ્રિયા મમ છટકી . ••• ૭૫ ગ્રામ કહે કેમ થાય ૫૫-૫૬ ૧૧૪ ભલા મુજે અનુભવ . ૭૬ અતરના અજ્ઞાને ૧૧૫ આતમ અપન''.. 9૭ નેવાનું પાણી ૧૧૬ મનવા એંસી ... ૭૮ આતમ ધ્યાનથી [ ૧૧૭ ચેતને ચિધન... ... ૭૮ પાપ કર્મ બહુ ભારી... ૫૮ ૧૧૮ હંસા સહ . .. . ૮૦ જીવડા ફૂલી કરે શું ફેક ૬૦ ૧૧૮ ચિદઘન સંગી. , .. ૮૧ ચેતન ચેતો ચતુર .. ૬ ૧૨૦ આતમ અનુભવ કઇ ૮૨ તારૂ નામ ન રૂ૫ ... ૬૨ ૧૨૧ સમજી લે શાણું . • ૮૩ અબમે સાચે ... ૧૨૨ અબ હમે અજરામર ૮૪ ચેતન અબમેએ .. ૧૨૩ ઝટ જાય જુવાની ૮૫ અબધુ પીઓ • ૧૨૪ મહાવીર પ્રભુ . •• ૮૬ ચેતન મમતા • • ૧૨૫ અરે જીદગાની... - ૮૭ અકલ કલા ... . ૧૨૬ અરે ફૂલી .. ••• ૮૮ સાધુભાઈ સેહે જેના ૧૨૭ પ્યારા નેમ પ્રભુ • • ૮૮ ૫રમ પ્ર ••• • • ( ૧૨૮ મલિલ જીન નંદીએ ... ૧ છે જુઓ આ કાચી .... ૧૨૮ મારે બાલુડો સન્યાસી ૮૨ ૧ ચેલાવું ચેતન.. ..... ૧૩૦ એારે દીવસ તે મારો ૨-૩ દર અરે આ જગમાં .. ૧૩૧ આમ સઝાય .• હ૩ શ્રી વીર પ્રભુ ચરમ ... ૧૩૨ વીર સ્તવન • • • ૪ એર નગરનો... .. ૧૩૩ જેલ અનુભવ . ૫ અ દેવની - ... ૧૩૪ અલખ લખ્યા કિમ .. ૮૬ ચેતન અનુભવ સ્ટના .. ૧૩૫ અબધુ નિરપક્ષ ... ૮૭ માયામાં મનડું .• ૧૩૬ સેહં હં હં ૨૮ જોતાં જોતાં .. .. ૧૩૭ સંતો અચરજ હટ પ્રભુ મનાવા .. - ૧૩૮ નિશાની ક્યા ... ૧૦૦ સુવિધિ ૧૩૯ ચેતન શુહા તમકુ . ૧૧ સહજ સ્વરૂપી... ૧૪૦ અબધુ સે જેગી ૧૦૨ યાદ કરી લે છે. ૧૪ અબધુ રામ રામ • ૧૦૩ જીવડા જાગીનેરે. .. ૧૪૨ અબધુ કયા સે .. ૧૦૪ જીવડા ઝગમગે છે જાતિ ૭૭ ૧૪૩ ભ્રમણએ શું ભરમાય... ૧૦૧ ૧૦૫ વડા તું જાગીને જે જે ૭૮ ) ૧૪૪ ચેતન ચતુરાઈથી - ૧૦૬ પ્રભુ ભજી તું . ' + ૭૮ ( ૧૪૫ જય જય શાંત - ૧૦૭ ભજન કર મન જ છે | ૧૪૬ પરમપદ પ્રેમી ... ૧૦૨ ????? S.S.38 8 ૮૫ 8 8 8 ૧૦૦ 8 8 8 8 For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પh પત્ર ૧૫૪ ૧૫૫ ૧૫૬ ૧૧ પત્ર ૧૪૭ સબ જન ધર્મ - ૧૦૩ ૧૮૬ વીરનર • ••• ૧૩૫ ૧૪૮ સેડહં સેડીં.. ... ૧૦૩ | ૧૮૭ પરમ કૃપાળુ • ૧૩૬-૩૭ ૧૪૮ બેર બેર નહીં... ... છે ૧૮૮ કાકાવલિ ૧૩૮-૩૮,૪૦,૪૧,૪૨ ૧૫૦ સમજ પરી ... .. ( ૧૮૮ સદગુરૂની શિક્ષા - ૧૪ ૧૫ અબ એ સ... .. ? ૧૮૦ અન્તરના અલબેલા . ૧૪૪. ૧૫૧ જીવ જાને મેરી સફલ ૧૦૬ ૧૮૧ સહુ શક્તિના ... ૧૪૫-૪૬ ૧૫૩ કિન ગુન ભરે ... ૧૦૬ ૧૨ જ્ઞાનાનંદી .૧૪૭ ૧૫૪ જેમ બુમતિ જાય . ૧૦૬ ૧૮૩ ચિદાનંદ ... ૧૪૮-૧૪૮ ૧૫૫ સાધુભાઇ અપના ••• ૧૮૪ સ્વામીને સેવક . ૧૫૦ ૧૫૬ અબધુ વૈરાગ્ય બેટા ..... ૧૦૭ ૧૪૫ જીવ આવ્યા છે ૧૫૧ ૧૫૭ અનુભવ આનંદ - ૧૦૮ ૧૬ જગતના ખેલ છે - ૧૫ર ૧૫૮ શૂરાની ગતિ... ... ૧૦૮ ૧૮૭ શાને તું કરે છે માયારે ઉપર ૧૫૮ બહું લાગે ગુણિજન ... ૧૦૮ ૧૮૮ જીવડા પ્રભુ... ••• ૧૫૩ ૧૬૦ વાન સદા સુખકાર ૧૧૦ ૧૮૮ ગાફલ ગવે ... ••• . ૧૬૧ કક્કાવલિ ૧૧૧,૧૧૨,૧૧૩, ૧૧૪ ૨૦૦ સુખ દુઃખ આવે ... ૧૫૫ ૧૬૨ હિંસા કોઇરે જણાવે... ૧૧૫ { ૨૦૧ અમોને તમે .... , ૧૬૩ પ્રેમીઓ બતલાવે .... ૨૦૨ વ્યાપારી વ્યાપારે ... ૧૬૪ આ પ્રભુ ભજનનું ... ૨૦૩ વડવા જરૂર જાવુરે ૧૬૫ હસી હરદમ • • ૨૦૪ ત્રિશલાના જાયારે . ૧૫૮ ૧૬૬ સબસે વીર પ્રભુ ••• ૧૧૭ ! ૨૦૫ વહાલા ત્રિશલાનંદન ૧૫૮ ૧૬૭ છતાં ભૂલી સત્ય ••• ૧૧૮ | ૨૦૬ માનવ ભવ પામી છે. ૧૬ ૧૬૮ ચેતન સ્વારથિ ... ૧૧૯ ૨૦૭ ભૂલી ભવ ભ્રમણા - ૧૧ ૧૬૮ કર તું શ્વાસે શ્વાસે ... ૧૨૦ ૨૦૮ મારૂ મારૂ તમે શું કરે ૧૬૧ ૧૭૦ આતમ નિજ ઘરમાં ... ૧૨૦ ૨૦૮ ભકિત કરો ભગવંત ૧૬૨ ૧૭૧ છવડા હજી અવસર... ૧૨૧ ૨૧૦ પરમ પદ પરમાતમ ગુણ ૧૧૩ ૧૭૨ છવડા હજી જરા - ૧૨ ૨૧૧ જાગીને જે તે જીવડે ૧૬૪ ૧૭૩ મનડા આતમ શું ... ૧૨૩ ૨૧૨ પામર પાણું ન પારખે ૧૬૫ ૧૭૪ કર ચેતન શિવપુર ••• ૧૨૪ ૨૧૩ એવો સદગુરૂ પ્રાણીયા ૧૬૬ ૧૭૫ માહ માયામાં... .. ૧૨૪ { ૨૧૪ સંગ સમાગમ દહીલ ૧૬૭ ૧૭૬ અદ્ભુત તમાશા ૧૨૫ ૨૧૫ જાયછે જાયછે જયછેરે ૧૬૮ ૧૭૭ સુણે સોપાય ... ૧૨૧ | ૨૧૬ નમી જીત બાળ નમે છે ૧૬૮ ૧૭૮ ચેતન ચેતે હવે યા ૧૨૬ ૨૧૭ શાસિદ્ધાચળ નયને નીરખી ૧૬૮ ૧૭૪ દેખો અન્તરમાં આતમાં ૧૨૭ ૨૫૮ રે પૂર્વ પજુસણ આવીયા ૧૭૧ ૧૮૦ અધારે અથડાશેર ૧૨૭ ! ૨૧ દેખો દેહ દહેરાસર માંહિ ૧૭ર ૮૧ સાચા અતર .. ••• ૧૨૮ | ૨૨૦ ભય અનુભવ રમે - ૧૭૩ આ દુનીઆમાં ... ... ૧૨૦ ૨૨૧ ગુરાની ગત શુરા . ૧૭૪ 3 અનુભવ બત્રિશી ૧૩૦-૧૩૧ ૨૨૨ ભિક્ષક હેકર કરે ભવાઈર૧૭૫ જે ચાર દીવસનું... ... ૧૩૩ ] ૨૨૩ ઘટ એજ્યા બિન .. ૧૫ ૫ ચેતાલે તું પ્રાણિયા ... ૧૩૪ ] ૨૪ સુણ નિજ દેશી ... ૧૭૬ For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૬ પત્ર પદ પત્ર ૨૨૫ ગુરૂ વિના કોઈ જ્ઞાન... ૧૭૭ { ૨૪૮ પતિવ્રતા પ્રમદાના. - ૧૮ ૨૨૬ શુષ્કાને શું કરી શકે? ૧૭૭ ૨૪૮ સટ્ટામાં બદો છે... ... ૨૦૦ ૨૨૭ કિછે નિજ ગુરૂ ધટમાં ૧૭૮ ૨૫. સાચી શિક્ષા સમજુ. ૨૦૧ ૨૮ આતમ તવ અનાદિરે ૧૭૮ ૨૫૧ શાણી સ્ત્રીને શિખામણ. ૨૦૨ ૨૨૮ અનંત અનુપમ ..... ૧૭૮ ૨૫૨ શિક્ષા બાલીકાને... ... ૨૦૪ ૨૩૦ પીપળાના ઝાડ પર ... ૧૮૧ ૨૫૩ પિતા કહે છે પ્રેમ પાત્ર ૨૦૫ ૨૩૧ લુંટાતો ધોળે દહાડે... ૧૮૨ ૨૫૪ સદગુરૂ દે છે શિક્ષા - ૨૦૬ ૨૩૨ અજપા જાપે સુરતારે... ૧૮૨ ૨૫૫ સમજુ નરને શિખામણ ૨૦૮ ૨૩૩ આતમારે મન પ્યારા.. ૧૮૩ ૨૫૬ હે લક્ષાધિપતિઓ ૨૧૦ ૨૩૪ આતમદ્રષ્ટિ ... ... ૧૮૪ ૨૫૭ શ્રધાળ ગંભીર શ્રાવક ૨૧૨ ૨૩૫ મનના મનોરથ સર્વ ફળ્યા ૧૮૫ ૨૫૮ સાચી શિક્ષા સાંભળજે ૨૧૪ ૨૩૬ શાંતિ છણેશ્વર. .. ૧૮૬ ૨૫ મૂખની સંગત કોઈ... ૨૧૫ ૨૩૭ ભલા જગ કોઇક ... ૧૮૭ ૨૬૦ અવળો શું ચાલે છે૨૧૭ ૨૩૮ કોઈ એક ગિયો. ... ૧૮૭ ૨૬૧ મુસાફર છવડા .. ••• ૨૧૭ ૨૩૮ અસંખ્ય પ્રદેશ... .. ૧૮૮ . ૨૬૨ સુરવીર સાધુ... ... ૨૪૦ અલખ લહેરો લાગીરે... ૧૮૮ ૨૬૩ પરખ્યાથી પ્રેમી. ... ૨૪૧ અવઘટ ઘાટ ઓળંગી. ૧૮૦ ૨૬૪ ચેતનછ સમજે જુઠી. ૨૨૦ ૨૪૨ ગગન તખ્તપર...... .૧૮૧ ૨૬૫ જેને જોયું ... ૨૧ ૨૪૩ શ્રી સીમંધર સ્વામી... ૧૮૨ | ૨૬૬ રમજે રંગે કૃષ્ણજી.... રરર ૨૪૪ ચરમ જીનેશ્વર... .. ૧૮૪ ૨૬૭ ચેતનજી ચેતે... ૨૨૪ ૨૪૫ અબધુત પક્ષપાત. ... ૧૪૪ ૨૬૮ હવે હું સમજો. . ૨૨૫ ૨૪૬ હમને દુનિયામેં ન ડરેંગે ૧૮૫ ૨૬૮ શ્રી સંખેશ્વર પાર્શ્વછ.૨૨૬ ૨૪૭ સુખદાયક હિત. ૧૮૬ | ૨૧૮ ૨૧૮ For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir मुनिमहाराज श्री बुद्धिसागरजी कृत. पद संग्रह ( भजन संग्रह . ) મ ? ો. શ્રી કેશરીયાજીનુ સ્તવન ૧ કેશરીયા તીથૅ બડા ભારી, ભવિક તુમ પૂજો નરનારી; શરણ એક રૂષભ પ્રભુ ધારી, કપટ એર નિદાકુ વારી. કે॰ સંવત ઓગણીશ બાસઠેમે', વિજાપુરના સધ, દર્શન કરવા નીકળ્યારે, આણી હર્ષ ઉમ’ગ; શાક સહુ ચિન્તાનેવારી, ગણી સબ મિથ્યા જગયારી. કે૦ ૧ કૃષ્ણ પક્ષ છડ માંગલેરે, માસ રૂડા હું પાષ, પ્રથમ જીનેશ્વર ભેટીયારે, પાયા મન સ તાષ; ધર્મ હું ઉપયાગે ધારી, જિનાજ્ઞા જાણી સુખકારી હરિહર બ્રહ્મા તું ખરારે, શિવશંકર મહાદેવ, દેષ અઢારે ક્ષય કયારે, સુરનર કરતા સેવ; ખુદા તુમ એકલગતિ ન્યારી, નિરજન બ્રહ્મ દશા તારી કે૦ ૩ અલવેશ્વર અરિહ ંતજીરે, ચાર અતિશયવન્ત, અજરામર નિમલ પ્રભુરે, સેવે સજ્જન સ ંત; અચલ તુજ જગમાં બલિહારી, જિનેશ્વર જાણા જયકારી કે૦૪ તુદ્ધિ તુહિ તું હું સ્મરૂરે, વ્યક્તિથી હું ભેદ, પિંડમાં પરગટ પેખતાંરે, વર્તે ભેદાભેદ, For Private And Personal Use Only કે ર Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લગી ઘટ રટનાકી તારી, તકી હેવે ઉજિયારી કે. ૫ અલખ અરૂપી તું પ્રભુરે, બુદ્ધિસાગર ધાર, કર્મ શકે છતીએરે, કરી કેશરીયાં સાર; ધરી ઘટ ધ્યાન દશા સારી, લહે ઝટ મુક્તિ વધુ પ્યારી કેન્દ્ર ॐ शंखेश्वर पार्श्वनाथाय नमः સ્તવન. ચરમ જિનેશ્વર અતિ અલસર,સખી હું નિશદિન ધ્યારે પરિપૂર્ણ સ્યાદ્વાદ સ્વરૂપી, સપ્ત ને યેથી વિચારૂરે ચરમ- ૨ ગુણ અનંતા અજ અવિનાશી, કાર્ય ભિન્ન ગ્રહીએ રે, તેમ પર્યાય અનન્તા આતમ, સમયે સમયે વહીએરે ચરમ રે અસ્તિતા પર દ્રવ્યા દિકની, સમયે સમયે અનતિરે ચેતન દ્રવ્ય નાસ્તિતાસ, સત્ય પણે તે વહતિરે ચરમ. ૩ યદિ નાસ્તિતા વત નહીં તે, પર૫રિણામિ હાયરે આત્મ અસ્તિતા પરમાં વર્ત, નાસ્તિ રૂપે અવલેયરે ચરમ ક અતિ નાસ્તિતા સમયે સમયે, આતમ દ્રવ્ય ધરીએરે કર્મ વર્ગણ ભિન્ન વિચારી, નિજગુણતા અનુસરીએ ચ૦ ૫ ગુણ પર્યાય અનન્તા તેથી, ભિન્ન ન આતમ કયારે ભિન્ન ભિન્ન સ્વરૂપે વર્તે, નિર્મલ નિશ્ચય ધારેરે ચરમ ૬ પુર્ણ કર પરમાતમ પ્રમે, મન મંદિરમાં સ્મરીએરે બુદ્ધિ સાગર અવસર પાકર, ભવજલ સાગર તરીએરે ચ૦ ૭ For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી વીરજિન સ્તવન. ૩ વીર જિનેશ્વર વચન સુધારસ, પીતાં અવિહડ પ્રીતજગીરી મિથ્યા પરિણતિ ભ્રમણ ભાગી, સુરતા વીરપદજાયેલગીરી વી. અજ અવિનાશી એટલે અનાદિ, આત્મ સંખ્ય પ્રદેશ પણેરી નિર્મળ શુદ્ધ સનાતન સાશ્વત, પ્રતિપ્રદેશે શક્તિ ઘણેરીવીર૦૨ આતમ વીર્ય અનંતુ ધારક, આવી ભાવ૫ણે જે ગહેરી વીરનામ જિનવરનું જાણે, ઘટ ઘટ શક્તિ નિત્ય લહેરી વી. તિરે ભાવ નિજ શક્તિ પ્રગટે, અસ્તિ નાસ્તિ સ્યાદ્વાદમયીરી અલખ અંગેચર અજરામરવર, વીર વીરતા પ્રગટ ભરી વી. સમયે સમયે નિજરૂદ્ધિ અનતિ, રત્નત્રયી થઈ શુદ્ધ છતીરી ચેતના પરગટ દે ઉપયોગ, વર્ગ રહીત અપવર્ગ ગતિરી વી. પ્રતિ પ્રદેશે કર્મ વર્ગણ, લાગી અનતિ દૂર ગઈરી ષ કારક શુદ્ધાં ઘટ પ્રગટયાં સ્થિતિ સાદિ અનન્ત થઇરી વી. તેહીજ વીરપણું તુજ માંહી, ભ્રાનિત ભ્રમણ દૂર કરીરી બુદ્ધિસાગર ધ્યાતાં પ્રગટે, સત્તા વીર સમાને ખરીરી વીર છે બેધપત્રમ્ નિર્મલ ક્ષાયિક ચેતના, ચિદાનન્દ ગુણધામ, આતમસો પરમાતમા, અનન્ત ગુણ વિશ્રામ. સમય સમય નિજ રૂપમેં, શક્તિ અનન્ત સદાય, વિશે નહિ કે કાળમાં, ચિદૂઘન ચેતન રાય. શેય ત્રિકાલિક વસ્તુનું, ભાસન નિજમાં થાય, ઉત્પત્તિ સ્થિતિ વ્યય તણું,સત્તા નિજ વરતાય. For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શેાધક શેાધે અન્યકાં, અસત્ ન ઉપજે ભાઇ, ઉપાદાન ષટ્ કારકા, ઘટ ઘટમાં વતાઇ, ચિત્ત સ્થિર ઉપયાગતા, લાગે નિજપદ માંહ્ય, અવર કાય ભાસે નહિ, નિશ્ચય ચરણ તે ત્યાંય. જ્ઞેયરૂપ ભાસે સહુ, જ્ઞાન ગુણનું કાજ, દર્પણમાં અવભાસતા, ઉદાસીનતા રાજ. ખાવે પીવે સહુ કરે, પણ તદ્દરૂપ ન થાય, યિક ભાવે ભાગ પણ, ભિન્નપણું વર્તાય. વિધટે શ્રેણિ વિકલ્પની, અથવા જો વર્તાય, તાપણું તેથી ભિન્ન તે, ભેદ જ્ઞાન ત્યાં પાય. કરા કલ્પના 2,0 પણ, અગમ્ય નહિ કાય, સાઽહુ· સાહ· ધ્યાનથી, ભેદ ભાવ મીટ જાય. શાસ્ત્રો પણ શાક્ષી ભરે, જ્યાંથી પ્રગટત્યાં એહ, સિદ્ધાચલ સમરા સદા, નિશ્ચય ગુણ ગણગેહ. અસંખ્ય પ્રદેશી આતમા, યાવા ગાવા ભાઇ, અનુભવિએ ભાગળ્યું, એ પદ સ્થિરતા લાઇ. ક્ષણ ક્ષણ માંહિ સમરીએ, આત્મ સદા સુખદાય, આતમરામે મત રમે, રૂદ્ધિ સબ પ્રગટાય. સદ્દગુરૂ સંગત હીનતા, બાહ્યાચાર પ્રધાન, અન્તર દૃષ્ટિ શૂન્યતા, બહિરાતમે પદ સ્થાન. જેને જેવી યાગ્યતા, જાણે તેવુ' જીવ, સમજી સત્ય સ્વરૂપમાં, રમજો વિ સદીવ. શ્રી શાન્તિઃ રૂ. For Private And Personal Use Only ૧૦ ૧૧ ૧૨ ૩ ૧૪ Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બેધપત્રમ. બગડે તે સુધરે નહીં, સુધરે નહિ તે બગડે; આપોઆપ સ્વભાવમાં, મૂરખ મનતે ઝગડે. શુદ્ધ સ્વરૂપી ચેતના નિશ્ચય ભાવે ભળે, આપોઆપ સ્વભાવમાં પરમાતમ પદ મળે. જેનું હશે તે ભગવે સ્થિરતા એહવી જડે, આપોઆપ સ્વભાવમાં પરપરિણતિ ત્યાં રડે. શુદ્ધબુદ્ધ અવિનાશિની શ્રદ્ધા શુદ્ધિ કરે, બેલે ચાલે સહુ કરે પણ નહિ ભૂલથી ફરે. અમૃત આસ્વાદ્યા પછી કોણ છાશ આભડે, અનુભવ વાતે અટપટી તે પાત્રતામાં પડે. અસ્તિ નાસ્તિ સત્તામયી ધ્રુવ આતમ તે તું સ્મરે, ભિન્ન નથી તેથી કદી ફેગટ કયાં તું ફરે. ધ્રુવની તારી તેથી યારી અનેકાતથી કરે, ક્ષાયિક શુદ્ધ સ્વરૂપ પામી અજરામર થઈ ઠરે. વસ્તુ તારી પાસે છે પણ શોધતાં તે મળે, સદગુરૂના સંગ ગે મહેનત લેખે વળે. ભરે, ૭ श्री आनंदघनजी कत. શ્રી વીરજિન સ્તવનમ વિર જિનેશ્વર પરમેશ્વર જ, જગજીવન જિન ભૂપ; અનુભવ નિત્ત ચિત્ત હિત કરી, દાખે જાસ સરૂ૫. વાર. ૧ જેહ અંગેચર માણસ વચનને, જે અતી બ્રિયરૂપ; For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનુભવ મિત્તે વીગતે શક્તિસ્યું, ભાખે તાસ સ્વરૂપ વીર નય નિક્ષેપે જેહ ન જાણીએ, નવી જીહાં પ્રસરે પ્રમાન; શુદ્ધ સ્વરૂપે બ્રહ્મ તે દાખવે, કેવલ અનુભવ ભાણ. વીર. ૩ અલખ અગોચર અનુપમ અર્થને, કુણુ કહી જાણે ભેદ સહજ વિશુદ્ધશું અનુભવ વર્ણજે, શાસ્ત્રને સઘળાં ખેદ.વી.૪ દીસી દેખાડી શાસ્ત્ર સવે રહે, ન લહે અગોચર વાત; કારજ સાધકબાધક રહીત એ,અનુભવમિત્ત વિખ્યાત.વો. ૫ અહ ચતુરાઈ એનુભવ મિત્તની, અહો તસ મિત્ત પ્રતીત; અંતરજામી સ્વામી સમીપતે, રાખીમિત્તશું રીત. વીર. ૬ અનુભવ સંગેરંગે પ્રભુ મીલ્યા, સકલ ફલ્યા સવીકાજ; નિજ પદ સંપદ જે તે અનુભવે, આનંદઘન મહારાજ. વી૦૭ શ્રી આનંદઘન કૃત. પાર્શ્વજિન સ્તવનમ્. પ્રણમું પદ પંકજ વાસના, જસ વાસના અગમ અનુપરે; માહે મન મધુકર જેહથી, પામે નિજ શુદ્ધ સ્વરૂપરે. પ્રણ૦ ૧ પંક પલંક શંકા નહી, નહી ખેદાદિક દુઃખ દોષરે; ત્રીજા અવંચક જોગથી, લહે અધ્યાતમ સુખ પિષરે. પણ ૨ દુરીત દશા દૂરે ટળે, ભજે મુદિતા મૈત્રી ભાવ, વરતે નિત્ય ચિત્ત મધ્યસ્થતા, કરૂણામય શુદ્ધ સ્વભાવ.મ.૩ નિજ સ્વરૂપ સ્થિર કર ધરે, ન કરે પુદગલની ખંચરે; સાખી હોઇ વરતે સદા, ન કદા પરભાવ પ્રપંચરે. પ્રણ- ૪ સહજ દશા નિશ્ચય જગે, ઉભગે અનુભવ રસરંગરે રાચે નહી પરભાવસ્યું, નિજભાવસ્યું રંગ અભંગરે. પ્ર. ૫ નિજ ગુણમેં સબ ગુણ લખે, ન ચખે પુદગલની રેખરે; For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખીર નીર વિવર કરે, એ અનુભવ હંસસુ ખિરે. પ્રભુ ૬ ભિધિકલ્પ ચેય અનુભવે, અનુભવ અનુભવની પ્રીત; અવર ન કબહુ લખી શકે, આનન્દઘન મીતપ્રતીતરે. પ્ર. ૭ શ્રી શાતિઃ રૂ. શ્રી શાતિજિન સ્તવનમ્ શ્રીશાન્તિ જિન અલખ અગોચર દીનાનાથ દયાળુ, દિનમણિ દીને દ્વારકા દીનપર કરૂણે કરજે કૃપાળુ મેરા સ્વામી રે ભવ પાધિ તરે. કેધ કપટથી મનડું મેલું આડું અવળું ભટકે, તુજગુણ ધ્યાન કરતાં સાહિબ સટક દઈને સટકે, મેરા ૨ મેહ પ્રમાદે આયુષ્ય ગાળું લીધાંવૃત નવી પાળુ, ડહાપણના દરિયામાં ડુલી દીધું સસ્વર તાળું. મેરા કે દુનીયાદારી દુર ન કીધી પાપે કાયા પછી, દગા પ્રપન્યો નિશદિન કરતાં બની ભારે દેવી. મોરા. ૪ સાચા સાહિબ નિરખી નયણે શરણ ગ્રહયું સુખકારી, દેષને ટાળી પાપ પંખળી થાશું નિજગુણ ધારી. મારા પ સેવા ભક્તિ નિશદિન કરશું તુજ આણા શિર ધરશું બુદ્ધિસાગર અવસર પાકર અજરામર થઈ ઠરશું. મેરા દ. અ, દ, ભ, For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પદમ્ ૯ Acharya Shri Kailassagarsuri Gyanmandir જરા જુએ અન્તરમાં તપાસીરે, જ્યાં શાભેછે આત્મ પ્રકાશી; જ્ઞાન રાજાને ક્રિયાદાસીરે,એક અવિનાશીને એકછે વિનાશી. જ્ઞાન યાદ્દાને ક્રિયા છે કટારી, જ્ઞાન શાશ્વત પદવાશી; જ્ઞાન દિવાકર ક્રિયાપતંગીયુ,દૃષ્ટાન્ત વિશ્વવિલાસીરે. જરા ૧ વિના આતમજ્ઞાન ક્રિયાએ ઘડેલા દેખી આવતઙે હાંસી, સમજણુ બિનશું કરશેબિચારા,ગળે છે પેાતાને તે ફાંસીરે,જ જ્ઞાની ગીતારથ શાસન ધારી,જ્ઞાને સકળ સુખરાશી, બુદ્ધિસાગર પદ જ્ઞાનીનાં સેવા, હું તાજ્ઞાનિને દઉર્દુ શાબાશીરે જ શ્રી શાન્તિઃ ॥ પે ! શ્રી આનધન પમ્ ૧૦ કયારે મુને મળશે મારા સત સનેહી; સંત સનેહી સુરિજન પાખે, રાખે ન ધીરજ દેહી. કયારે ૧ જગ જન આગળ અંતર ગતની, વાતડી કરીએ કહી; આનંદધન પ્રભુ વૈદ્ય વિયેાગે,કિમ જીવે મધુમેહી. કયારે ર O પદમ્ ૧૧ અરે જીવ શીદને કલ્પના કરે—એ રામ. અનુભવ આતમના ો કરે, તદા તું અજરામર થઇ રે; દેહ દેવળમાં ઉંધ્યા દેવને, ઘડી નહિ સુખ રે; સુરતા ધંટે ઉંધ ભાગે, જાગે દેવ દુઃખ હરે. તદાતું ૧ ત્યાગે ન જલ જ્યૂ' માછલુ` ભાઇ, તેમ ગુણ્ નિજ વરે; For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એલખ અવિડ આતમાની, દશા કબુ નહિ ફરે. તદા॰ ૨ પાર્શ્વમણિ સમ ધ્યાન તારૂ, સિદ્ધ બુદ્ધતા વરે; પરમબ્રહ્મ સ્વરૂપ પામી, નામ રૂપ નહિ ધરે. ગાડીમાંહિ બેશીને ઝટ, ચાલજે નિજ ધરે; સારથી મનડુ અશ્વ ઇન્દ્રિય, સાચવે સુખ સરે. તદા ૪ છેલ્લી બાજી જીતી લે ભાઇ, માયાથી શીદ મરે; બુદ્ધિસાગર ચેત અટપટ, ચેતના કરગરે. શ્રી શાન્તિઃ રૂ. વિદ્યાપુર For Private And Personal Use Only તદા૦ ૩ તાજ ૧૨ ૧ શ્રી યશોવિજયજી કૃત પદમ્ દેખાભાઇ મહાવિકલ સ’સારી, દુખિત અનાદિ મેહુકે કારણ, રાગદ્વેષ ભ્રમ ભારી દેખા હિસારમ્ભ કરત સુખ સમજે, ૠષાબાલ ચતુરાઇ; પરધન હેરત સમર્થ કહાવે, પરિગ્રહ વધત બડાઇ. દેખા ૨ વચન રાખે કાયા દ્રઢ રાખે, મિટે ન મન ચપલાઇ; યાતે હેાત એરકી એર, શુભ કરણી દુઃખદાઇ. જોગાસન કરે પવન નિરાધે, આતમદૃષ્ટિ ને જાગે; કથની કથત મહન્ત કહાવે, મમતા મૂલ ન ત્યાગે. આગમવેદ સિદ્ધાન્ત પાઠ સુણે, હિંચે આઠમદ આણે; જાતિ લાભ કુળ બલ તપે વિદ્યા, પ્રભુતા રૂપ બખાને. ૪૦ ૫ જડશું રાચે પરમપદ સાધે, આતમશક્તિ ન સુજે; વિનય વિવેક વિચાર દ્રવ્યકા, ગુણ પાય ન બુજે. દેખાવ ૬ જસવાલે જમ સુની સન્તાપે, તપવાલે તપ ગુનવાલે પરગુણક દાખે, મતવાલે મત પેાખે, પે; દેખા ૩ દેખા ૪ દેખા ક Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુરૂ ઉપદેશ સહજ ઉદયામત, મેહ વિકલતા છું; શ્રી વિજય સુજસવિલાસી, અચલ અક્ષયનિધિ છૂટે. દે૦ ૮ શ્રી શાન્તિઃ રૂ. છે પદમ છે અરે જીવ શીદને કલપના કરે-એ રાગ. ૧૩ જીવડા ઘાટ નવા શીદ ઘડે, પલકની ખબર તને નહિ પડે; માયાથી મસ્તાન થઈ એરે, દુર્ગતિ રડવડે; સદગુરૂને સંગ કરે ભાઈ, મારગ સાચે જડે. પલક. ૧ જે ઘરે ગડીયાલ વાજે, નેબત ગડગડગડે; તેહ ઘરે જે કાગ ઉડે, ગીધયુથ અડવડે. પલકત્ર ૨ મહ મદિરા પીને મર્કટ, કૂદી છાપરે ચડે; મનડું મર્કટ થાયવશાતે, મુક્તિપુરી જઈ અડે. પલક ૩ કર પ્રીતિ પરમાત્મા સાથે, ફોગટ કયાં આથડે; બુદ્ધિસાગર આત્મધ્યાને, તુજને નહિ નડે. પલક૪ – ૫ વિજાપુર છે છે પદ. || રાગ ઉપરને. મુરખ મન મારૂ મારૂ શીદ કરે, ફોગટ ભવભ્રમણ કરતા ફરે, તાર ધાર્યું થાતું હોય તે, ઈછાવિણ કેમ ભરે; પાપની પેઠે ભરીને પાપી, મરી નરક અવતરે. ફેગટ ૧ મરણ કાળ જબ આવે પાસ તબ, હાય હાય ઉચ્ચરે; હાથ ઘસતાં જાત પરભવ, ઠામ કદી નહિ કરે. ફેગટર માંદ્યની રૂદ્ધિ તારી પાસ જાણું, ભ્રમણ ભાઇ પરિહરે, બુદ્ધિસાગર આત્મધ્યાને, વંછિત કારજ સરે. ફોગટે. ૩ – એ શાંતિ . વિ For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૧ Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૬. મન સામાનલિનીએ જીવા ગારખ–એ રાગ. ૧૫ નિર્ભય ૨ નિર્ભય ૩ નિર્ભય દેશનારે વાસી આતમ, પડે શું માયા જાળમાં, અસંખ્ય પ્રદેશી દેશતારેા, નિરાકાર ગુણવાનજી; જરા મરણુ નહી દેશમાં તે, નિશ્ચલ સુખનુ ટાણુ, નિર્ભય૰૧ રાગ રોગ વિચાગ નહી જ્યાં, મમતાને અભિમાનજી; પ્રતિ પ્રદેશે સુખ અન ંતુ, સમતા અમૃત પાન. જ્ઞાન ગુણથી દેશમાં નિજ, ભાસે સર્વ પદાર્થ; નિત્ય અવિચલ દેશ તારા, શુદ્ધ એ પરમાર્થ. ન્યાતિમાંહી ન્યાત પ્રગટે, કરતાં દેશનું ધ્યાનજી; અનુભવવાશી એળખ્યાતા, આવ્યું નિજ પદભાન. નિર્ભય ૪ ભમા શું માયા દેશમાં ભાઇ, નહી જ્યાં સુખને લેશ; બુદ્ધિસાગર ચેતી લ્યેા ભાઇ, પામી અવસર બેશ. નિર્ભય ૫ શ્રી શાંતિઃ । વિ ફ્ ! પદ. k રાગ ઉપરના નિર્ભય બ્રહ્મરૂપી તું સદા છે, શોધતા કયાં અન્યમાં ઉપાદાન કારણ થકી, નહી ભિન્ન તુ` કેા કાલમાં, શુદ્ધ મારગ આળખીને, ઉવટ મારગમા ચાલ, ઝાંઝવાના પાણી જેવી, જીડી માયા અલજી, ભ્રમણામાં ભુલી વાલમ, ધુળી શિરમાં ડાલ. સુરજ વાદલ વીટીયેા પણ, કદી નહીં બદલાયજી ધ્યાન વાયુ ચાગે તારૂ, શુદ્ધ રૂપ પ્રગટાય. આપા આપ વિચાર હુંસા, સાહ' સાહું ધ્યાન ક બુદ્ધિસાગર આતમાસા, શુદ્ધ બુદ્ધ ભગવાન. ઇતિશ્રી શાંતિઃ શાંતિઃ શાંતિઃ વિધાપુર ૬ નિર્ભય દ નિર્ભય૦ ૭, નિર્ભય૦૩ નિર્ભય ૪ For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ પદ. ૧૭ સાધુભાઇ સમરસ અમૃત પીવા, જન્મ જરા મરણાદિક વારી સાદિ અનત સ્થીતિ જા. અસ્તિ નાસ્તિ સ્યાદ્વાદ સ્વરૂપી, અનેકાંત મત ગુણપર્યાય સ્વરૂપ વિચારી, આતમ દ્રવ્યે રમજો, પંચ દ્રવ્યથી ભિન્ન વિચારી, પર ઉપયોગ ન દીજે; પક્ષાષ્ટક સાહુ પદ સમા, અનહદ આનંદ લીજે. સાધુ॰ ૩ ચાર નિક્ષેપે ચરણ વિચારી, નિજયદ સ્થિરતા કીજે; ભય ચંચલતા પર ગ્રાહકતા, તેથી દુર રહીજે. સાધુ ૪ પંકજ જલથી રહે જેમ ન્યારૂ, તેમ પર પુગદલ ન્યારે; અંતર દ્રષ્ટિ સદા સ્થિરતામાં, સે પરમાતમ પ્યારે; સાધુ૦ ૫ નિર્મલ નિશ્ચય નિત્ય નિયામક, સાતનયે જેRsજાણે; બુદ્ધિસાગર આતમરાયા, સે ચઢતે ગુણહાણે, ઇતિ શ્રી શાંતિઃ વિજાપુર સાધુ ૬ For Private And Personal Use Only સાધુ ૧ સમજ, સાધુ૦ ૨ પ. ૧૮ અનુભવ આતમાની વાત કરતાં, લહેરી સુખની આવશે; રાગી નહીં તું ભાગી નહીં તુ, જાડે નહીં તલભાર; દેહમાં વસીયા માયા રસીયા, અનુપયેાગે ધાર. અનુભવ૦ ૧ તુજથી સહુ શોધાય વ્હાલા, આદિ નહીં તુજ અંતજી માયામાં મસ્તાન થઇ તું, લાખચારાશી ભમત, અનુભ॰ ૨ પરસ્વભાવે ભાન ભુલી, ડા નહીં એક ડામજી; Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩ પાદ હેઠળ રૂદ્ધિ પરગટ, દેખે નહીં દુઃખ ધામ. અનુભવ૩ દૈવ સાહિબ રીઝીને તને, આપી નરની દેહજી; સાધ્ય સિદ્ધિ સાધીલે તું, માગ્યા વરસ્યા મેહ. અનુભવ છે સેaહું ડહં ધ્યાન લાગે, જાગે આતમ જોતજી; બુદ્ધિસાગર ભાનુ પ્રગટે, થાય ભુવન ઉોત. અનુભવ. ૫ વિજાપુર પદ, અલખ દેખમેં વાસ હમારા, માયાસે હમહે ન્યારા; નિર્મલ જ્યોતિ નિરાકાર હમ, હરદમ હમ ઘુકાતારા. અ૦૧ સુરતા સંગે ક્ષણ ક્ષણ રહેણા, દુનીયાદારી દૂર કરણું; સહંજાપકા ધ્યાન લગાના, મોક્ષ માહાલકી નિસ્સરણું અ૦ ૨ પઢના ગણના સબહી જુઠા, જબ નહીં આતમ પિછાના વરવિના ક્યા જાન તમાસા, લુણબિન ભેજનકું ખાના. અ૩ આતમજ્ઞાન વિના જન જાણો, જગમાં સઘળે અંધિયારા સદગુરૂસંગે આતમ ધ્યાને, ઘટભિંતરમે ઉજીયારા. એલખ૦ ૪ સબસે ન્યારા સબ હમમાંહિ, જ્ઞાતા શેયપણા ધારે, બુદ્ધિસાગર ધન ધન જગમે, આપ તેરે પર તારે. અલખ૦૫ ઇતિશ્રી શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ વિશે પદ, દેખભાઈ મહાવિકલ સંસારી-એ રાગ. ૨૦ અનુભવ આતમ વાત કરીએ, સદગુરૂ સંગે જ્ઞાન વિચારી. પરપરિણતિ પરિહરીએ અનુભવ૦ ૧ મારૂ તારૂ ૫રમાં માની, ભવ જલધિ કેમ તરીએ, પ્રતિ પદેશે કર્મ વર્ગણ વાર અનંતિ વરીએ, અનુભવ ૨ For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ આચ્છાદિત આતમની રૂદ્ધિ, ભુલે ભવજલ દરીએ, ઉત્પત્તિ સ્થિતિ વ્યયને વિચારી, અંતર દષ્ટિ ધરીએ. અનુભ નયનિક્ષેપે આતમ જાણી, કઠિન કર્મ નિર્જરીએ; બુદ્ધિસાગર અચળ મહોદય શાશ્વતશિવપદ વરીએ, અનુભવ ઇતિ શ્રી શાંતિઃ શાંતિઃ શાંતિઃ વિશે છે પદમ્ | ૨૧ નગુરાને સંગ નેકીજેરે સંગતથી ગુણ જાય. નગુરા, કેળાની સંગત થકીરે વાસ કણકને જાય; ગંગાજલ જલધિ મળ્યું રે તુરત ગુણ પલટાય. નગરાને ૧ સડેલ પાનના સંગથી, શુભ પાન વિણશાય; કાગ સંગથી હંસતેરે મૃત્યુ અવસ્થા પાય. નગુરાને ૨ સંગત જેવી પ્રાણીનેરે તે તે થઈ જાય, વેશ્યાની સંગત થકીરે વિષયે મન લલચાય. નગુરા૩ સત્ય તત્વ સમજે નહીરે, સત્ય માર્ગ અજ્ઞાન આપ મતિએ ચાલતારે, બુદ્ધિ હીન નાદાન, નગુરા સંગત તેની વારીએ કરીએ સદગુરૂ સંગ; શાસ્ત્રોથી પણું સંગનેરે, ચલ મજીઠ સમરંગ. નગરા. ૫ પ્રેમે સંગતિ પારખીરે કરીએ મને વિશ્વાસ; બુદ્ધિસાગર ટેકથીરે, રહીએ સશુરૂપાસ, નગુરા૬ ઇતિ શ્રી શાન્તિઃ વિશે For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૫ Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૪. ૧૨ સુગુરાની સગત કીજેરે, સંગતથી ગુણ થાય.-સુગુરા૦ પાર્શ્વમણિના સંગથીરે, લેાહ તે સાનુ થાય; ઇયળ ભમરી સગથીરે, ભમરીનુ પદ થાય. સુસંગતથી ગુણ વધેરે, દાષા દૂરે જાય; ભ્રાન્તિ ભ્રમણા સહુ ટળેરે, સત્યરૂપ પ્રગટાય. ભ્રમણામાં દુનીયા ફરેરે, માને દુઃખમાં સુખ; સ્વપ્ન સુખલડી ભક્ષતાંરે, *ચાંથી ભાગે ભુખ, યથામતિ રૂચિ થકીરે, જેવી સંગત થાય; તન્મયવૃત્તિ ફેરથીરે, શુદ્ધ જ્ઞાન ન ગ્રહાય. દુર્લભ દેવારાધનારે, દુર્લભ સદ્ગુરૂ સેવ; સદ્દગુરૂ સેવન ભક્તિથીરે, પામેા અમૃત મેવ. જેની જેવી ચાગ્યતારે, તેવા આપે બાધ; બુદ્ધિસાગર સેવીએરે, સદ્દગુરૂની કરી શેાધ શ્રી શાન્તિઃ રૂ. ૫ વિ॥ સુગુરા ૪ સુગુરા૦ પ સુગુરા૦ ૬. સુગુરા॰ ૧ સુગુરા ૨ સુગુરાo ૧૬. સાથે સાથે સારી રેનગુમાઇ. ૨૩ પરવર ભટકત સુખ ન સ્વામી,વિનતિધાર મુજ અંતર્યામી પરવર For Private And Personal Use Only કાલ અનાદિ ભટકયા વ્હાલમ, સ્વપ્નામાં પણ સુખ ન દીઠું, અશુદ્ધ પરિણતિ કારજ એસબ,ભ્રાન્તિથી મનમાને મીઠુ, પ ઢાળ અનાદિ પડયા નવી કુટે, નિર્મલ નિજધન ચેારા લુટે, આત્મિક સહજ સ્વભાવે પાવે, ચેતન શક્તિ સહજ વિખુટે. પ. Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૬ ક્ષાયિક પન્ચક લબ્ધિ ભાગી,યાગી પણ જે સહેજ અયાગી સ્થિતિ સાદિ અનન્ત વિલાસી, આવિભાવે જીદ્દ પ્રકાશી. ૫૦ ધ્યાતાં નિમલ ધ્યાન પ્રભાવે,નિજધર સાહિબ ક્ષણમાં આવે; બુદ્ધિસાગર અવસર પાકર, ધ્યાનાનન્દી પદ નિજંગાવે. પર૦ શ્રી શાન્તિઃ રૂ ૫ વિધા Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૬. ૨૪ અવ૦ ૨ અવધૂત અનુભવ પદ કાઇ રાગી, દૃષ્ટિ અન્તર જસજાગી. અ. જલ પંકજવત્ અન્તર ન્યારા, નિદ્રા સમ સંસારા; હંસ ચન્ધુવત્ જડચેતનકુ’, ભિન્ન ભિન્ન કર ધાર્યા. એવ૦ ૧ પુદગલ સુખમે કબહુ ન રાચે, ઉદયક ભાવે ભાગી; ઉદાસીનતા પરિણામે તે, ભાગી નિજધન યાગી. ક્ષાાપામિક ભાવ મતિશ્રુત, જ્ઞાને ધ્યાન લગાવે; આપહિ કી આપ અકત્તા સ્થિરતાએ સુખ પાવે. અવ૰ ૩ કારક ષટ્ ઘટ અન્તર શેાધે, પરણિતિક રાધે; બુદ્ધિસાગર ચિન્મય ચેતન, પરમાતમ પદ બાધે. શ્રીશાન્તિઃ રૂ. ૫ વા અબ ૪ પ૬. ૫ અરે જીવ શીદને કલ્પના કરે-એ રાગ. સુખ દુઃખ ભોગવવાં જીવ પડે, કર્યું દૈવ ક્ષણમાં આવીને અડે, કનક કાર પ્રાપ્ત કરવા, કાઇક દ્વીપ સચરે; વહાણમાંહિ બેશી જાતાં, અર્ધ પન્થમાં મરે. એક પિત્તાના પુત્ર બેને, જનની સાથે જણે, કર્યુ For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭ એક નિરક્ષર મૂર્ખ રહે, જ્ઞાની જગ એક ભણે. કર્યું. ૨ લુએ આબા કેરી લેવા, કેઇક ઝાડે ચડે; આયુષ્ય અવધિ આવી હોય તે, પલકમાંહિ પડે. ક. ૩ થનાર હોય તે થાય છવડા, શીદને કલ્પના કરે; બુદ્ધિસાગર આત્મધ્યાને, વાંછિત કારજ સરે. કર્યું૪ શાન્તિઃ રૂ. | વિ છે પદ. નહિ અલખ લખ્યા કબુ જાવેરે, કઈ અનુભવી મનમાં ભાવે; મન વાણું કાયાથી ન્યારા, નિરાકાર નિધોરા; જાતિ લિંગ વચન નહિ જામે,સેહિ સાહિબ દિલપ્યારારે..૧ સ્યાદાદ સત્તાએ પુરા, કેઈન વાતે અધુરા; . કાયરસેં તે રહેવે દૂરા, પામે ચિદઘન જનજે શૂરારે. કોઈ ૨ ભેદ જ્ઞાન રવિ અત્તર પ્રગટે, મેહ તિમિર સહ વિઘટે; આતમ તે પરમાતમ રૂપે, ઈયળ ભંગ કર્યું ચટકેરે. કેઈ. ૩ સદગુરૂ સંગે અમૃત પામી, રેગ શેગ સહુ વામી; બુદ્ધિસાગર નિર્ભય ખેલે, ધ્યાને સદા નિમીરે. કેઇ૪ " શ્રી શાન્તિઃ રૂ. વિશે પદ. - ર૭. સાધુ ભાઈ અલખ નિરજન સેaહું પન્ચભૂતથી ન્યારા વર્ત, પૂછે અત્તર કેહં. રૂપાતીત સ્વરૂપી પરગટ, રૂપરૂપ પ્રકાશી; સહજ સ્વભાવે સમતા ધારી, અત્યાનંદ વિલાસી, સાધુ ૨ * KU: ૩૭ • સાર્થ૦ ૧. For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮ સબ રૂદિ ઘટ અંતર તેરા, ખજત મિટત અધેરા; અગમ પંથકા વાસી હંસા, શું માને જગ મેરા સાધુ ૩ અનેક એકમાંહિ સમાવી, સ્થિર દૃષ્ટિથી ધ્યા; નિર્મલ નિર્ભય નિશ્ચય નિરખી, આપોઆપ સુહાવે. સાધુ- ૪ એક મિલ્યા તબ સબકુ છાંયા, દુર્ઘટ ઘાટ ઓળંધી; બુદ્ધિસાગર નિર્ભય ખેલે, સમતાનંદ તરંગી. સાધુ પ પદ છે વિ છે ૨૮ સાધુભાઇ ધ્યાન સમાધિ વરીએ, આત્મ સમાધિ પાકર પ્રેમ ભવ જલધિકું તરી જે. સાધુ૧, અસંખ્ય પ્રદેશી આપો આપે, સ્થિર ઉપગે ભાસે; સ્વમદશામ સંસારે તબ, મનડું કબહુ ન વાસે. સાધુ- ૨ બાહિર વાસકું ત્યાગી અતર, શુદ્ધ વાસમાં વસીએ; અખેદ પ્રવૃત્તિ નિર્ભયરૂપે, કરતાં લેશ ન ખસીએ. સાધુ ૩ અનુભવ દર્શન દૃષ્ટા પામી, વીરલાસ વિકાશે; સહજ સ્વરૂપી રૂપારૂપી, જ્ઞાતાશેય પ્રકાશે. સાધુ- ૪ જો લે અંતર તત્વને ધ્યાવે, ત્યાં લૉ સુખ નહિ પાવે; અંતર શોધી બધી પદ નિજ, સત્યાનન્દ કહાવે. સાધુ- ૫ નામ યોગથી કાજ ન સીજે, યું સાહિબ કયું રીઝે; સદગુરૂસંગે રહીએ નિશદિન, અનુભવ પ્યાલા પીજે.સાધુ ૬ ષદ દનકા ઝઘડા ભેદી, થાવે ચિદઘન વેદી; છેદી કર્મષ્ટકકા ઝગડા, કબહુ હેવત ખેદી. સાધુ ૭ બું પૂજે આતમ પદકું, ભેગી પણ તે અભેગી; બુદ્ધિસાગર શિવપદ સાધે, તે નિશ્ચયથી યોગી, સાધુ૮ શ્રી શાન્તિઃ રૂ. છે ઈડર છે For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાધુભાઈ સમય સુધારસ પીજે, અત્તર આતમ હીરે પરખી, સુખકર તેહ ગ્રહ જે. સાધુ૧ શુદ્ધ સ્વરૂપે રૂપારૂપી, નિત્યા નિત્ય વિલાસી, પર યુગલથી ન્યારો વર્તે, કાલોક પ્રકાશી. સાધુર અતર અખય ખજાનો ભારી, વર્તે છે સુખકારી, લક્ષ્ય લગાવી લેવો ભાઈ, સમજે નરને નારી. સાધુ 3 વેદક આતમ પણ નહિ વક્તા, અનુભવ અંતર ધારે, ખેલે આતમ આપ સ્વભાવે, તે હવે ભવપારે. સાધુ ૮ જો સમજે તે સમજી લેને, મળીયું ઉત્તમ ટાણું, જેવું ઉત્તમ પસ ખાણું, તેવું શિવ વહુ આણુ. સાધુ ૫ નિજ પદવાસી તું વિશ્વાસી, હે તું ગુણગણું રાશિ બુદ્ધિસાગર તમ ધ્યાને, ઝગમગ જ્યોત વિલાસી સાધુ ૬ (ઇડર) પેદ. ૩૦ એણુપેરે ધ્યાન ધરીને, ઘટ અન્તર એણીપેરે ધ્યાન ધરી –હે . મનકર વશમે ને તનકાર કબજે, આતમરૂપ સમરી જેરે હેજી; આસન મારી આશા મારી, સમતાભાવ વરી જે. ધટ. ૧ સ્થિરઉપગકરી થાવોનરમાંહિલા,ચિતારમાંનવીદી જે રહેજી અસંખ્ય પ્રદેશી પરમાતમસે, પિતાના પર રીજે. ઘટ૦ ૨ જિનકેમદીન થાયગ્રહ્યુંનિજ પદતબ,ઝગમગતિ જગાવે રેહજી બુદ્ધિસાગર નિર્ભય દેશી, સમજે તે નર પાવે. ઘટ૦ ૩ છે શ્રી શાન્તિઃ રૂ. (ઈડર) For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પદ. ૩૧ એણુપેરે પ્રભુ સમરીજે, ઘટ અન્તર એણીપેરે પ્રભુ સમરી રે હેજી. Bધ કપટ કયાથી અળગા, રાગ દ્વેષ દૂર કીજે, હે જી; ચિત્તવાળી પરમાંથી પ્રેમ, અન્તર સુરતા દીજે. ઘટ૦ ૧ અલખ અરૂપી અજરામરહરદમ,સ્મરતાંદીલઉજીયારીરે, હજી ધ્યાન કરંતા ત્રિભુવન સાહિબ, આપે શિવસુખ ભારી. ઘટ૦ ૨ અનુક્રમે યોગાભ્યાસ કરીને, જીવ શિવરૂપતા પારે, હેજી; બુદ્ધિસાગર સમજે તેને, ભવ ભ્રમણ દૂર જાવે. ઘટ૦ ૩ શાન્તિઃ રૂ. (ઈડર) પદ. ૩૨ ગુરૂ વિના કઈ તત્વ ન પારે, ભટકત દેશદેશે; જ્યાં ત્યાં ગુરૂની બુદ્ધિ ધારી, વન્દન કરવા દોડે; કુગુરૂને સંગ કરીને, ફેગટ માથું ફેડે. ગુરૂ ૧ ધળું તેટલું દૂધ ગણીને, નિજબુદ્ધિથી ચાલે; આક ગદૂધ ભેદ ન જાણે, ચાલે ડાક ડમાલે. ગુરૂ ૨ અન્તર તત્વ વિના જગ મૂઢા, ગુરૂનું નામ ધરાવે; ભેળાજન ભરમાવી પિત, દોડી દુરગતી જાવે. ગુરૂ૦ ૩ સદગુરૂ શ્રદ્ધાવિણ આ જગમાં, કબુ ન આવે પારે; જ્યાં ત્યાં જાવે ત્યાં તે તે, એ મૂરખને ધારે. ગુરૂ૦ ૪ આતમજ્ઞાની સદ્દગુરૂ કેરા, ધરે મનમાં વિશ્વાસ બુદ્ધિસાગર આપસ્વભાવે, થાવે સદગુરૂ દાસા. ગુરૂ ૫ છે શ્રી શાન્તિઃ રૂ. છે (વિજાપુર) For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ પદ( રાગ ધીરાને ) 33 દુનીયા૦ ૧ દુનીયા ૨ દુનીયા છે દીવાનીરે, તેમાં શુ ંતું ચિત્ત ધરે, જોને જરા જાગીરે, માયામાં મુઝી શાને ફરે; દુનીયાદારી દુઃખ કરનારી, દષ્ટિ ફેરે ફેર. જેવી દૃષ્ટિ તેવા તું છે, સમજે નહિતા અન્ધેર; માયાના બાંધ્યા જીવારે, કારજ કાજે કરગરે. દુનીયા જીતી નહિ જીતાશે, તેમાં રાખે ચિત્ત, જશ અપજશમાં મનો વર્તે, તા નહિ થાય પવિત્ત; જગતભાન ભૂલેરે, કારજ સહુ સહેજે સરે. ઘડીમાં સારે। ઘડીમાં ખાટેા, દુનીયા બેલે બેલ, ખાટાને સારા કાઇ કહેવે, કાણુ કરે તસ તાલ; સમજીને સા રહેવું?, કરશે જેવુ તેવુ ભરે. સ્વમા જેવી દુનીયાદારી, દર્પણમાં મુખ છાય, આત્મવિના પુદ્ગલમાં ખેલે, સુખ કદી નહિ થાય; સમજો સમજી શાણા, ચિદ્ઘન અથી શાન્તિ વરે. દુનીયાં૦ ૪ સાથી ન્યારા ચિત્ત્વન પ્યારા, અંતર આતમ લેખ, પરમાતમ પરગઢ પાતે તું, શુકલ ધ્યાને દેખ; બુદ્ધિસાગર સમજીરે, વળજો ચિદાનન્દ ધરે. દુનીયા ૩ ॥ પેથાપુર ॥ અનુભવી આવારે, અનુભવ વાત કરી, માયાની ભૂલ ભાગીરે, દેખાડે શિવમાર્ગ ખરે; ચરમ નયણથી મારગ જોતાં, મારગ નાવે હાથ, બાહિર નયણે મારગ જોતાં, ભૂલ્યા ત્રિભુવન નાથ. For Private And Personal Use Only દુનીયા ॥ પદ ॥ ( રાગ ધીરાને ) ૩૪ દુનીયા ૫ Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨. માયાની મેજ મારીરે, તેને હવે અપહરે. અનુભવી ૧ ભૂલ્ય મુલ્યો ભવમાં ભારે, ખરે દીવસ અંધાર, અંધારે અથડાણો જ્યાં ત્યાં, લાખ ચોરાશી મજાર; આડે એવળે દડરે વીનંતડી દીલ ધરે. અનુભવી. ૨ ખાવું પાવું મન નવી ભાવે, સમજું તોપણ મૂઢ, મુજ મન કે ન તુમ વિણ જાણે, એ અંતરનું ગુઢ;. ગપ્પા હાંકી ગાયેરે, કારજ મુજ કોન સર્યા. અનુભવી ૩ જ્યાં ત્યાં જાઈ પૂછું તુજને વીરલા જાણે તુજ, તુજ વિણ મંદિર શુંનું લાગે, પાડે ન કેઈજન સુજ; કગુરૂએ ઘેરે અજ્ઞાને હું લડથડા. અનુભવી ૪ એનુભવીએ અનુભવ આપે, અંતર નયણે દેખ, બુદ્ધિસાગર અગમ પન્થમાં, સરખા આતમ લેખ; સદ્દગુરૂના સગેરે, મુકિત સુખ સહેજે વરો. અનુભવી. ૫ ( પેથાપુર ) પદ, ૩૫ અજ્ઞાની અથડાણ, સત્ય નવી સમજી શકે પોતાની હઠ પકડીરે, મનમાને તેવું બકે. અજ્ઞાની સત્ય ન શેઠું અંતર નયણે, જડમાં માને ધર્મ ધર્મ મર્મને ખ્યાલ કરે નહિ, બાંધે ઉલટાં કર્મ; અંધારું અજવાળેરે, કહો કેમ ટકી શકે. અજ્ઞાની૧ જાનડીયા જેમ વરવિના તેમ, જ્ઞાની વિના ગ્રંથ; નાક વિના જેમ મુખ ન શોભે, અનુભવી વિણ તેમ પંથ; છીપ રૂપા જેવીરે, આગેથી જોતાં ચકચકે. અજ્ઞાની ૨ આપમતિ ત્યાં યુક્તિ ખેંચી, મતની તાણુતાણ, કરતા કર્મ વધારે લેકે, સાત નાના એજાણ; જ્ઞાનીની આગળ આવીરે, કહો કેમ કરી ટકે. અજ્ઞાની ૩ એચી, મને એ જાણી ૩ For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભૂલે કહેતાં ભૂલ ન ભાગે, પ્રગટે જે ઘટજ્ઞાન, ત્યારે જમણા બ્રાનિત ભાગે, આવે આતમ સાન; બુદ્ધિસાગર બધેરે, અંતર સૂર ઝગમગે. અજ્ઞાની. ૪ - રાગ ઉપરને– પદ / પેથાપુર | જ્ઞાનીની સંગ સારીરે સમજજે નરનારી, જંગમ કપ વલ્લિરે, જ્ઞાનની સંગ નિરધારી, પત્થર પત્થર રત્ન ન હોવે, યુગે યુગે નહિ દેવ; ઠામ ઠામ નહિ કલ્પવૃક્ષ ભાઈ, ત્યું જ્ઞાન ગુરૂ મેવ, પાપ પલમાં કાપેરે, દેખાડે સિવપુર બારી. જ્ઞાની૧ ઘટમાં પરમાતમ દેખાડે, શાશ્વત સુખ ભંડાર, અનુભવ શાને સ્થિરતા આપે, ભય ચર્ચલતા વાર; વાસના વિષ વારીરે, આપે પદ અનહારી. જ્ઞાની- ૨ પાર્શ્વમણિથી પણ ચઢીયાતા, જ્ઞાની સદ્ગુરૂ સન્ત, અર્પે આતમરૂપ બબર, કરી મિથ્યાત્વને અંત; મિથ્યા ટેવ વારીરે, શુદ્ધ પદે ચિત્ત ઠારી. જ્ઞાની. ૩ મહાતીર્થ મહાદેવ મહેશ્વર, કરે જ્ઞાનિની સંગ; આપોઆપ સ્વરૂપે વર્તે, પામી અનુભવ રંગ; બુદ્ધિસાગર બધેરે, અંતર ઘટ ઉજિયારી. જ્ઞાની ૪ ( પેથાપુર ) રાગ ઉપરનો-– પદ / ૩૭ પત્થરના ના બેશરે, તરનાર કેણીપેરે રે, તેલ આશા રેતીરે, પીલે કહો કેમ સરે; જલે વલે માખણ અર્થે, તેતો નિષ્ફલ જાય, અજ્ઞાનિ કુગુરૂની સંગે, તવ કશું નજણાય; For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪ અંધાને દે અંધેરે, ઠામ કેણુપેરે ઠરે. પત્થર ? બાવળીયાને બાથ ભરે પણ, સરે ન કાર્ય લગાર, ઢાંની કદી પાન ન બનશે, ખર લીંડે પાપડસાર, જોઈને તમે જે જોરે, કુગુરૂઓ ઘરેઘરે પત્થર૦ ૨ ખારા જલથી તૃષા ન ભાગે, કુચકા ભલે ભુખ, જુઓ વિચારી મનમાં સમજુ, ઉલટું થાવે દુઃખ; સડેલ શડની સંગેરે, કહે કોઈ કેમ સુધરે. પથર૦ ૩ આતમ કર્મ સ્વરૂપ ન જાણે, કારણ કાર્ય સ્વરૂપ, ગુણ પર્યાય દ્રવ્ય નહિ જાણે, તે શું ટાળે ધૂપ; તાડ વૃક્ષ છાયારે, તાપ કેણી રીતે હરે. પથર૦ ૪. ભિક્ષક ઘરમાં હસ્તિ બાં, ખાવે શું ખરાક, બુદ્ધિસાગર એણુપેરે બેલે, કુગુરૂ છે નાપાક; સુગુરૂને સેરે, પચમીગતિ પ્રાણુંવરે, પત્થર૦ ૫ ( પેથાપુર ) ||| પદ II ૩૮ તાવ સ્વરૂપી અલખ બ્રહ્મ તું, પરમાતમ પરગટ પોતે ઘટમાં વશીયે માયાવશથી, જડમાં નિજને શું ગતે. તત્વ અજરામર અવિનાશી અરૂપી, આંખ મીચકર અવધારે ૨ટની અવિહડ પદની લાગે, તો હવે ઘટ ઉજિયારે. ત. ૨ અવિચલ અસંખ્ય પ્રદેશી આતમ, ચિદઘન ચેતન તું પ્યારે. નિત્યા નિત્ય સ્વરૂપી જ્ઞાતા, અને કાન્ત મત નિરધારે તત્વ. ૩ પરમેષ્ટિમય પરગટ પોતે, સમજ સમજ આતમદેવા. બુદ્ધિસાગર પ્રેમ ભાવથી, કરવી તેની રીલ સેવા. તસ્વ. ૪ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ (ઈડરગુફા ) For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૫ Acharya Shri Kailassagarsuri Gyanmandir ॥ પઢ || ૩૯ પ્રભુજી તુમ દરશન સુખકારી, તુમ દાનથી આનંદ પ્રગટે, જગજન મગલકારી. પ્રભુજી ૧ તપ જપ કિરિયા સચમ સંર્વ, તુમ દર્શનને માટે; દાન ક્રિયા પણ તુજ અર્થે છે, મળતા નિજધર વાટે, પ્રભુજી. ૨ અનુભવ વિષ્ણુ કથની સહુ ફીકી, દર્શન અનુભવ ચેાગે, ક્ષાયિક ભાવે શુદ્ધ સ્વભાવે, વર્તે નિજગુણ ભેાગે. પ્રભુજી ૩ દેશ વિદેશે ઘરમાં વનમાં, દાહ પામીજે; દાન દીઠે દૂર ન મુક્તિ, નિશ્ચયથી સમજે. ચેતન દર્શન સ્પર્શન ચેાગે, આન ંદ અમૃત મેવા; બુદ્ધિસાગર સાચા સાહિબ, કીજે ભાવે સેવા. પ્રભુ૦૦૪ પ્રભુ ૫ શ્રી શાન્તિઃ રૂ( અમદાવાદ. ) અજપાજાપે સુરતા ચાલી-એ રાગે. પદ. ૪૦ સ્વમા જેવી દુનીયાદારી, કદી તારી થાનારી; સ્વમા. ૨ દૃષ્ટિ ખાલકર દેખા હંસા, મિથ્યા સબ જગકી યારી. સ્વમા.૧ દર્પણમાં પ્રતિ બિમ્બ નિહાળી, શ્વાન ભ્રાન્તિથી બહુ ભસ્યા જીડીમાયા જીડી કાયા ચેતન તેમાં બહુ ધસ્યા. નિજ છાયા ગ્રૂપજલમાં દેખી, કુદી પે સિહ પા; પર પેાતાનુ માની ચેતન, ચાર ગતિમાં રડવડયા. સ્વમા. છીપામાં રૂપાની બુદ્ધિ, માની સૂરખ પસ્તાયા, જડમાં સુખની બુદ્ધિ ધારી, જ્યાં ત્યાં ચેતન બહુ ધાયા. સ્વમા.૪ For Private And Personal Use Only 3 Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કુટુમ્બ કબીલો મારા માની, કીધાં કર્મો બહુભારી; અંતે તારૂ થશે ન કોઈ, સમજ સમજ મન સંસારી. સ્વમા. ૫ જમ્યા તેતે જરૂર જાશે, અહીંથી અંતે પરવારી; સમજ સમજ ચેતન મન મેરા,બુદ્ધિસાગર નિરધારી. સ્વમા. ૬ – – (અમદાવાદ) છે પદ II રાગ પૂર્વને. અલખ અગેચર નિર્મ, દેશી, સિદ્ધ સમોવડ તું ભારી, અનુભવ અમૃત ભેગી હંસા,અકલગતિ ધ્રુવતા તારી.એલખ. ૧ અસંખ્ય પ્રદેશે દૃષ્ટિ દેકર, શ્વાસે શ્વાસે ઘટજાગે, સ્થિરતા સમતા લીન પામી, દરે પરણિતિ ત્યાગો, અલખ ૨ ભેદજ્ઞાનથી ભાવે ભવિકા, આતમ રત્નત્રયી સ્વામી, અભેદ દૃષ્ટિ અંતરલક્ષી, થા શિવપદ સુખરામી. અલખ ૩ ભાગ્યદશા પૂરણ જસ હવે, આતમ ધ્યાને મેન લાગે; બુદ્ધિસાગર ધન્ય નારાજગ, પ્રણમો સો દીલરાગે. અલખ ૪ – ( અમદાવાદ ) રાગ પ્રભાતિચાલ, ૪૨. એંસા સ્વરૂપ વિચારો હંસા, ગુરૂગમ શૈલી ધારીરે. એંસા પુદગલ રૂપાદિકથી ન્યારે, નિર્મલ સ્ફટિક સમાને રે; નિજ સત્તાહિકાલે એખડિત, કબહ રહેનહિ છાનેરે. . ભેદજ્ઞાન સૂર ઉદયે જાગી, આતમ ધંધે લાગેરે, સ્થિર દૃષ્ટિ સત્તાનિજ ધ્યાયી, ૫ર ૫રિણમતા ત્યારે. એંસાર કર્મ બન્ધ રાગાદિક વારી, શકિત શુદ્ધ સમારી, ઝીલ સમતા ગંગા જલમેં, પામી ધ્રુવકી તારીરે. એંસા For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૭ નિજગુણ રમતા રામ ભયા જબ, આત્મારામ કહાયારે, બુદ્ધિસાગર શેાધા ઘટમાં, નિજમાં નિજ પરખાયારે, એ’સા ૪ ( અમદાવાદ. ) ॥ ૧૪ ॥ ૪૩ Acharya Shri Kailassagarsuri Gyanmandir પરમપદ પરખેતા સુખ મળે, અનાદિદુઃખની ભ્રાન્તિ ટળે શુદ્ધ રૂપે ભળે ચૈતના, નિજધન નિજમાં મળે, સાધ્ય લક્ષી આતમાં થઇ, અકલ પણે નિજ કળે, પરમ ત્યાગી થઇને ત્યાગી લેતું, અવસર આવ્યા ફળે, બુદ્ધિસાગર જાગતાં ઘટ, કર્મનુ શું વળે. વિજાપુર. પરમ ૨ ॥ સ્તવન | ૪૪ વીર. ૨ વીર પ્રભુ વ્હાલાહે મારા, લાગે મનમાં અતીશય પ્યારા વીર, ત્રીશલા નંદ નરે નાણી, પાંત્રીશ ગુણથી શાભે વાણી. વીર ૧ દુનીયા દારીને ત્યાગી, આતમ ગુણશુ પ્રીતી લાગી. વીર ત્રીશે વર્ષેરે દીક્ષા, લીધી. જગજન કરવા શીક્ષા. કૈવલ કમળારે પામ્યા જન્મ જરારીક દુખડાં વામ્યા. વીર. બુદ્ધિસાગરરે સેવા, ભાવે કરતાં શીવ સુખ મેવા, ( અ, *. ભ. ) વીર. ૩ For Private And Personal Use Only પદ ૪૫ માયા ન મૂરખ તારીરે, શું માને મારી મારી; મારી મારી કરતાં તારી, ઉમર સહુ પરવારીરે. માયા ને તારી માયા. રાવણ સરખા રાજા ચાલ્યા. ચાલ્યા ર ક ભીખારીરે. માયા ન તારી માઢ. Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮ જેની હાકે ધરણીધરૂજે, તે પણ ચાલ્યા હારીરે. માયા ન તારી. માયા. ૧ ડહાપણુના દરિયામાં ડુલી, શિરપાર ધુલી ડારી રે; માયા ન તારી માયા. કપટ કળામાં કાળે થઇને, મારી પેટ કટારી રે. A. માયા ન તારી માયા. ૨ નિર્દય નફટ નાગો થઈને, કીધી ચરી જારીરે; માયા ને તેરી માયા. દળા પ્રપંચે પાખંડમાંડી, દોડો નરકની બારીરે. માયા ન તારી માયા. ૩ અભિમાનના તેરે કુલી, વાત કરી તકરારી રે; માયા ન તારી માયા. વાત વાતમાં લડી પડ્યોતું ધર્મ ન દયે ધારીરે. માયા ન તારી માયા. ૪ નિંદામાં નિશદિન શરો થઈ, દોષ કર્યા તે ભારી રે; માયા ન તારી માયા. સંતની સંગત કદી ન કીધી, પાપીથી પ્રીતિ પ્યારી રે. માયા ન તારી માયા. ૫ લાલચુ લંપટ લુચે બની , કરી કુસંગી યારી રે; માયા ન તારી. માયા. ભજન પ્રભુનું ભૂલી તે ધર્મિસંગ નિવારીરે. - માયા ને તારી. માયા. ૬ જ્ઞાનની વાત ન મનમાં ગમતી, મારી ઘેબર ઘારીરે; માયા ને તારી માયા. કેગટ મમતામાં કુલીને, ઉમર આખી હારીરે. માયા ન તારી. માયા. ૭ For Private And Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચેતે ચેતો ચિત્તમાં ચટપટ, સમજે નરને નારી; માયા ન તારી માયા. આંખ મિચાએ કશું ન હાથે, જાવું સો વિસારીરે, માયા ન તારી માયા. ૮ કરજે પરમામશું પ્રીતિ, ગુરૂ સેવા ઉપગારી રે; માયા ન તારી માયા. બુદ્ધિસાગર ધમીજનની હું જાઉ બલિહારીરે. માયા ન તારી માયા. ૯ અમદાવાદ. | શાંતિઃ | પદ. પરખીને લેજે નાણરે, આ આવ્યું ઉત્તમ ટાણુ. ટૅટે કરતાં તુરત વારમાં, આવે જમનું આણુરે. પરખીને, ૧ હે હે કરીને હસ્તાં આવ્યું, પરભવનું પસ્તાનુંરે, પરખીને. ફુલણ ફાંફાં મારે શુંતું, પડતું રહેશે ભાણુરે. પરખીને. ૨ શું મસ્તાનો થઈને મહાલે, ચાલ્યા લાખ નવાણુંરે. પરખીને. મેહમાયાના વશમાં થાતાં, પડયું ઝાઝમાં કાણું પરખીને. ૩ માથે કાલ ઝપાટો વાગે, ઉઘણ શું ઉંધાણું રે. પરખીને. થાતાં મેંદી આળસને તું, નર્કનું પામેલહાણુંરે પરખીને. ૪ પ્રભુને પ્રેમે કદી ન ભજતાં, દુઃખ વાદળ પથરાણરે, પર. જન્મ જરાનાં દુઃખડાં ટાળે, તે તને જોગી જાણુંરે, પર. ૫ હાહા કરતાં વાગાળે, આત્મિક ધન ભૂલાણું. પરખીને. બુદ્ધિસાગર ચેત ચતન, અંતર ગા ગાણુ. પરખીને ૬ – ( અમદાવાદ ) For Private And Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦ પદ–રાગ મરાઠી સાખી.. ૪૭ જાગો જોગી અલખ સ્વરૂપી, પૂર્ણનન્દ વિલાસી; નિજ પદમાંહિ વાસ તુમારે, જ્ઞાતા સેય પ્રકાશી, ખેલો આતમરે અવસર આવ્યો સારે, જુગ જુગ તુહિ મને પ્યારે--ખેલો ચિદઘન શુદ્ધ સ્વરૂપે સેહે, મુનિજનનાં મન મેહે, દિનમણિ ત્રણભુવનમાં તું છે, પોતે પિતાને બેહે. ખેલ અન્તર ધન પરખીલે તારૂં, સારામાં જે સારું; તન્મય વિશ્વાસી થા તેનો, પ્યારામાં જે પ્યારું. ખેલ ભૂલી દુનીયાના ડહાપણને, વળજે એણી વાટે; ઉધીશ નહિ તું અગમપથમાં, માલ છે માથા સાટે. ખે હાથે નહિ તે સાથે કરવું, અભુત એહ તમાસા: પામ્યા અનન્તા પામે તેને, તે પદ ના તું પ્યાસા. ખેલેટ ચિન્તામણિ નિર્ધનના હાથે, તે કબહુ ન ચડશે; માને મનમાં જેતે આવ્યું, પરભવ માલુમ પડશે. ખેલ ચઉટામાં મીસરી વેરાણી, કીડી કળાથી ખાવે કુંજર તેને ગ્રહી શકે નહિ, યોગ્યતાએ સહુ પાવે. ખેલ જેના માથે સદગુરૂ નહિ છે, નગુરા ભટકે ભારે બુદ્ધિસાગર આત્મ ઉજાગર, સદગુરૂ તરે ને તારે. ખેલે . – પેથાપુર, પદ. અરે જીવ પામર પ્રાણુંરે, તારૂં કબુ ન કઈ થાશે, સ્વારથનું સગપણ જગમાં સી, જ્ઞાની એમ પ્રકાશે. અરે For Private And Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧ સાંજસમે જેમ પ`ખી ટાળુ, ભેગું બેઠું ભાવે; વ્હાણું વાતાં નિજનિજ પથે, એકલડાં સહુ જાવે. અરે ૨ સંધ્યાની વાદળીયા જેવુ, જીઠું માયા જાળું; ર તેમાં રખડી મરતાં નાહક, સાર કરશે! નહીં ભાળું. અરે ૩ ખાટુ' માટુ' કરીને માન્યું, રહે ન અંતે છાનું; અલખ ખલકમાં સાચા સમજી, ઝાલા તેહનુ બાનુ. અરે ૪ નરભવ દુર્લભ પ્રાણી પ્રેમે, કર પરમાતમ પ્રીતિ; સાચા સાહિબ સત્ય સુાર્ડ, ટાળે ભવ ભવ ભીતિ. અરે પ ખટપટ લપટ ઝટપટ ત્યાગી, પરમાતમકુ ધ્યાવા; બુદ્ધિસાગર શાશ્વત સુખડાં, સહેજે સતા પાવા. અરે૦૬ શાંતિઃ શાંતિઃ શાંતિઃ <%*>• For Private And Personal Use Only અમદાવાદ. પ. ૪ પરમ પ્રભુ ઘટ અંતરમાં ભાવા, ગાવા માવા વધાવા. પરમ. પિડે પરમાતમ વસીયા તસ, પૂજા શુદ્ધ રચાવેા; સમતા જલથી પ્રક્ષાલા વિભુ, તન્મય ત્યાં થઇ જાવા. પરમ. ૧ ભાવ દયા ચંદનથી અચા, સદગુણ પુષ્પ ચઢાવા; ક્ષાચીક સમકિત ધૂપ કરા વળા,જ્ઞાન દીપક પ્રગટાવેલ. પર. ૨ ક્ષાચીક ચરણના સ્વસ્તિક કરીએ, અનુભવ નવેદ્ય ધરીએ; આવિભાવે આત્મિક ગુણફળ, ધરતાં મંગળ વરીએ. પરમ. ૩ સામગ્રી પૂજનની પામી, પૂજે અંતરયામી; Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩ર પૂજક પૂજ્યપણું પ્રગટાવી, હાવે ચિદ્યન સ્વામી, પરમ૦ ૪ ગુણસ્થાનક ચેાથુ... પામીને, ક્લ્યા પૂજનનો લ્હાવા; બુદ્ધિસાગર પૂજન અર્થ, ન મળે અવસર આવે., પરમ૦ ૫ ઇતિશ્રી શાંતિઃ શાંતિઃ શાંતિઃ For Private And Personal Use Only અમદાવાદ. ॥ ગુરૂપદે શા ૫૦ ગુરૂ ગમથી ભાઇ જ્ઞાન ગ્રહેા તુમ, ગુરૂ દેવતા ગુરૂ દીવેા; ગુરૂ આંખાને ગુરૂ છે પાંખા, ગુરૂ ગીતારથ જગ દીવા. ગુરૂ૦ ૧ ગુરૂ કૃપાથી જ્ઞાનજ પ્રગટે, વિધટે મિથ્યા મલ ભારી; ચિરંજીવ જો ગુરૂ ગીતારથ, બુડતાં બેડલી તારી. ગુરૂ ૨ દેવ ગુરૂ દે! ખડે દેખકર, વન્દેો કિસકુ' પહેલા ભાઈ; ઉપકારી ગુરૂ બંદન પહેલા, સતજનાએ દીયુ બતાઇ. ગુ૦ ૩ ગુરૂ દેખી વંદન કરવુ, નમ્ર વચનને ઉચ્ચરવુ; હાથ જોડકર સુણા દેશના, ગુરૂ વિનયે મનડું ધરવુ. ગુરૂ૦ ૪ સમકિત દાયક સદગુરૂ દર્શન, વિધિયે કરો નરનારી; પ્રણાંતે પણ ગુરૂની આણા, લાપેા નહિ હિમ્મત ધારી. ગુરૂ૦ ૫ જેના માથે સદગુરૂ નહીંતે, નગુરા દુઃખ લહેશે ભારી; સેવા ગુરૂને જ્ઞાનજ અર્થે, સમજ સમજ મન સ’સારી, ગુરૂ૦ ૬ ગુરૂની ભક્તિ કરજો પ્રેમે, શ્રદ્ધા મન લાવી સારી; બુદ્ધિસાગર વા સદગુરૂ, હું જાવું તસ બલીહારી. ગુરૂ૦ ૭ ઇત્યેન શાંતિઃ શાંતિઃ શાંતિઃ અમદાવાદ. Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩ છે પદ છે પ. તારે આતમરાય મહાશય તારો આતમરાય; કાદવમાં મણિ ખરડાય છે, સ્વચ્છ કરે ચિત્તલાય; મહા આતમ હીરે ઝળકે તે, જે ઘટની માંય. મહા. ૧ સત્ય સનાતન સુખને દાતા, આપોઆપ કહાય; મહા જેની શક્તિ પાર વિનાની, સાધનથીતે સધાય. મહાશય૦ ૨ જગદીશ્વર જગનાથ જયેજગ, જ્ઞાન થકી પર ખાય; મહાર જેની સેવા અમૃત મેવા, જન્મ જરા દૂર જાય. મહાશય ૩ ગુણ પર્યાયને ધારક ભાજન, સમયે સમયે થાય; મહાવ પરમાતમ છે, નિશ્ચય નથી, ઇયાવે તે સુખ પાય. મહાર વ્યવહારે શુદ્ધ વર્તે તદર્થ, ક્ષણ ક્ષણમાંહિ સદાય; મહાકારણે કાર્ય મહાદય સિદ્ધિ, બુદ્ધિસાગર ગુણ ગાય. મહા૫ શાંતિઃ શાંતિઃ શાંતિઃ પેથાપુર. છે પદ ને રાગ મરાઠી સાખી, મૂરખ જીવડા કાંઈ ન સમજો, પાપ કીધાં કઈ ભારી, તપ જપ દાન ક્રિયાદિક છેડી, કીધાં તે ચોરી જારી; અબ ચેતેરે ચિત્તમાં ચતુરવિચારી,છડી આ દુનીયાદારી અબ કે કોઇની સાથે ન આવે, તન ધન જુઠ કહાવે; નાહક મમતા તેમાં રાખી, નરક નિગોદ જાવે. અબ૦ ૨ કીધાં વાર અનન્તિ સગપણે, લાખચોરાશી ભટકી; શરૂ તેમાં વળ્યું શું વેતન, લાલચ માંહિ લટકી. અબ For Private And Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માયાનાં વિષ વૃક્ષ વાવે, આવે ફળતા નઠારાં; પ્યાર કરતાં જગમાં પરગટ, થયાં જન દુખિયારાં. અબ૦ ૪ આતમ તે પરમાતમ દેહે, છે પ્રીતિ તસ સાચી; . આત્મ સમાવડ કાઇ નથી જગ, રહેજે તેહશુ રાચી. અ૦ ૫ અલખ પન્થમાં અજબ તમાસા, કાઇ ન કોઇકા દાસા; બુદ્ધિસાગર અવસર પાકર, ધર આતમ વિશ્વાસા. અબ ૬ પેથાપુર. પ૬. રામ મરાઠી સાખી. ૫૩ મારા૦ ૩ જોઇ જોઇને જોઈ મેં લીધું, મનડુ નિશ્ચય કીધું; દુનિયામાં સ્વાર્થનું સગપણ, કારંજ કાંઇ ન સિંધ્યું; મારા આતમરે સત્ય તુદ્ધિ એકલા, તુદ્ધિ ગુરૂ તુદ્ધિ ચેલા. મા.૧ આ સંસારે જડમાં રાચી, વિષયા રસમાં માચી, ભૂલ્યા, ભટકા, અટકા લટકયા, ગણી માયાને સાચી. મેા.ર શાથી શાસ્ત્રીને સારજ કાઢયા, સૂત્ર સિદ્ધાંત વિચારી; સત્ય સ્વરૂપી તત્વમસિ તુ, નિરાકાર સુખકારી. મન વાણી કાયાસે ન્યારા, ગુણુ અનન્તા ધારા, પરમેશ્વર પરગઢ પાતે તું, ટળતાં કર્મ વિકારા, અદ્ભૂત યોગી નિજગુણ ભાગી, કૈવલ જ્ઞાન પ્રકાશી, અન્તર ધનના રાજા તું છે, તુજમાં મક્કા કાશી, સામગ્રી સહુ પામ્યા હંસા, જાવે અખશુ' ભૂલી; બાજીગરની બાજીસમ જગ, અન્ત ધૂલકી ધૂલી. ભરદરિયે તે વહાણુ હંકાર્યું, શિવપુર જાવા ધાર્યું; ભૂ તે! ભટકીશ ભવમાં તું, નક્કી નશીબ પરવાર્યું, મા, મારા૦ ૪ મેારા॰ પ મારા ૬ For Private And Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩ આ અવસર યુક ન ચેતન, આપોઆપ તરગા બુદ્ધિસાગર આત્મ ઉજાગર, ધ્યાને કાર્ય સફેંગા. મારા ૮ પેથાપુર, છે પદ છે ૫૪ છે સમતાએ આત્માને આપેલા ઉપાલભ્ય સુગુણ સનેહા સ્વામિ મહેલે પધારે, વિનતડી અવધારે, કૃપાળુ, મહેલે પધારે. શેરીએ શેરીએ સ્વામી કુલડાં બીછાવું, તારણે નવીન રચાવું. કૃપાળુ. ૧ વ્રત નિયમ કરી શરીર શેષાવું, લુખાં અલુણ ધાન્ય ખાવું, કૃપાળુ તારા માટે હું તે તીરથ કરતી, ફાવે તે ડુંગર ફરતી. કૃપાળo ૨ દીવાની થઈને મેં તે દુનિયામાં એન્યા, માયાના દરિયા ડેન્યા, કૃપાળુ પીંપળાને પાણી મેં તે પ્રેમથી રેડયાં, રૂપિયાને પ્રેમથી તેડચા, કપાળુ. ૩ માલાના મણકા હું તો નિશદિન ગણતી, ગ્રન્થને પ્રેમથી હું ભણતી, કૃપાળુ ત્યાગી થઈને મેં તે ચીવર ચાગ્યાં, ભીક્ષાનાં ભેજન માગ્યાં. કૃપાળ૦ ૪ વનવાસી થઈને મેં વાવાંબર પહે, ચિનતાએ મન મારું ઘેટું For Private And Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્યાં ત્યાં જવું હું ત્યાં તે શૂન્ય ભાસે, દુઃખ હું કહું કેની પાસે. કૃપાળુ. ૫ લાખ ચોરાશી છવાયોનિ હું ભમતી, જન્મ જરા દુઃખ ખમત, કૃપાળું; ચાર ગતિમાં મારી લાજ લુંટાણું, દુષ્ટોએ જ્યાં ત્યાં તાણું. કૃપાળુ. ૬ મારી હારે કોણ ચઢશે પ્રીતમજી, બેલ્યામાં રાખું હવે શરમ શી, કૃપાળુ; મેટાના ઘરની મારી લાજ લુંટાય, તેમાં ફજેતી તારી થાય. કૃપાળું ૦ ૭ ઘરણી વિના તમે વેશ્યાના સંગી, એઠું ખાઇને થયા ભંગી, કૃપાળુ; વિષયના સાલા અમીમાનીને પીધા, વેશ્યાએ હાલ બે કીધા. કૃપાળુ. ૮ સમજે તે સમજણ છેલામાં છેલી, ગઈ વેળા ન આવે વહેલી, કૃપાળુ; નાને બાલુડા નથી પારણે સૂતે, જેથી સમજતો નથી હું તે, કૃપાળુ૯ વાંક ગુન્હા શે મારે આવ્યા, વૈરી વેશ્યાએ ભમાવ્યો, કૃપાળું; સુખ અનન્તુ ઘરમાં ન દીઠું, વિષ્કાએ ભૂંડ અને મીઠું. કૃપાળુ. ૧૦ વેશ્યા તો નારી કદી થાશે ન તારી, વૈરિણી દુખ દેશે ભારી, કૃપાળુ For Private And Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭ મુખે મીઠી ને મન રાખે છે કાતી, ફેલી ખાધી તારી છાતી. કૃપાળુ ૧૧ ઘણું કહેતાંરે મને આંસુડાં આવે, શરમ તને શીદ નાવે. કહો તે સ્વામિજી હું વૈરાગણ હેવું, કહો તે નિશદિન રેવું. કૃપાળુ ૧૨ નિર્દય થઈ તમે સામુ ન જુવે, પિતાની પત તેમાં ખુઓ, કૃપાળુ; આવી ઉલટ તમે કયાંથી? રાખી, કયા ભગતે તે ભાખી. કૃપાળુ ૧૩ દુષ્ટચોરોએ તમને પકડીને લુંટયા, કષ્ટ આપીને ખૂબ ફૂટયા, કૃપાળુ જાગીને જુઓ જરા આંખ ઉઘાડી, દૃષ્ટિને દોષ દૂર કાઢી. કૃપાળ૦ ૧૪ પાયે પડીને એમ વિનતિ કરૂં છું, ધ્યાન સદા હું ધરૂ છુ, કૃપાળુ બેલે બેલે ને હવે ઉત્તર આપે, ચરણ કમલમાં થાપ, કૃપાળુ ૦ ૧૫ ભાન લાવીને હવે સ્વામિજી બેલે, પ્રેમથી અત્તર ખેલે સુગુણ મારી તે મારી. બાળ અને મેં ફેગટ ગાળે, ભાવી ટળે નહિ ટાળ્યો, સુગુણું. ૧૬ આડે મારગે પ્રાણપતિ પધારે, વહાલી સ્ત્રી તેને વારે, સુગુણી; For Private And Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૮ આજે તે તારી સેવા બજાવી, ફરજ સતીની બજાવી, લ, સુગુણું. ૧૭ વેશ્યાને સંગ હવે કરૂ ન શાણી, સંગત બુરી મેં જાણી, સુગુણી; સમતાના સંગે એમ સ્વામિજી આવ્યા, તત્વ રમણતામાં ફાવ્યા. સગુણ૦ ૧૮ ગુણ ઠાણે ચોથે સ્વામિજી ચડીયા, વેશ્યાના હાથ હેઠે પડિયા અન્તરમાં જુઓ વિચારી, ભેદ દૃષ્ટિ થઈ ભિન્નતા બધી, લીધું સત્યજ ઘટ શેધી, અન્તરમાં. ૧૯ ક્ષાયિક ભાવે નિજ ઘરને તપાસી, શાનથી કીધું પ્રકાશી, અન્તરમાં ક્ષપક એણિએ મહેલે ચડંતા, ક્ષાયિક લબ્ધિ વરંતા, અત્તરમાં ૨૦ શક્તિ વ્યક્તિ ઘટ અતર જાગી, સુખ વિલાસે મહાભાગી, અતરમાં પુદગલ સંગ નિવારી સમયમાં, તન્મય રૂપ શુદ્ધ પામે. અન્તરમાં ર૧ આતમ નર નરનારી સમતા સંચાગ, ભેગવે શાશ્વત ભેગ. અતરમાં મળી સમય લેખે એમજ આવે,. બુદ્ધિસાગર શિવ દાવે. અન્તરમાં રર પેથાપુર. For Private And Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૯ ૫૪. પૃષ ચેતન અનુભવ રંગ રમીને, આગમ દેાહન અનુભવ અમૃત યેાગી અનુભવ રીજે; અનુભવ અમૃત વલિ સરખા, અનુભવ કેવલ ભાઇ, અનુભવ શાશ્વત સુખ સહેાદર, ધ્યાનતનુજ સુખદાઇ. ચે૰ ૧ અનુપમ અનુભવ વર્ણન કરવા, કાન સમર્થ કહાવે; વચનાગાચર સહજ સ્વરૂપી, અનુભવ કાઇક પાવે. ચેતન૦૨ અનુભવ હેતુ તપ જય કિરિયા, અનુભવ નાત ન જાતિ; નયનિ ક્ષેપાથી તે ન્યારા, કર્મ ણે ધનધાતિ. ચેતન૦ ૩ વીરલા અનુભવ રસ આ સ્વાદે, આતમ ધ્યાને ચેગી આતમ અનુભવવિણ જે લેાકેા, શિવ સાધે તે ઢાંગી. ૨૦ ૪ અનુભવ ચાગે આતમ દર્શન, પામી લહત ખુમારી; બુદ્ધિસાગર સાચી વ્હાલી, અનુભવ મિત્તસુ યારી. ચૈતન૦ ૫ અમદાવાદ. <%***> ૫૬. ૫૬ Acharya Shri Kailassagarsuri Gyanmandir ચેતન આપ સ્વભાવ વિચારે, આપ સ્વભાવે ક્ષાયિક તૃપ્તિ, આવે ભવજલધિ આરા-ચૈતન૦ ૧ જ્ઞાનામૃતનું પાન કરીને, પર પરિણતિકુ નીવારી; શુદ્ધચરણ ભાજનથી તપ્તિ, થાશે શિવસુખકારી. ચેતન- ૨ આત્મગુણાથી તૃપ્તિ સાચી, જ્ઞાનીજન એમ ભાખે; આતમ ધ્યાન કરે જે કેાઇ, તે ધટ અન્તર ચાખે. ચેતન- ૩ મુદ્ગલથી પુદ્ગલને તૃપ્તિ, આતમ આપ સ્વભાવે અનુભવ યાગે સ્થિરતા સંગે, તૃપ્તિજન કાઇ પાવે, ચેત૦ ૪ For Private And Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વમ સરિખી મિથ્યા તૃપ્તિ, સંસારે જન જાણે ભ્રાન્તિ નિવારક જ્ઞાનિઘટમાં, તૃપ્તિ વાતપિછાને. ચેતન ૫ મધુ સાકર ધૃતથી જે તૃપ્તિ, જ્ઞાનિ મન તે ખોટી; આતમ શુદ્ધ સ્વભાવે રમતાં, તૃપ્તિ છે જગ મેટી. ચેતન ૬ ઈન્દ્રાદિક પણ વિષય વિકારે, તૃપ્તિ કદીય ન પાવે; આપ સ્વભાવે ધ્યાન દશામાં, તૃપ્તિ સહેજે થાવ. ચેતન હ આતમધ્યાની નિસ્પૃહગી, મમતા સંગ નિવારી, ભિક્ષુક સુખીયા જંગમાં સાચા, તસ જાઉ બલિહારી. ચ૦ ૮ નિર્ભય નિજ દેશે છે તૃપ્તિ, યું વદતિ જિન વાણ; બુદ્ધિસાગર અવસર પાકર, તૃપ્તિ લો ગુણખાણું. ચેતન૯ અમદાવાદ, | પદ છે પ૭ જ્ઞાની વીરલા કેઈ જગમાં, જ્ઞાની વીરલા કેઇ, વદુ વિચારી જોઈ–જગતમાં-જ્ઞાની કઈ ભાષા જ્ઞાનથી રે, ધરતા મને અહંકાર ભાષા કારણુ જ્ઞાનનુંરે, નાવે ભાષા પાર. જગતમાં ૧ વાદવિવાદે માનતારે, કોઇક સાચું જ્ઞાન પર૫રિણતિ પિષ્યાથકીરે, વાધે ઉલટું માન. જગતમાં ૨ રાગ દ્વેષને ક્ષય કરીરે, અર્થે તમે ભાન; પૂરણ શાન્તિ જેહથી, જાણે સત્ય તે જ્ઞાન. જગતમાં ૩ આતમ અનુભવ જ્ઞાનથી, નાસે ભવભય ફંદ; બુદ્ધિસાગર પામતરે, જ્ઞાની પૂર્ણન. જગતમાં ૪ અમદાવાદ, For Private And Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૪૧ ૫૬. ૫૮ શાન્તિ સદા સુખદાચી, જગતમાં શાન્તિ સદા સુખદાયી, સેવા ચિત્તમાં ધ્યાયી—જગમાં—શાન્તિ જગત્માં૦ ૧ ભવ જ આળે ભટકતાંરે, શાન્તિ હાય ન લેશ; મન અન્યલતા ત્યાં હુવેરે, ઉલટા વાધે કલેશ. સત્તા ધન વૃદ્ધિ થકીરેં, હાય ઉપાધિ જોર; ચિત્ત સ્થિરતા નહિ ભજેરે, પ્રગટે દીલમાં તાર. જગમાં૦ ૨ દુનીયાની ખટપટ થકીરે, ખટપટીયું મન થાય; મનડું ભટકે બાહ્યમાં તેા, બહિરામત પદ પાય. જગમાં૦ ૩ લેશ વિકલ્પ ન ઉપજેરે, અન્તર વર્તે ધ્યાન; ઉપાધિ અળગી હુવરે, હાવે શાન્તિ ભાન. ખારા જલના પાનથીરે, કદી ન તૃપ્તિ થાય; ધુમાડા બાચક ભરેરે, હાથ કશુ નહિ આય. માયા મમતા યાગથીરે, કદી ન શાન્તિ હાય; શાન્તિ વર્તે આત્મમાંરે, નિશ્ચયથી અવલાય. જગતમાં ૬ આતમધ્યાને આતમારે, શાન્તિથી ભરપૂર; બુદ્ધિસાગર શાન્તિમાંરે, રહેલું સદા મગરૂર. ૫ ૧૬ ૫૯ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only જગમાં ૪ જગતમાં ૫ જગતમાં ૭ અમદાવાદ. કાઇ ન કરશો પ્રીત, ચતુરનર કાઇ ન કરશેા પ્રીત; પ્રીત વસે ત્યાં ભીંત, ચતુર નર કાઇ ન કરીા પ્રીત પ્રીતિ ભવ દુઃખ મૂળ છેરે, પ્રીતિનુ ફળ શાક પ્રીતિ કરતાં પ્રાણીનેરે, વાધે રાગ વિયાગ ચતુર. ૧ Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વારથમા અન્ધા બનીરે, પ્રીત કરે નરનાર પરપુદગલની લાલચેર, વૃદ્ધિ કરે સંસાર ચતુર. ૨ સ્વારથની જે પ્રીતડીરે, તેને અન્ત નાશ; અનુભવીએ દાખવ્યુંરે, ધર તેને વિશ્વાસ. ચતુર. ૩ મૂરખ સાથે પ્રીતડીરે, કરતાં નિશ દીન દુઃખ; પંડિત સાથે પ્રીતડીરે, કરતાં નિશ દીન સુખ. ચતુર.૪ આતમ તે પરમાતમારે, પ્રીતિ છે તસ સાચ; મણિસમ આતમ પ્રીતડીરે, પરપ્રીતિ ક્યું કાચ. ચતુર.૫ ધર્મ સ્નેહને સાચવરે, કરીએ સજજન સંગ; યોગ્ય જેને લહી ગ્યતારે, પામે અનુભવરંગ. ચતુર૬ અનુભવ રંગ મઠ યુંરે, આતમ માંહિ સુહાય; બુદ્ધિસાગર હંસ ક્યુરે, ચન્યું વીરલા પાય. ચતુર. ૭ અ૭ દ, ભ, ચં, છે પદ !! આનંદ ક્યાં વેચાય, ચતુર નર આનંદ આનંદની નહિ હાટડરે, આનંદ વાટ ન ઘાટ; આનંદ અથડાતે નહિરે, આનંદ પાટ ન ખાટ. ચતુર નરલ ક્ષણીક વિષયા નંદમાંરે, રાચ્યા મૂરખ લેક; જડમાં આનંદ ક૯પીને રે, જન્મ ગમાવે કેક, ચતુર. ૨ બાલપણે અજ્ઞાનથી, રસવામાં આનંદ; ક્ષણીક આનંદ તે સહિરે રાચે ત્યાં મતિમંદ. ચતુર, ૩ અજ્ઞાને જે ભક્તિમાંરે, મા મન આનંદ; આનંદ સાતે નહિરે, મૂરખ મનિને દ. ચતુર.૪ For Private And Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૩ ભેદજ્ઞાન દૃષ્ટિ જગેરે, જાણે આતમ રૂ૫; આતમમાં આનંદ છેરે, ટાળે ભવભય ધૂપ. ચતુર. ૫ જ્ઞાની જ્ઞાન થકી લહેરે, શાશ્વત સત્યાનંદ; ચગી આત્મ સમાધિમાંરે, પાવે આનંદકંદ, ચતુર. ૬ આનંદ અનુભવ વેગથીરે, પ્રગટે ઘટમાં ભાઈ; સદગુરૂ સંગત આપશેરે, જ્ઞાનાનંદ વધાઈ. ચતુર. . સદગુરૂ હાટે પામશેરે, આનંદ અમૃત મેવ; બુદ્ધિસાગર ક્રીજીએ રે, પ્રેમે સાચી સેવ. ચતુર. ૮ અમદાવાદ , ભ, વ, પદ. અમરપદ પરખી લેજે, પરખ્યાથી સુખ થાય. અમર કોઇક રાખ્યા માનમાંરે, કોઇક રામ્યા દામ; પરભવ જાતાં પ્રાણુનેરે, કોઈ ન આવે કામ. અમર ૧ ગાડી વાડી લાડીમરે, છ ભૂલ્યા ભાન; વિષ્કાના કીડા પરેરે, પરવસ્તુ ગુલતાન. . અમર ૨ દુઃખ સત્તતિ દાવાનલેરે, કદી ન શાન્તિ થાય ? નિજપદ જાણે જે નરારે, સાચી શાન્તિ તે પાય. અમર૦ ૩ મન વચ કાયા યોગનીરે, નિવૃત્તિ જબ થાય; અધ્યાતમ સુખ સંપજે, જન્મ મરણ દુઃખ જાય. અમર સમતા સ્થિરતા સંપજેરે, એનુભવ જાગે ચેત; વર્તે નિજપર ભિન્નતારે, થાય ભુવન ઉધોત. , એમર ૫ વિષય વાસના પરિહરીરે, કરતાં આતમ ધ્યાન અજર અમર પદ ભેગરે, ચેતન ગુણની ખાણ અમર ૬ For Private And Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૪૪ જ્ઞાનિ સદ્દગુરૂ સંગરે, હાવે આત્મ પ્રકાશ; બુદ્ધિસાગર કીજીએરે, સન્તની સંગત ખાસ. અમદાવાદ ૬, ભ, વ, Acharya Shri Kailassagarsuri Gyanmandir ॥ પ્રભાતાયું ॥ ૬૩ પ કર માન; સદા સુખકારી પ્યારીરે, સમતા ગુણ ભણ્યાર—સદા જ્ઞાન દશાફેલ જાણીએરે, તપ જપ લેખે સમતા વિષ્ણુ સાધુપણું રે, કાસકુસુમ ઉપમાન. વેદ પઢે આગમ પઢારે, ગીતા પઢા કુરાન; સમતા વિણ શોભે નહિરે, સમજો ચતુરસુજાણું. નિશ્ચય સાધન આત્મનુ રે, સમતા યાગ વખાણ; અધ્યાતમ યાગી થવારે, સમતા પ્રશસ્ય પ્રમાણ. સમતા વિષ્ણુ સ્થિરતા નહિરે, સ્થિરતા લીનતા કાજ; સમતા દુઃખહરણી સદારે, સમતા ગુણુ શિરતાજ. પરપરિણતિ ત્યાગી મુનિરે, સમતામાં લયલીન; નરપતિ સુરપતિ સાહિબારે, તસ આગળ છે દીન. રાચી નિજપદ ધ્યાનથીરે, સેવા સમતા સાર; બુદ્ધિસાગર પીજીએરે, સમતામૃત ગુણુકાર. અમદાવાદ ૪, ભ, વ, અમર ૭ For Private And Personal Use Only સદા૦ ૧ સંદા ૨ સદા ૩ સદા૦ ૪ સદા પ સદા દ ઉઠી ચેતન આળસ છડી, ધર્મ હૃદયમાં ધારે; પ્રમાદે શું પેઢયા ચેતન, જાય ફાગટ અવતારેા રે. ઠા. ૧ નિદ્રા લેતાં કાળ અન`તા, ચાર ગતિમાં ભમીયારે; તાપણું શુ'તુ તેના વશ થઇ, શય્યામહિ રસીયારે, ઠેર Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુપ નિદ્રાને આહાર વધાર્યો, વધતાં ચેતન જાણે રે; તેહને નાશ કરીને ચેતન, ધર્મ હૃદયમાં આણે રે. ઉઠો. 3 શું સંસારમાં સાર વિચારી, મારૂ મારૂ કરતેરે; મૃત્યુ તણે ભય માથે ગાજે, છાયા મીશે ફરતોરે. ઉઠે. ૪ કર્મ કાઠીયા આતમ ધનને, નિશદિન લુંટે પ્રાણું રે; જાગ જાગ આતમ નિજ ભાવે, એવી જિનવર વાણુરે. ઉ. ૫ ઉઠી પ્રભાતે પાપારંભના, કામ નિવારણ કરજો રે; વીસ જિનવર સકલતીર્થને, ઘટમાંહિ ભવિ ધરજેરે. ઉ. ૬ શ્રી સંખેશ્વર સાહિબ મેરા, નામ જપું હું તેરારે, સકલ મંગલ કર્તા દુઃખ હર્ત, નાસે કર્મ કરાશે. ઉઠે ૭ દાન શીયલ તપ ભાવના ભેદ, ધર્મ સેવન જે કરશે બુદ્ધિસાગર શાશ્વત શિવપદ, ભવસાગરઝટ તરશે.ઉઠે ૮ પાદરા. શ્રી અભિનંદન સ્તવત. અભિનંદન જિન વંદીએ, સમતા રસ ભંડાર દેષ અઢારે ક્ષય ગયા, ઉપન્યા ગુણ સુખકારે. અભિ- ૧ સુરઘટ સુરતરૂ ઉપમા, પ્રભુને કહે કેમ છાજે રે, આત્મિક સુખની આગળ, ચિંતામણિ પણ લાજેરે. અભિ- ૨ લેકલેક પ્રકાશતા, મહિમા અપરંપાર તારેક વારક ચઉગતિ, સત્ય સ્વરૂપ ધારરે. અભિ૦ ૩ શુદ્ધ બુદ્ધ અવિનાશી તું, અવિચલ નયના નંદરે; પામી સુરતરૂ પુણ્યથી, સેવે બાઉલ કેણ મંદિર. અભિ૦ ૪ For Private And Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનુપમ પ્રભુ ગુણ ધ્યાનથી, નિશદીન મનમાં રાચું રે; બુદ્ધિસાગર જિન ધ્યાવતાં, લાગ્યું સ્વરૂપ શુદ્ધસાચું રે. અ. ૫ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ હૈદરા. | શ્રી વીરસ્તુતિ દુહા. વીર જિનેશ્વર વંદીએ, ત્રિશલા નંદન ધીર; ભયભંજન ભગવતજી, સર્વ વીરમાં વીર. ૧ પ્રણમું પદકુંજ પ્રેમથી, જયજય શ્રી જગદીશ; અદ્દભુત ચરિત્ર આપનું, જાણું વિશ્વાવીશ. સ્મરતાં ચરિત્ર તાહરૂં, ગુણ આવે નિજ અંગ; રામ રેમ વ્યાપે અહો, વૈરાગ્યાદિ અભંગ. કયાં સર્ષને સુરગિરિ, તુજ મુજ અન્તર એમ; વારંવાર હું વિનવું, ભાજે પ્રભુજી કેમ. નથી યોગ્યતા ધર્મની, નથી યોગ્ય ચારિત્ર; નથી શક્તિ તુજ ભક્તિમાં, મન પણ નહીં પવિત્ત. ૫ અંતર ત્યાગ ન વસ્તુને બાહ્ય વસ્તુમાં રાગ પરનિંદા જિગ્રહ, મનમાં કાળે કાગ. અદેખાઈ ભંડાર હું, ઉપશમ નહી લગાર; સદા કેધથી ધમધમું, પાપીને શિરદાર. ક્ષમા નહીં તલમાત્રને, પજવું સંત સદાય પરલવરીમાં રક્ત હું, નિષ્ફલ આયું જાય. સાધુ સંત ન પારખું, કરૂ ન સેવા લેશ; વાદ વિવાદે રક્ત થઈ, પાકું મિથ્યા કલેશ. For Private And Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અહંભાવમાં વ્યર્થ હું, ગાળું નિશદીન કાળ; સ્મરણ કરૂ નહીં તાહરૂં, મુંઝી માયા ઝાળ; દેષ ન દેખુ આત્મના, પરદામાં રક્ત; કરૂ ન ભક્તિ સંતની, થયો કુસંગી ભક્ત. પરોપદેશે દક્ષતા, વાણું વદુ રસાળ; જાણે છો જિન એ સહ, દીને દ્વાર દયાળ. હાસ્ય કૂતુહલ મેં કર્યો, કીધાં ભક્ષ અભક્ષ જિનવર ભાષીત ધર્મમાં, કદી ન રાખ્યું લક્ષ. ૧૩ ઘડી ન કીધું ધ્યાન મેં, ઇચ્છયાં પૂજામાન; કદી ન ગાયા જ્ઞાનીને, ગાયાં કૂડાં ગાન. ન ન સદગુરૂ દેવને, ધરી ન આણું શીસ શિક્ષા દેતાં સંતપર, કીધી મનમાં રીસ. જન મનરંજન હેતુથી, કીધાં ધાર્મિક કર્મ, આત્મીક શુદ્ધ સ્વભાવને, ભૂલ્યો સત્યજ ધર્મ. ક્યાં પ્રભુનિ નિઃસંગતા, કયાં પ્રભુને દૃઢ રંગ; ત્રિશલાનંદન જગધણી, સત્યજ તારે સંગ. રાગારિ જયથી થયે, રત્નત્રયી ગુણધામ; રાગારિ વશમાં પડયે, સર્વ દોષનું ઠામે. તુજ ઘટમાં રૂદ્ધિ સહુ પ્રગટી આવિર્ભવ તિરે ભાવ મુજમાં સહિ, પામ્યો હજી ન દાવ. ૧૯ નિજ પદ ભેગી તું સહિ; કરૂં હુ પુદગલ ભેગ; રેગી શેગી હું સહિ, ઘટે ન તુજમાં જોગ. ૨૦ અજરામર નિર્મલ તુહિ, શાશ્વત સુખ ભંડાર અભુત શકિત તાહરી, કઈ ન પામે પાર. For Private And Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - ૪૮ ૨૨ ર૩ શરણ શરણ તારૂ ગ્રહ, રાખી નિજ ઉપયોગ શુદ્ધ સ્વરૂપાકારના, ધ્યાને શિવ સુખ ભેગ. આતમ વ્યક્તિ સમારવા, તુજ સેવા સુખકાર; આતમ પરમાતમા, ઘટમાં નિશ્ચય ધાર. જાગ જાગ અબ આતમા, પ્રભુ પદ પંકજ સેવ; સિદ્ધ સમોવડ તું સહિ, જાગે તે તું દેવ. સ્તુતિ પશ્ચિશી ગાઈ મેં, હૃદય ધરી વિવેક બુદ્ધિસાગર આત્મની, ધર્મ સાચી ટેક. ઇત્યેવં શાંતિઃ શાંતિઃ શાંતિઃ વળાદ. અર્થ શ્રી સદગુરૂ સ્તુતિઃ નમો નમે શ્રી સદગુરૂ, સમકિત દાયક દેવ; પ્રણમું પદ પંકજ મુદા, સેવન કરૂ સદૈવ. ગુરૂ શ્રદ્ધા ગંગાજલે, નિર્મલ આતમ થાય; ગુરૂ કરૂણ દૃષ્ટિ થકી, રત્નત્રયી પ્રગટાય. ભક્તિ કરે ગુરૂની ઘણી, ગુરૂ ભકિત આધીન; શક્તિ જગે ગુરૂ ભકિતથી, દીન પણ હવે જિન. ૩ ગુરૂ સેવામાં તીર્થ સહ સહેજે સુજ્ઞ સમાય. નિમિત્ત કારણ તીર્થથી, અધિક તસ મહિમાય. ૮ ઉપાદાન છે આત્મા, તીર્થ સહ શિરદાર; તસ શુદ્ધિ અર્થ ગુરુ, તીર્થ તીર્ચ નિરધાર. સમયાણા વિધિથી સદા, ગુરૂ આરાધે ભવ્ય; આત્મજ્ઞાન પ્રાપ્તિ કથી, એહજ છે કર્તવ્ય. શ સમાય છે તીર્થો. ઉપાદાન For Private And Personal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાભશ્ય જણાવતા, હેયાદેયવિચાર સત્યાસેત્ય જણાવત, ધમાં ધર્માચાર. પાપ પુણ્ય પરખાવતા, છવા જીવ સ્વરૂપ સદુપદેશે સદગુરૂ, ટાળે ભવ ભય ધૂપ. મિથ્યાતમઃ નિવારવા, સરૂ સૂર્ય સમાન; રાગ રગને ટાળવા, ધવંતરિ સમજણ. ગુરૂ ગુરૂ જગ સહુ કહે, ગુરૂ કેને કહેવાય; જ્યાં ત્યાં ગુરૂની બુદ્ધિથી, પામર જન ભટકાય. ૧૦ સદ્દગુરૂ સંગત યોગથી, શુદ્ધ તત્વ પરખાય; ભેદ નાણ સૂર્યોદયે, નિર્મલ જ્યોત જગાય. સદગુરૂ ભકિત સેવના, કરજે ભવિ નિશદીન; સમજે નહીં કદા ગ્રહી, સદગુરૂ સંગત હીન. ધામધૂમને ઢીંગમાં, મુઝયા મોહી લેક; સત્ય ધર્મને ઓળવે, જગમાં થોકે થોક. સદગુરૂ શિષ્યો પામશે, મંગલ શાંતિ સ્થાન અનન્ય ભકિત યોગથી, ચિદાનંદ ગુણવાન; અપ સત્ય સ્વરૂપને, ટાળે મિથ્યા ટેવ, નિશ્ચય શ્રદ્ધા ગુરૂ તણી, આપે અમૃત મેવ. ગુરૂ પરીક્ષા દેહીલી, દુર્લભ ગુરૂ વિશ્વાસ; વીરલા ગુરૂ પ્રેમીજના, વીરલા ગુરૂના દાસ. વીરલે જ્ઞાની ભૂતલે, આત્માર્થી જન કોઇ; અધુના પંચમ કાળમાં, વધું વિચારી જોઈ. બાહ્ય ક્રિયા વ્યવહારમાં, નિરપેક્ષા એ ધર્મ, માની મેધા માનવી, ટાળે નહિ તે કર્મ For Private And Personal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૦ સદ્ગુરૂ શિક્ષાં ચેાગથી, સમજે સમજી જીવ, ગુરૂ આણાને ધારતા, થાવે જીવને શિવ, અનુચર જ્ઞાનિ આત્મના, ગુરૂજી મહા કૃપાલ; ભાવ દાન દાતા સદા, જિન આણા પ્રતિપાલ કત્તા ભાવાવેાતના, હતા કર્મ કલંક, સત્ય ધર્મ દાતા ગુરૂ, આણા મન નિશંક. ભાવ આઝ શ્રી સદ્ગુરૂ, ભાવદીપ જયકાર; ભાવરત્ન ચિન્તામણિ, કલ્પવહ્નિ સુખકાર. પાપકારિ ગુરૂ તણા, પ્રત્યુપકાર ન થાય; અદ્દભૂત મહિમાં ગુરૂતા, વીરલાને સમજાય. શ્રદ્દા ભકિત યોગ્યતા, દુર્લભ આ સંસાર; ધર્મ તત્વ આરાધતા, ભવિ મુકિત વરનાર સદ્દગુરૂ પસ્ચિશી કહી, ગુરૂથી સહુ તરનાર; બુદ્ધિસાગર વન્દના, હાજો વારંવાર. For Private And Personal Use Only નરોડા, ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ પદ ૬૮ હમારા દેશ છે ત્યારે, પ્રભુ પ્રેમે જણાવાના; હમારા દેશમાં શાન્તિ, અલખ નામે ગણાવાના. હુમારા તે તમારેછે, તમારી તે હમારેછે; સમજતાં સહુ સુખી થાવે, જઇ દેશમાં ફરી નાવે. હુમારા દેશમાં યોગી, અલખની ધુન લગાવેછે; હુમારા દેશમાં સંતા, અલખનાં ગાન ગાવે છે. નહિ જ્યાં શાક નહિ ત્યાં રાગ, નહિ જ્યાં જન્મને જાતિ; નહિ જ્યાં દુઃખ દિલગીરી, નહિ જ્યાં વર્ણને જ્ઞાતિ. ૪ Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર સદા જ્યાં યોગીઓ જાગે, નહિ કઈ વિખરી બેલે; નહિ જ્યાં કર્મનું નામ, અતુલ ધન શુદ્ધ કે લે. ૫ અખંડ સુખની વહે ધારા, સદા શુદ્ધ બુદ્ધ નિરધાર; લહે દેશ તે મહારાણ, અવર સહુ જાણ નાદાના. ૬ નહિ પન્ચભૂતકા વાસા. હમારા દેશ બહુ ખાસ; હમારે દેશ જે જાણે, અનંત સુખ તે માણે. ૭ અલખ દેશી અવિનાશી, પરમપદ એજ વિશ્વાસી, ચલો હંસા અલખ દેશે, અરૂપી આત્મના વેશે. ૮ સદા તસ ધ્યાનમાં રહે, અખંડાનંદ ઘટ લેજે; બુબ્ધિ આત્મને સંગી, હમારે દેશ ગુણરગી. ૯ અમલવાદ. આશા રનકી કયા કીજે, જ્ઞાને સુધારસ પીજે. આશા ટેક ભટકત દ્વાર દ્વાર લોકનકે, કુકર આશા ધારી; આતમ અનુભવ રસકે રસીયા,ઉતરેન કબહુ ખુમારી.આ.૧ આશા દાસીકે જે જાથા, તે જન જગકે દાસા, આશા દાસી કરે રે નાયક, લાયક અનુભવ ધ્યાસા, આશા મનસા પ્યાલા પ્રેમ મશાલા, બ્રહ અગ્નિ પરજાલી તન ભાટી અવટાઈ પીએકસ, જાગે અનુભવ લાલી. આ૦ ૩ અગમ પીઆલા પીયે મતવાલા, ચિન્હી અધ્યાતમ વાસા. આનંદઘન ચેતન ખેલે, દેખે લેક તમાસા. આશા છે કે For Private And Personal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર પદ. કહેજે પંડિત તે કેણુ નારી, વીસ વરસની અવધ વિચારી, દેય પિતાએ તેહ ની પાઇ, સંધ ચતુવિધ મનમાં આઈ; ક. ૧ કીડીએ એક હાથી જાય, હાથી સામે સસલો ધાયે; કહેજે ૨ વિણ દીવે અજવાળું થાય, કાડીના દરમાં હાથી જાય ક. ૩ વરસે આગને પાણી દીપે, કાયર સુભટના મદ જીપે; ક. ૪ તે બેટીએ બાપ નીપાયો, તેણે તાસ જમાઈ જાય; ક ૫ મેહ વરસંતાં બહુ જ ઉડે, લેહ તરેને તરણું બુડે; ક. તેલ ફરેને ઘાણી પિલાય, ઘરટી દાણે કરીએ દલાય; ક. ૭ પંક જેરેને સરેવર જામે, ભમે માણસ તિહાં ઘણા વિસામે; ક ૦૮ બીજ ફલેને શાખા ઉગે, સરોવર આગળ સમુદ્રનપુગે, ક૦ ૯ પ્રવહણ ઉપર સાગર ચાલે, હરણતણે બળે ડુંગર હાલે; ક. ૧૦ એહને અર્થવિચારી કહેજે, નહિતર ગર્વકઈ મત કરજે;ક.૧૧ શ્રીનવિજયવિબુધને શિષ્ય, કહી હરિયાલી મનજગશક.૧૨ એહ હરિયાલી જેનર કહેશે, જસવિજય કહે તે સુખલેશે.ક.૧૩ ચેતાવું ચેતી લેરે એ છે બાલપણાનો બેલી-એ રાગ. ચેતાવું ચેતી લેજે, એક દીન જરૂર ઉડી જાવું, ધળની માયા ધૂળમાં મળશે, ફેગટ મન પસ્તાવું. ચેતાવું 1 સ્વપનાની સુખલડી દેખી, ફેગટ મન લલચાવું; તન ધન જોબન પામી સંતે, શું મનમાં હરખાવું. ચેતા૨ આશા બેડીએ બંધાણે, પરધન ખાતે ખાવું; નીચાં કર્મ કરીને અંતે, નાહક નર્કે જાવું ચેતાવું. ૩. For Private And Personal Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર ભૂલી આતમજ્ઞાનકી બાજી, માયામાં લપટાવું; ભ્રમણામાં ભૂલીને ભાઈ, બ્રહ્મસ્વરૂપ કેમ પાવું. ચેતાવું. ૪ તારૂં તારી પાસે જાણી, સમતામાં દીલ લાવું; અલખ નિરંજન આતમતિ બુદ્ધિસાગર ધ્યાવું ચેતાવું - મહેસાણા પદ. હ૨ ચેતે તે ચેતાવું તનેરે, પામર પ્રાણી–એ રાગ. કુલે શું ફરે છે ફુલીરે, મુરખ પ્રાણું; કોયા માયા જુઠી કેવી, ઝાંઝવાના નીર જેવી; તેને તુચ્છ કરી દેવી. મુરખ-કુ . ૧ આઉખું જાવે છે ખૂટી, કરે શું તું માથાકૂટી; ખૂટી તેની નહી બૂટી. મૂરખ-કુલ્ચા૨ પાણી માંહી પરપિટે, ખેલ સહુ એમ ખોટો, માન નહીં એમ મેરે. મૂરખ-દુલ્ય૩ કુટુંબ કબીલે સારે, માન નહી મન મારે; એક દીન થશે ત્યારે. મૂરખ-દુલ્યો૪ આંખે જે જે દેખે સારૂં, તે તે ભાઈ નહી તારૂં માને કેમ મારું મારે. મૂરખ- . ૫ ચતી લેને જાય ચાલી, કરી માથાકૂટ ખાલી; માયામાં શીદ રહે મહાવીરે. મૂરખ- ર૬ કાયા માયા ધીરે ન્યારો, અરૂપી અલખ ધારે; બુદ્ધિસાગર મન પ્યારારે. મૂરખ- ૧૦૭ આજેલ, For Private And Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પદ કંઇક વિરલા પાહે જગમેં, અધ્યાતમ રસ પાવે; કેઇક ગાવે કોઈક ધ્યાવે, વીરલા કોઇ પચાવે. જગમેં-૧ સિંહ કેરું દુગ્ધ પાત્ર, સેના નીમાં ઠરશે; ખાય બીલાડી ખીરનું ભેજન, વમને તે વારે કરશે. જ. ૨ વિષ્ટા કેરૂ ભજન રાસભ, પેટ ભરીને ચરશે; સાકર સ્વાદે તે શું સમજે, પ્રાણ પલકમાં હરશે. જગમેં ૩ મોતી કે ચારે દેખી, કાગ ચાંચન વિધરશે, ચક્રવર્તિની ખીરજ ખાતાં, નિર્ધન ગમન ઠરહો. જગમેં૦ ૪ પાત્રતામાં અધ્યાતમરસ, હામ ધરીને ઠરશે; બુદ્ધિસાગર આતમ ધ્યાને,વંછીત સઘળાં સરશે, જગમેં ૫ મેહેસાણા. પદ સુની બાતાં રાવ સદાશિવ, મન ચડજાના ધુલેવા એ રાગ આ જ સુપના કેરી બાજી, ચેતન ફુલી શું ફસીયે; તન ધન જેવન માત પીતા સબ, ક્ષણમાં મૂકીને ખસીયે, આ૦ ૧ પુત્ર પુત્રીઓ સાથ ન આવે, ઘરનું ઘરમાં બહુરાશે; ચેતન ઉઠે ગંદી કાયા, પુણ્ય પાપ સાથે હશે. આ૦ ૨ સગાં સબંધી ધધે લાધે, યાદન તારી કે કરશે; મારૂં મારું શું મનમાં માને, કરશે જે તેવું ભરશે. આ૦ ૩ પંખીનું એક ટોળું બેઠું, ખાય પીએ ગુલતાન કરે સાંજ પડી તબ ઉંડગએ સહ ફેગટ શુ અભિમાન ધરે આ૦૪ For Private And Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચેત ચેત અબ ચેતન ચતુરા, ચાર ઘડીનું ચાંદરણું લગન વેલા ગઇ ઉધમાં, મનમાં જાણે હું પરણુ આપ માયા મમતા કોરે મૂકી, આતમ હી હાથ ધરે, બુદ્ધિસાગર સશુરૂ સંગે, ભવસાગર ક્ષણમાંહી તરે. આ ૬ મેહેસાણુ. પદ. sy ઉપરનો રાગ. અલખ નિરંજન આતમ તિ, સંતે તેનું ધ્યાન ધરે આરે કાયા ઘટ આતમ હીરે, ભૂલી કયાં ભવમાંહી ફરે " અલ ડે યાન ઘારણ આતમ પદની, કરતા ભ્રમણ મીટ જાવે આત્મ તરવની શ્રદ્ધા , અનહદ આનંદ મન થા. અલ૦ ૨ વિષયા રસ વિષ સરખે ભાગે ચેન પડે નહીં સંસારે; જીવન મરણે પણ સરખું લાગે, આતમ - પદ ચિહે ત્યારે. અલે. ૩. હલકે નહીં ભારે એ આતમ, કેવલ જ્ઞાને તણે દરીયે, બુદ્ધિસાગર પાતાં તે, ભવ સાગર ક્ષણમાં તરીયો. અલ- ૪ મેહેસાણા. ૭૬ જે કોઈ પ્રેમઅંશ અવતરે, પ્રેમરસ તેના ઉરમાં કરે એ રાગ. જાન કહે કેમ થાય, મૂરખને જ્ઞાન કહે કેમ થાય; કોટી કરો ઉપાય-મૂરખ For Private And Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બાર મેઘ જે સાથ ચઢીને, વરસે મુશલધાર; મગશેલી પાષાણ નભી જે, જળ મધ્યે નીરધાર. મૂરખ ૧ શ્વાન પૂછડી વાંકી ટાલી, સિદ્ધિ નહીં કરાય; ગંગાજલમાં નહાય કાગડે, કાગપણું નવીજાય. મૂરખ૦ ૨ સાબુએ ચાળીને કાયલા, ધવે જલમાં કોય; પણ રંગ બેરંગ ન હવે, ગર્દભ ગાય ન હોય. મૂરખ ૩ દારૂ ઘટમાં દૂધ ભરે પણ, મહે ને દારૂ વાસ; ઝાંઝવાના જલ થકી કદી, મટે ન જલની યાસ. મૂરખ૦ ૪ માથાકૂટ મૂરખની આગલ, રણુમાંહી યું પિક; અંધા આગલ આરશી જેમ, જાવે વાણું ફાક, મૂખ૦ ૫ ભાગવત ભેંસની આગલેરે, ગાંડા આગલ ગાન; કપિ ન કરશે રત્ન પારખું, એ યુકિત દીલન. મૂરખ ૬ મૂરખ આગલ બંધ કરે તે, ભારે ખત્તા ખાય; સુગરી વાનરને ઉપદેશે, માળે નીજ વીખરાય. મૂરખ૦ ૭ બાળક સમજે દૂધ પાનમાં, જાણે શું તે વેદ; અંધારા અજવાળા વધે, શે ચેકને ભેદ. મૂરખ ૮ ગયા ગામડીઆ રાજ સભામાં, દીલ્લી નગર મજાર; ગાયન કરતા ગાયકને તે, દીધા ડામ ગમાર. મૂરખ ૯ ગુણ ન્યાયી જાણીને, દેજે ભાઈ બેધ; મૂઢ કદાહી બેધતાંરે, ઉલટો વાધે કોધ. મૂરખ૦ ૧૦ થિગ્યતા લેહચું બકેરે, સમજણ સૂચિ પ્રહાય; બુદ્ધિસાગર યોગ્યતા કેઈક વીરલા પામ. મૂરખ૦ ૧૧ મેહેસાણ. For Private And Personal Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પદ. ૭૭ અંતરના અજ્ઞાનેરે, વહાલા દુઃખ પાયછે. નિરન્જન સેવેરે, કડાકૂટ જાય છે; કયાંથી આવ્યને ક્યાં જાઇસ, શાથી જગ જન્માય તારૂ કાણને છે તું કે, મારીને ક્યાં તું જાય અંતરના વિચારેરે, સમજણ સહાયછે. અંતર ડહાપણ તારૂ શું દુનીયામાં, જુઠી સ્વાર્થ સગાઈ ભલા ભલા પણ મૂકી ચાલ્યા, આવે ન સાથે કાંઈ; જલમાંના પરપોટાશે, જેવી એહ કાયછે. અંતર૦ ૨ જગની માયા દુઃખની છાયા, કર નહિ ત્યાં વિશ્રામ; ફળ કિમ્પાકની સરખું સુખ ત્યાં, કેવલ દુઃખનું ધામ; જોઈને તમે જે રે, ભેળા જન ભરમાય છે. અન્તર૦ ૩ વધ્યાને સ્વપ્નાની અંદર, સારે પુત્ર જય; પરણા ચોરીની અંદર, મનમાં સુખ બહુ પાય; મરી ગયો રેતીરે, મૂછી બહુ ખાય છે. અન્તરે ૪ રૂ પીટે માથું પછાડે, આંખો ઉઘડી જાય; પુત્ર ક૯૫ના સુખ દુઃખ ખોટું, બુદ્ધિસાગર ગાય, દુનીયા ઉધી ચાલેરે, શું ત્યાં કો ઉપાય છે. અતર૦ ૫ મહેસાણા પદ, ૭૮ નેવાનું પાણી મોભે રે, વહાલા ચાલ્યું જાય છે, દુનીયા મન અવળું રે, સવળું સન્ત ગાય છે; For Private And Personal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૮ જાવું ત્યાં તે કઈ ન જાવે, કરવું તે ન કરાય; જાણવું તે તે રહીયું બાકી, રાતને દીન ગણાય; મેહ દારૂ પીધેરે, ભાન તો ભૂલાય છે. નેવાનું. ૧ રાજાને તે રંક ગણીને, કરી નહીં સારવાર; રંકને રાજા માની બેઠે, ધિક પડો અવતાર; અન્તર ધન ખોયું રે, માટે એ અન્યાય છે. નેવાનું. ૨ લેહ ચણાનું ભક્ષણ કરવું, જેવું એ મુકેલ; તેવું આત્મસ્વરૂપે થાવું, નથી બાળકને ખેલ; કેઈક જીવ સમજેરે, બુદ્ધિસાગર ગાય છે. નેવાનું છે કે મહેસાણા. પદ. આપ સ્વભાવમાંરે, અબધુ સદા મગનમેં રહેનાએ રાગ. આતમ ધ્યાનથી રે, સો સદા સ્વરૂપે રહેવું, કર્માધીન છે સૈ સંસારી, કોઈને કાંઈ ન કહેવું. આતમ ૧ કઇ જ નાચે કોઈ જન રૂવે, કોઈ જન યુદ્ધ કરંતા; કઈ જન જન્મે કોઈજન ખેલે, દેશાટન કઇ ફરતા. આ૦ ૨ ળિ મીલી તેલની આશા, મૂરખ જન મન રાખે; બાવળીયે વાવીને આંબા, કેરી રસ શું ચાખે. આતમ રૂ વેરી ઉપર વેર ન કીજે, રાગીથી નહિ રાગ શમભાવે સૌ જનને નીરખે, તો શિવ સુખને લાગ. આ છે જુઠી જગની પુદગલ બાજી, ત્યાં શું રહીએ રાજી; તન ધન થવન સાથ ન આવે, આવે ને માતપિતા. આ. ૫ લક્ષમી સત્તાથી શું થાવે, મનમાં જે વિચારી For Private And Personal Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહે એકઢીન ઉડી જાવુ અન્ત, દુનીયા મા વિસારી. આતમ ૬ ભલા ભલા પણ ઉડી ચાલ્યા, જેને કંઇક ચાલે ખીલાડીની દાઢે ચડીયા, ઊંદરડા શું મ્હાલે. કાળઝપાટા સાને વાગે, યાગિજન જગ જાગે; બુદ્ધિસાગર આતમ અર્થી, રહેજો સા વૈરાગ્યે. શ્રી શાન્તિઃ મહેસાણા For Private And Personal Use Only આતમ ૫૬. ઘડી રમતમાં પડીરે સન્તા દડી રમતમાં પડી-એ રાગ. પાપ કર્મ બહુ ભારીરે નિન્દા, પાપ કર્યું બહુ ભારી; મનમાં જજો વિચારીરે, નિન્દ્રાએ ટેક. : આતમ૦૮ નિા ૧ નિન્દા ૨ નિન્દકની દૃષ્ટિ છે અવળી, ગુણ અવગુણ દેખાય; પાપીમાં પાપી છે નિક, મરી નરકમાં જાયરે ચાંદા દેખે કાગડા જેમ, નિન્દક દેખે દોષ; ધતુર ભક્ષકની પેઠે એ, શુ કરવા ત્યાં રાષરે. ચાડી ચુગલી નિન્દક કરતા, કલક ચઢાવે શીર; ચડાલથી પણ નિન્દક પાપી, ધાતા પરનાં ચીરરે. નિન્દા ૪ ક્રિયા કાડ઼ નિક્રકનાં સતા, લેખે નહીં ગણાય; નામ દેઇને નિંદા કરતા, મુક્તિ પુરી નહિ પાયરે નિન્દા ૫ સાધુ સન્ત વૈરાગી ત્યાગી, જોગી ભાગી ફકીર, નિદા પરતણી પરહરશેા, પામશા ભવજલ તીરરે નિન્દા૦ ૬ નિંદામાંહિ સહુ લપટાયા, બચીયા કાઇક સન્ત; નિદક માથે નથી શિઘડાં, વાણીથી ઓળખ તરે. નિન્દા ૭ Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અદેખાઇની પુત્રી નિંદા. મહિતમારી પ્રતિકા. લાખચોરાશીમાં ભટકાવે, નાખી માથે ધૂળરે. નિદા સમકતી નિન્દા નવી કરશે, કરશે ગુણનું ગાન; શ્વાન દંતને કૃણ વખાણે, ગુણનું કર બહુ મારે. નિ૯ સર્વગુણે જાણે જિનવરમાં, બાકી દેશી હોય; નિજમાં અવગુણ પિઠ ભરી છે, જુવે ન તેને કાયરે. નિ૧૦ કર્મવશે સૈ દેશે ભેરીયા, કરે ન નિન્દા ભાઈ; બુદ્ધિસાગર ગુણ ગાતાં, જગમાં હવે વડાઈરે. નિન્દા ૧૧ મેહેસાણું. ૫૬. શામળ્યાની પાઘડી–એ રાગ. જીવડા કુલી ફરે શુ ફેક, તારૂ જગ કે નહીં; તારી કાયા સુકોમળ કેળ કે, તે પણ અહીં રહી; ઘર હાટને ચોપડારે, કુટુમ્બને પરિવાર આંખ મીચાએ સાથમારે, કેઈ ન આવે લગાર. તારૂ૦ ૧ હસતો ખાતે પહેરતેરે, ફરતે મારે હેર; કાળ કોળીઆ આગબેરે, લાગે શી ત્યાં દર. તારૂ૦ ૨ પુણ્ય પાપને નવી ગણેરે, અભિમાનના તેર; એક દીન એહ આવશે, ચાલે નહિ કઈ ર. તારૂ૦૩ કુડ કપટને કેળવે, કજીયા ને કંકાસ; માહોમાંહે લડાવતેરે, મરી નરકમાં વાસ. તારૂ.. ૪ રાજા રંકને બાદશહિરે, હકીમ હોદ્દાદાર; કાળે સહુ ભક્ષણ કર્યારે, તારે ત્યાં શે ભાર તારૂઢ પ For Private And Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મરી મરી સહ ચાલીયા, પરગટ ચાલે પેખ પૃથ્વી થઈ નહી કેદનીરે, ચેતન નજરે દેખ. તારક આજ કાલ કરતાં થકારે, દહાડા વીતી જાય; કરવું હોય તે કીજીએ રે, પસ્તા પછી થાય તારૂ૦૭ મરડી મૂછે હાલતારે, જગ વર્તવે આણ; ધાગાવિણ નાગા ગયારે, જેને નજરે મશાણ તારૂ ૮ વંશ ઠેઈને નવી રહયેરે, નામ જાતને ભાત; આયુષ્ય ખૂટે ચાલવુરે, પરભવ લેવી વાટ. તારૂ-૯ વૈરાગ્યે મન વાળરે, તે લહેશે ભવપાર; બુદ્ધિસાગર ચેતજોરે, પામે શિવ સુખકાર. તારૂ૦ ૧૦ મેહેસાણા પદ. ૮૨ ઉપર રાગ. ચેતન ચેતે ચતુરસુજાણ, વખત વહી જાય છે; " ભલેને પ્રભુનું નામ–વખત અજનગિરિ ઘેળા થયા, ચેત ચેત ઝટ ચેત; ભમે તેતર પર બાજ ક્યુરે, કાળ ઝપાટા દેત. વખત ૧ મનમાં આશા અતિઘણીરે, નવનવ વધતી જાય; આશા ગાગર કુટતરે, આધિ ઉપાધિ સમાય. વખત લલચાયા કાઈ લેભારે, કપટ કેાઈ કુટાય; મિત્રાઈમાં મહાલતારે, ભવમાંહિ ભટકાય. વખત હું સ્વારથીયા સંસારમાંરે, સ્વમા જેવું સુખ સાચું સુખ નહિ પ્રાણીયારે, અંતે દુઃખનું દુઃખ વખત-કે વધતી જાય રે, આધિ લલચાયા ક For Private And Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગાદી તકીયા બેસતારે, કરતા લેક સલામ; હસી હસી દેતા તાળીયેરે, ઉડિ ગયા તેના રામ વખત સારૂ નરતું નવી ગયું, કીધાં બહુલાં પાપ જીભલડીના જુઠડેરે, પાપે અતિ સન્તાપ વખત૬ જ્ઞાન ધ્યાન વિવેકમાંરે, કાઢયે નહિ કંઈ કાળ; દુખ દાવાનલ સારિખીરે, રાખ્યો ખટપટ ઝાળ, વખત ૭ મેહ માયા મૂકી પરીરે, સદગુરૂને કર સંગ; બુદ્ધિસાગર પામીએરે, આતમ અનુભવ રંગ. વખત ૮ * મેહસાણા. છે પદ છે ૮૩ રાગ ઉપરને. તારૂ નામ ન રૂપ લખાય, અલખ પરમાતમા, તારી શકિત અનંત કહાય અલખ૦ જ્ઞાનાદિક તુજ સંપદાર, કર્માચ્છાદિત થાય પરભાવ રંગી ચેતનારે કર્મ ગ્રહણુક ઉપાય. અલખ૦ ૧ ધૂમાડા બાચક ભરેરે, હાથ કશું નહિ આય; પર પિતાનું માનતારે, જન્મ મરણ દુઃખ પાય. અલખ૦ ૨. દેખે તે તારૂ નહીરે, તાહરૂ તાહરી પાસ; પિતાને રંક માનીનેરે, ક્યાં કર તું પર આશ. અલખ૦ ૩ કાલ અને તે ઉધીયેરે, મિથ્યા રાયણ મઝાર; સદગુરૂએ ઉઠાડીયેર, સફલ થયે અવતાર. અલખ૦૪ વિનય ભકિત કરૂણ ગ્રહીરે, ભાવ અપૂર્વ ગ્રહાય; For Private And Personal Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચિધન સંગે ખેલતાંરે, કર્મ કલંક કરાય. અલખ૦ ૫ શુદ્ધ સ્વરૂપી ચેતનારે, દો ભેદે વર્તાય; દેહાતીત થઈ આતમારે, તિત મિલાય. અલખ ૬ શુદ્ધ સ્વરૂપે આતમારે, સત્તાએ સહુ હૈય; બુદ્ધિસાગર ધ્યાવતાંરે, આપ સ્વરૂપે જોય. અલખ ૭ મેહસાણા. પદ. અબ મેં સાચો સાહિબ પાયે, યાકી સેવા કરતણું યા; મુજ મને પ્રેમ સહાય. અબ મેં ૧ વાકું ઓરન હવે અપને, જે દીજે ઘર મા સંપતિ અપની ક્ષણમે દેવે, વયતે દીલમેં ધ્યા. અબ૦ ૨ એરનકી જન કરતહે ચાકરી, દૂર દેશ પાઊ ઘાસે; અંતરજામી ધ્યાને દીસે, વયે અપને પાસે અબ મેં ૩ ઓર કબહુ કોઈ કારણકો બહોત ઉપાય ન તુસે, ચિદાનન્દમેં મગન રહતુહે, વેત કબહુ ન રૂસે. અબ મેં ૪ ઓરનકી ચિંતા ચિત્ત ન મિટે, સબ દીને ધંધે જાવે, થીરતા સુખ પુરણ ગુણ ખેલે, વય અપને ભાવે. અબ ૫ ચરાધીન હે ભગ એરકો, યાતે હેત વિજેગી; સદા સિદ્ધસમ સુખવિલાસી, વય નિજગુણ ભેગી. અમે ભાવ એકહિ સબ જ્ઞાનીકે, મૂરખ ભેદ ન ભાવે અપને સાહિબ જે પિછાને, સે જસ લીલા પાવે. અબ ૪ શાન્તિઃ રૂ. For Private And Personal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે પદ | કુમ દશે જનકે ચેતન અબ મેહે દર્શન દીજે, તુમ દર્શન શિવસુખ પામીજે, તુમ દર્શન ભવ છીજે -- ચેતન ૬ તુમ કારણ તપ સંજમ કિરીયા, કહા કહાં લેકીને તુમ દર્શન બિન યા સબ જુઠી, અંતર ચિત ન લીજે.ચે. ૨ કિયા મૂઢમતિ હે જનકે, જ્ઞાન ઓરકું પ્યારે; મિલત ભાવરસ દેઉ ન ચાખે, તું નથી ત્યારે. ચેતન ૩ સબમેં હે ઓર સબમેં નાહિ, તું નટરૂપ એકેલે; આપ સ્વભાવે વિભાવે રમતે, તેહિ ગુરૂ તું ચેલે. ચેતન ૪ અકલ અલખ પ્રભુ તું સબ રૂપી, તું અપની ગતિ જાને; અગમરૂપ આગમ અનુસાર, સેવક સુજસ પ્રમાને. ચેતન ૫ , તું એકલે. છે પદ છે અબધુ પિયો અનુભવરસ પ્યાલા, કહેત પ્રેમ મતિવાલા. અ. ૧ અંતરે સપ્તધાત રસ ભેદી, પરમ પ્રેમ ઉપજાવે; પૂરવભાવ અવસ્થા પ્રગટી, અજબ રૂપ દર્શાવે. અ. ૨ નખ શિખ રહત ખુમારી, જાકી સજલ સંઘન ઘન સી જિણ એ પ્યાલા પિએ તિણુકુ ઓર કેફ રતી કચેરી. અા ૩ અમૃત હાય હલાહલ જ્યા, રોગ સેગ નવિ વ્યાપે; રહત સદા ઘર ગાય નશ્યામે, બંધન મમતા કાપે. અ૦ ૪ સત સંતોષ હૈયામાં ધારે, જનમનાં કાજ સુધારે, દીન ભાવહી રહે નહિ આણે, અપને બિરૂદ સંભારે. અ૫ ભાવ દયા રણથંભ રેપકે, અનહદ તુર બજાવે ચિદાનંદ અતુલી બલરાજા, જીત અરિઘર આવે. અ. ૬ For Private And Personal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પદ, રાગ તોડી. ચેતન મમતા છાંડ પરીરી, પર રમણ્યું પ્રેમ ન કીજે; આદર સમતા આપ વરીરી. ચે૧ મમતા મેહ ચંડાલકી બેટી, સમતા સંજમ નુપ કુમરીરી; મમતા મુખ દુર્ગધ અસતી, સમતા સત્ય સુગંધભરીરી. ચે. ૨ મમતા સેલરતે દીન જાવે, સમતા નહી કેઉ સાથ લારીરી; મમતા હેતુ બહુહે દુશમન, સમતાકે કે ઉનાહી અરીરી.ચે.૩ મમતાકી દૂરમતી આલી, ડાયણ જગત અનર્થ કરીરી; સુમતાકી શુભમતિ હે આલી, પરઉપગાર ગુણસે ભરીરી, ચે. ૪ મમતા પુત ભયે કુલ ખંપણ, શોક વિજોગ મહા મછરીરી; સમતા સુત હાયગા કેવલ, રહેગો દીવ્ય નીસાન દુરીરી. ચે. ૫ સમતા મગન હોય ચેતન, જે તું ધારીશ શીખ ખરીરી; સુજસ વિલાસ લહેશે તે તું, ચીદાનંદઘન પદવી વીર. ૨૬ _| પદ એક લે. ૧ અકલ કલા જગજીવન તેરી. અકલ અંત ઉદધિથી અનંત ગુણો તવ, જ્ઞાન મહા લઘુ બુદ્ધિ જ્યુ મેરી. નય અરૂ ભંગનિ ક્ષેપ બિચારત, પૂર્વધર થાકે ગુણ હેરી; વિકલપ કરત થાગ નવી પાએ, નિરવિકલ્પ તે હેત ભરી.. અકલ૦૨ For Private And Personal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અંતર અનુભવ બિનુ તુવ પદ, જીકિત નહીં ક્રાઉ ઘટત અનેરી, ચિદાનંદ પ્રભુ કર કીરા અબ, ફ્રીજે તે રસ રીજ ભલેરી. પ૬. ૦ રાગ ધનાશ્રી. Acharya Shri Kailassagarsuri Gyanmandir દ. ve સાધુભાઇ સાહે જૈનકા રાગી, જાકી સુરત મૂલ ધૂન લાગી,સા સે। સાધુ અષ્ટ કર્મસુ ઝગડે, શુન્ય બાંધે ધર્મશાળા, સાહુ શબ્દકા ધાગા, સાથે જપે અજયા માળા. ગંગા જમના મધ્ય સરસ્વતિ અધર વહે જલ ધારા; કરિય સ્નાન મગન હેાય બેઠે, તાડયા કર્મ દલ ભારા. સા૦ ૨ આપ અભ્યંતર જ્યેાતિ બિરાજે, બેંક નાલ ગ્રહે મૂલા; પશ્ચિમ દિશાથી ખડકી ખાલે, તેા બાજે અનહદ તુરા. સા૦ ૩ પંચ ભૂતકા ભમે મિટાયા, છઠ્ઠા માંહિ સમાયા; વિનય પ્રભુસુ ન્યાત મિલીજબ, ફિર સંસારન આયા. સા એકલ For Private And Personal Use Only સાન્ પરમ પ્રભુ સંબજન શબ્દે ધ્યાવે, જબ લગે અંતર બ્રહ્મ ન ભાગે તબ લગે કાઉ ન પાવે. પુરમ૦ ૬ સકલ અશ દેખે જગ જોગી, જોખીણુ સમતા આવે; મમતા અંધ ન દેખે યાકેા, ચિત્તચિહુ આર ધ્યાવે. પરમ॰ ; Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૭ સહજશકિત અરૂ ભકિત સુગરૂકી, જે ચિત્ત જોગ જગાવે ગુણપર્યાય વ્યચ્યું અને તે લય કેઉ લગાવે. પરમ 3 પઢત પુરાન વેદ અગીતા મૂરખ અર્થ ન પાવે; ઇનઉત ફરત લહત રસનાંહિ, ન્યુ પશુ ચરવત ચાવે૫. ૮ પુદગલછ્યું ત્યારે પ્રભુ મેરો પુદગલ આપ છીપાવે ઉનસે અંતર નાંહિ હમારે અબ ક્યાં ભાગે જાવે. પરમ પા અકલ અલખ અર અજર નિરંજન, પ્રભુ સહજ કહાવે. આંતરજામી પુરણ પ્રગટયા, વિક જસ ગુણ ગાવે. પરમ - પદ. ચેતાવું ચેતી લેજે એ રાગ જુઓ આ કાચી કાયારે, જેવા પાણીના પરપેટા; જે જે ભાવે નીરખે નયણે, જાણ જરૂર મન બેટા. જુઓ જ હાડ માંસ રૂધિરને ધાતુ, ઉપર ચામડી આછી, વિઝા મૂતર લીંટ કોથળી, થયે તું તેમાં વાસી. જુઓ શત ઘટ જલના ઉપર રેડે, તોપણ કાયા મેલી પવિત્રતા એમાં કયાં દીઠી, અવસર આવે ઘેલી. જુઓ. ૩ તીન ભુવનને સ્વામી આતમ, કાયામાંહિ વસી; આયુષ્ય અવધિ પૂરી થાતાં, દેહગેહથી ખસીયે. જુઓ. ૪" થઈ નહિ કોઇની થશે ન તારી માને મારી મારી; બુદ્ધિસાગર ચેતીલેજે, ચિઘન અખ્તર ધારી. જુઓ. ૫ વિજાપુર For Private And Personal Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir | પદ છે ૯૨ ચેતાવું ચેતન મારારે, આ જુઠી માયા બાજી; સુપનાની સુખલડી ખાતાં, ભૂખ જરા નવી ભાજી. ચેતાવુ ? ૧ સાગર કે પાણી નિર્મલ, પીતાં લાગે ખારૂ તૃષા ન ભાગે, તૃષ્ણ જલથી, વચન માનલે મારૂ. ચેતાવું. ૨ ફાંફાં મારે ફેગટ કુલી, ભ્રમણામાંહિ ભૂલી; કાચી કાયા મારી વાસણ, અન્ત લકી ધૂલી. ચેતાવું. ૩ ઝાંઝવાના જલને દેખી, મૃગલાં પીવા દોડે સિંહ ગુફામાં મેઘ ગાજથી, ફેગટ માથું ફોડે. ચેતાવું. ૪ રંક ચલીઆ રાજા ચાલ્યા, ચાલનહારા ચાલે; મૃત્યુ બાજને ભય છે માથે, ફેગટ શું તું હાલે. ચેતાવું. ૫ આરે કાયામાં આતમ હીરે, જ્ઞાન સુખને દરીયે, બુદ્ધિસાગર પામતાં તે, ભવસાગર ઝટ તરી. ચેતાવું ૬ મેહેસાણા. મૃત્યુ બાદ આતમ હારીગર ઝટ તરી પદ અરે આ જગમાં મટીરે, જ્યાં ત્યાં તૃષ્ણ નદી વહેતી; જ્ઞાન ધ્યાનેની તેડી તેડે, જાય તડાકા દેતી. અરે. ૧ તૃષ્ણ નદીમાં આશા પાણી, મોહમેઘ ત્યાં વર; ચેતન ચાતક ટળવળતો ત્યાં, રહીયો તે તે તર. અરે. ૨ દેહ દેશના ઘટઘટ માંહિ, દેખતાં દેખાય પડીયા પ્રાણી ગોથાં ખાતા, વહેતા જાય તણાય. અરે. ૩ ભળતી તેતે નરકનિ ગોદે, જ્યાં નહિ દુઃખને આરે; For Private And Personal Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચેતનહારા જલદી ચેતે, ઝાલે જ્ઞાની તારે. અરે ! રંક બાલને પંડિત જોશી, બુ ભેળા પડીયા; રેગ રોગનાં ગોથાં ખાતા, જન્મમરણથી નડીયા. અરે. ૫ કધ મગરને નિન્દા ખાડો, અદેખાઈની ભમરી; પડી પ્રાણી પાપે તેમાં, નીકળ ગયે ત્યાં દમરી. અરે ૬ સદ્દગુરૂ તારા હાથ ઝાલીને, બુડતાને તારે બુદ્ધિસાગર સદગુરૂ સંગે, ઉતરો પેલી પારે. અરે છે મેહસાણ. છે શ્રીવીર સ્તવનમ્, શ્રીવીર પ્રભુ ચરમ જિનેશ્વર, વંદી વીનતિ કીજીએ; પ્રભુસમ થાવા આત્મિક અનુભવ, રસના પ્યાલા પીજીએ; પ્રભુ તુજ મુજ વચ્ચે અન્તર મોટું, પણ ધ્યાન થકી લાગ્યું છે, આત્મિક અનુભવિ મન તે ખેઢ. શ્રી વીર. ૧ સિદ્ધશાશ્વતપદસુખનારસીયા,અક્ષયસ્થિતિસિદ્ધશિ વસીય મુજ મનમન્દિરથા નવી ખસીયા. શ્રીવીર. ૨ પ્રભુ કર્મ સંગ દૂરે ટાળી, આત્મિક રૂદિને અજુવાળી; વય મુક્તિ વધુ ઝટલટકાળી. શ્રી વીર. ૩ જ્ઞાનદર્શન ચરણુએ રત્નત્રયી, વ્યાપિ સિદ્ધ વ્યક્તિ ગુણમયી; મિથ્યાત્વ દશા સબ દૂર ગઈ. શ્રી વીર. ૪ સુખ વીર વીર એમ ઉચ્ચારૂ, પણ વીર ગુણ નવી સંભારું, કહે આતમને કેમ કરી તારૂ શ્રી વીર. ૫ હું કોધી કપટીને દ્વેષી, મેહી રેગી ભેગી કલેશી; હું ભવ અટવીમાં રહયે બેશી. શ્રી વીર૬ For Private And Personal Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિગીથી કેમ રામ કર, જે સગા દશા ઝટપરિહરૂર તે ભવ જલધિ હું સહેજે તરૂ. શ્રી વિર૦ પ્રભુ ધ્યાન દશા જે ચિત્ત જાગે, તે તુજ મુઅ તાર ઝટભાગે એમ સેવક ગુણ ગાવે રાગે, શ્રી વીર થાતા જે ધ્યેયસ્વરૂપ થાવે, તે સ્થાન દશા લેખે આવે બુદ્ધિસાગર એમ ગુણ ગાવે. શ્રી વીર વિજાપુર પદ એર નગરને અવળે ન્યાય, રાજને ર્પડ પરજરે, એક બાળક દેખી બા બીને, ગુરૂ કરે ચેલાની સેવા હું શું જાણુ ભાઈ હેતુ આવું, પૂજારીને પૂજે દેવારે એક મહાવત ઉપર હાથી બેઠે, હાથી મહાવતને ખેડેરે; હું શું જાણું ભાઈ હેતું આવું દીકરે, માને તેડેરે. ચાર જ ની ચોરી બનાવી, પરં દીકરીને માયરેક હું શું જાણું ભાઈ હેતું આવું, દેનારીને દુવે ગાયરે, એ આકાશ માર્ગે ઉડે કે, જળ ભર્યા અતિ રે; ખરે બપોરે જુવે પિતાજી, દરિયે નાવમાં બુડેરે. એ અગ્નિમાંથી મેઘજ વરશે, ગગને પહેચ્યાં પાણીરે; દાસ મલુકચંદ યુકરબેલે, ઉલટી ગવાઈ એ વાંણરે. એ પદ અહે દેવની ગતિ ન્યારી, સહુ પ્રાણુને થઈ ભારી; ધીમાં કરે પલકમાં હરે, દી વાયુથી જુ ક્યું ફરે, એ For Private And Personal Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેના નાદથી સહ નાસે, જેની તથી સહુ ભાસે અવસ્થા એક તે ના ધરે, ગતિ દેવની ગમે તે કરે. અહ૦ ૨ જેના શૈર્યથી સહ બીના, જેની કાન્તિમાં સહુ લીના ભૂલ્યા ભૂલથી ભલી બાજી, ગતિ દૈવની રહી ગાજી. અ. ૩ જેની હાકથી સહ બીતા, ભયા ભાવથી વળી ગીતા; જેવી કર્મની ગતિ તેવા, રૂવે કે મારે નમે મેવા. અહ૦ ૪ અવસ્થા સદા વિચિત્રા સહ, જુઓ રામની કથા શું કહું; જુઓ કૌર બહ કુલ્યા, પ્યારી પ્રાણે ધન સહુડુલ્યા અ૦ ૫ પલકમાં તાપ પલકમાં છાય, અવસ્થા એક કદી ના જાય; ધરી માન શું ભૂલે ભાન, ચેતી ચિત્તમાં ધરે ધ્યાન, અહ૦ ૬ સજી સાધને ધરે ધ્યાન, બુદ્ધિ આત્મના કરે ગાન; અવસ્થા ન એક જાનારી, બુદ્ધિસાગરે કહ્યું ધારી. અહે. ૭ વિજાપુર. પદ. ૧૭ ચેતન અનુભવ રટના લાગી, અલખ તરી આતમસેં રઢ લાગીરે હેજી. કેઈ વીરલા તુજ ગુણ રાગી—અલખ૦૧ કાદવમેં ચીર ધોવે ધોબી, બીજબાયા ઉખર ભૂપ્રાણ; વાણુકા સહુ બેટા જાયા, કર્યું જગત ધૂળધાણું. અલખ૦ ૨ ભૂલ્યા જન જગા ચેતાવે, વેશ્યા સહક નાચ નચાવે; ઉંચાજન રૂદિ બહુ પાવે, જાગ્યા શીસ કટાવે. અલખ૦ ૩ પંડિત પિપટ બહુ બહુ બેલે, ફણિધર સામે તાકી લે; પરવર મૂરખ રૂદ્ધિ ખેળે, નારી કંત હી એળે. અલેખ૦૪ For Private And Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭ર અનુભવ વીરલા જોગી જાણે, મૂરખ આપમતિ તાણે બુદ્ધિસાગર આતમજ્ઞાને, ઠરશે નિર્ભયસ્થાને. અલખ અમદાવાદ, પદ. ૯૮ માયામાં મનડું મોહ્યું રે–જાગીને જે તું, નરભવનું જીવન ખયું રે–જાગીને જો તું –એ ટેક. માતાની કૂખે આવી નવ માસ ઉધો રહીયે, ત્યાં દુઃખ અનન્ત લહીયેરે. જાગીને જે તું. ૧ બાલપણામાં સમજે ન દેવગુરૂ સેવા, રમવું ને મીઠા મેવારે જાગીને જે તું. ૨ જુવાનીમાં જુવતીના સંગ બહખેલ્ય, ધર્મને પડતે મે રે. જાગીને જો તું. ૩ પૈસાને માટે પાપ કર્યો તેં ભારી, તે આતમને વિસારી રે જાગીને જે તું. ૪ રાગદ્વેષે વાહ અજ્ઞાને ભરમાયે, નાહક જ્યાં ત્યાં ધા રે. જાગીને જે તું. ૫ સુખે દુઃખે પ્રાણીને એક દીન મરવું, પણ કામ વધાર્યું વરવુ . જાગીને જે તું. ૬ કરીશ જેવું પામીશ ભાઈ તેવું, કાંઇ ન કોઈને દેવું રે. જાગને જે તું. ૭ સ્વપ્નાની બાજી રહો શું તેમાં રાજ, કંઇને કાંઇ ન છાજી રે, જાગીને જે તું, ૮ For Private And Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ©2 બુદ્ધિસાગર ભવ્ય ચિંતા વિચારી, સમજે નરને નારી રે. જાગીને જે તું. તે અમદાવાદ, પદ 0 ટક જોતાં જોતાં ચાલ્યા ગયા–જેડીયા તારા. રમણીક રઢીયાળા, રંગે રૂડા રૂપાળા, મરી ગયા બહુ વહાલારે. જોડીયા ૬ ખમાખમા જેની થાતી, જગ આણ વર્તાતી, ચાલ્યા પરભવ વાટી રે. જોડીયા ૨ wતાં બુટ પહેરી ચાલ્યા, વ્યભિચારીથઈને મહોલ્યા, ઘરમાંહિ ગાદી ધાત્યારે. જેડીયા- ૩ પાઘડી માથાએ ઘાલી, ફર્યા દેશદેશ મહાલી; મશાણે તે ગયા ખાલીરે. જોડીયા૪ નાતજાતને નડે, વેરઝેરથી લડે, પિકનીને પહેરેજોએ ચેતીને નરનારી, હે શિખામણ સારી, બુદ્ધિસાગર સુખકારી રે. જેડીયા ૬ અર્મદાવાદ, પદ.. ૧ર૦ પ્રભુ મનાવા પ્રભુ મનાવા, સખી હું પ્રેમે જાઉ ભટકી દેશદેશ નેમે, સ્વામીને ઘેર લાઉરે. For Private And Personal Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચાદભુવનમાં આથડી પણ, પ્રભુ ન દીઠા કયાંયરે; શરીર ભિંતર ખેછિયા, પ્રભુજી દીઠા ત્યારે. પ્રભુ ૨ ભાગી જમણું થઇ સૈભાગી, જુદી ઘડી ન રહાઈરે; અલખ અરૂપી આતમાની, સાચી એક સગાઈરે. પ્રભુ ૩ હરખી સ્વામી ઘેર આવ્યોનાઠું ઘર અધેરરે, બુદ્ધિસાગર જાણતાં તે, ભાગે ભવનો ફેરરે. પ્રભુ ૪ માણુ સા. સ્તવન, ૧૦૧ સુવિધિ જિનેશ્વર સાહિબ સેવે, આપે શિવપુર મે. સદા ઘટ અન્તર જામી. પ્રેમ લાવીને પ્રભુ પાય પડું છું દુઃખડાં મારાં રહું છું. સદાઇટ. ૧ અષ્ટ પ્રકારી હતા પૂજ રચાવું, ભાવે ભાવનાભાવું. સદાટ, બેલે પ્રભુ જરા શ્રેમ ધરીને,દયાની દૃષ્ટિ કરીને. સદાઘટ. ૨ શાને માટે મને તાનસ્વામી, કહેશે જે ગુણની છે ખામી. સત્ર પ્રેમ ધરીને તે ચુણેને આપો, જેથી જાય બળાપ. સદા. ૩ દહેશે એ યોગ્યતા નથી તારામાં, આપે તે યોગ્યતા મારામાં. સદાધર ૦ કહેશે સમયે તુજ યોગ્યતા આવે, આ સમય તે ભાવે. સદા.૪ કહેશો કે દીલનથી મુકિતનું સાચું, તે પણ ભાવથી યાચું. રસદાટ કહેશે જે જ્ઞાન નથી તુજનેરે મારૂ, તેથી હું કેમ કરી તારૂં. સદા છે For Private And Personal Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તે પણ જ્ઞાન મને ઘડમાં આપે, શાને માટે તમે ના. સદાન કહેશો કે શ્રદ્ધા નથી તુજ સાચી શ્રદ્ધા તેરી મેં યાચી. સદા ૬ મોડા વહેલા શિવ તમે પમાડે, શીદને વાર લગાડે. સદા શ્વાસોશ્વાસે ભકિત જાગે, યા પ્રભુગુણે રાગે સદા છે અન્તરજામીમી ભંકિત કરશું, તન્મય થઇને વિચારશું.સ અનુભવ નયણે અગમપંથ જાશું, પિતાની વૃદ્ધિ કમાશું. સ.૮ અજરામર અજજે અવિનાશી સુખે એમનવલાસી સત્ર નામરૂપનહિ નિર્માલજ્ઞાની બુદ્ધિસાગર સેવા જાણી સદા પેથાપુર. પદદ ૧૦૨” સહજ રવરૂપ મારો અંતરજામી, પરમાતમ ઘટામી: પ્રભુ ચિન્મય ગુણધારી નિશ્ચયનયથી શુદ્ધસ્વરૂપી, જેણે એ રૂપારૂપી પ્રભુચિન્મય. પર્યાય સમયે સમયે અનતા, પ્રતિ પ્રદેશે ફચંતા; પ્રભુ ઉત્પાદ વ્યયાસ્થિતિ ત્રણ સ્વરૂપે, સમયે દગ્ય મારૂપે પ્રભુ. ૨ આનંદ આપે ભવદુઃખ કાપે, આપો આપ પ્રતાપ; પ્રભુ આત્મિક શુદ્ધસ્વભાવને ભેગી ગિને પણ ગી; પ્રભુ ૩ શકિત અનતિ સદાને જે સ્વામી, નામી પણ તૈઅનામી પ્રભુ સુજન સનેહી.હાલે ધ્યાને આવે, બુક્સિાગર સુખ પામવ આ પેિથાપુર, For Private And Personal Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પદ ૧૦૩, યાદ કરી લે સિદ્ધ સનાતન છેડી સબ દુનીયાદારી પરગટ પિડે, વયે પિત, પરમ બ્રહ્મપદ ગુણધારી યાદો ૧ હને મારૂ સબ પરિહારી, કર તું પરમાતમ યારી તત્વમસિ માયા નહિ તેરી, બોલ, ખરી પંચમ બારી યાદ ૨ મુકિત સ્થાન નહિ તેરા દુસર, કર મિલ જાને તઈયારી; ધ્યાન લગાદે શ્વાસે શ્વાસે, સક્ત સંગસે પરવારી. યાદ- ૩ નિર્મલ આત્મ પ્રદેશ નીહાળી, વાર ચિન્મય પદ સુખકારી;, નહિ તુ ન્યારા તે શીયારા, વીતરાગ પદમયે ભારી. યાદ૦૪ સત્યનિરંજન,નિર્ભય દેશી, પાવે તેણે હશીયારી;. બુદ્ધિસાગર એનુભવ પામી, સત્તા ધ્યાવું નિરધારી. યાદ પ ''. . પેથાપુર, 'પદ - ૧૦૪, છવડા જાગીને જોગી, સંગે, ચાલ જે નિજ દેશમાં પઢત પુસ્તક પંડિતોપણ, ઘટ વહે છે કલેશમાં જીવડા ૧ તિરછા નાડી મધ્ય ગાડી બેલ બેથી શોભતી, ગંગન મડલ ચાલતી તે સ્થાનકે થિર થોભતી, જીવડા ૨ પ્રેમી પરદેશી જનાટ્યાં, લેમ્ભથી-લલચાવશે મનહર હી માનવીયે, હાવભાવ દર્શાવશે. જીવડા ૩. સ્વસ્થ ચિત્તે ચાલવું ત્યાં, મેહણાટી ભેજવી, ઘાટ, અવાટ ઉતરીને આત્મસતા વેદવી. જીવડા ક For Private And Personal Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 99. જીવડા ૫ ' થિતનિજ ઉપયોગ માંહિ, રાત્રી દીવસ ચાલજે; પામી પ્રેમે દેશ તારા, નિજસ્વરૂપે મ્હાલજે. સારી આલમ દેખજેતુ' જન્મ્યાતિજ્ગ્યાત મિલાવજે. ભુલી જગનું ભાન વાક્કુમ, તારી ધ્રુવની પાવજે.જીવડા ૬ અનંત અક્ષર આતમા તું ડીલાને જગાડજે; બુદ્ધિસાગર તરણા પાછળ, ભાનુનેતુ ભાળજે, પદ ૧૦૫, Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only જીવડા દેવરક્ષણ. જીવડા જગમગેછે. જ્યાતિ,તારી, અસ`ખ્ય પરદેશે કરી; શુદ્ધશ્રદ્ધા સદ્દગુરૂની, વાણીએ વાત ખરી; ચઢ઼ ભાનુ કાટિ ઉગે કરે પ્રકાશ અપાર,, તેહથી પણ આત્મચેતિ જુદી અનતિ ધાર. તેજનું પણ તેજ એ રાવ,એમાં સમાયજી, લડાલડી નહિ એહમાં કંઇ, સ ંતથી પરખાય; અન તશક્તિ સુખનુ તે, ધામ નામાતીતનુ વૈખરીથી કહ્યુ નાવે, શું કહું ત્યાં ગીતનુ પરમ આત્મસ્વરૂપની ત્યાં, સ્થિતિ એકાકાર; અનંત વ્યકિત ગુણથી એક, દાષ નહિ જ્યાં લગાર પક્ષાપક્ષી કયાં કરા ભાઇ, વાદ વાદ વિચારજી; તવરૂપ ન અન્યથા હાય, નિશ્ચય એ નિરધાર શુદ્ધ,સત્તા આત્મકેરી, તેહના તીરા ભાવ૯, આવિભાવે હાવતાં તે મુકત આત્મસ્વભાવ. 4 ' ', જીવડા ૩ જીવડા ૨ વડા૦ ૩ જીવડા ૪ જીવડા૦ ૫ જીવડા ૬ જીવા૦ ૭ Page #91 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાર એ સહુ ગ્રંથનું છે, એહમાં જેનું ધ્યાન બુદ્ધિસાગર આત્મધ્યાને, પ્રગટે શુધ્ધ જ્ઞાન, જીવન ખેરવાઇ ૧૬ જીવડા તું જાગીને જોજે ધર્મને, જાણે તેનું જ નામ જગ્યા પણ ઉવૅતા પ્રાણીયારે, કેવલ દુઃખનું ધામ. જીવડા જાગ્યાજન ઉધ્યા નહિ સાંભળ્યારે, ઉભા જા કેઈ; જાઉઘે જ્ઞાની આતમારે નહિં ત્યાં અચરજ હાઈ. જીવડા ગંભીર જ્ઞાનિગમથી સહુ ઘટેરે, સત્યરૂપ નિરધાર; ડાકડમાલે ધર્મ ધતી ગહેરે મેધા મુઢગમાર. જીવરાજ આંતયામી આતમ ઓળવે, ધર્મત નહિ ભાન; સમકિત શ્રદ્ધા ધરે મૂકીરે, મિથ્યાત્વે ગુલતાને. જીવડાંગ ધર્મ ધર્મ પદ્મરે દુનીયારે, પામે નહિ શિવપંથ; બુદ્ધિસાગર પામર પ્રાણિને રે, તારે ગુરૂ નિગ્રંથ. જીવેડાઈ માણસા.. પદ. ૧ઋs પ્રભુ ભજીતું પ્રભુ ભજીતું, સફલ કર નર હરે; મોના માગ્યા વરશીયા છે. માનવ ભવના મેહરે પ્રભુ આ દેહ વ્યાપી આતમાની, ઝળકે રૂડી તરે; જ્ઞાન ગુણ હંસને છે, કરે સ્વરૂપ ઉતરે. પ્રભુ For Private And Personal Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org روق બાહિર ભટકે જીવ! શું, કરી લે ઘટમાં ખેાજરે. રત્ન અમુલખ માંહિ ભરીયાં, દેખતાં સુખ ભાજરે. પ્રભુ॰ ૩ આતમ તે પરમાતમા છે, પ્રભુ વિભુ જગદીશ; ભિન્નપણું ત્યાં કર્મથી છે, કહુ છુ વિધાવીશરે. અન ંત આતમ વ્યક્તિથી છે, સિધ્ધ સરખા ભારે, બુદ્ધિસાગર આતમ યાને, ભજન સ્ફુરણા આઇરે પ્રભુ ૫ પ્રભુ ૪. માણસા ૫૬. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦: ભજન કર મને ભજન કર મન, ભજન કર ભગવાંતરે મૃત્યુ માથે ગાજતુ તુજ, મનમાં શું હરખ`તરે. ભજન ૧ મૂછ મરડી મ્હાલતાને, ગરવે દેતા ગાળરે, રાવણ જેવા રાજવી પણ,કાળીયા થઇ ગયા કાળરે, ભ૦ ૨ દંતા હસીડુસી તાળીયાને, માયામાં ગુલતાનરે; પરભવ વાટે ચાલીયાત, ભૂલી ભમે નાદાનરે રજની ઘેાડી વેષ ઝઝા, આયુ એળે ન ગમારે ફરીફરીને નહિ મળે જીવ, ધર્મકરણના દાવરે. જરૂર જન્મી જાવુ એક દીન, કાઇ ન જગ ઉગર તરે; બુદ્ધિસાગર શરણુ કરહ્યા, દેવ શ્રી અરિહંતરે. ભજન પ્ ભજન ૪ માણસા, For Private And Personal Use Only ભજન ૩ Page #93 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પદ, ૧૦૯ ભજન કર ભજન કરેલે, ભજન કરલે ભાઈ દુનીયાદારી દુઃખની કયારી, જુઠી જગની સગાઈરે. ભજ- ૧ કાયા સુકમળ કેળ જેવી, બીગડતાં નહિ વારે; ભલભલા પણ ચાલીયા તે, પામરને શે ભારરે. ભજન. ૨ કાદવ કેરા કીર્થ માંહિ, કીડા લાખ કરોડ, કીટક તે માનવી તું–જાણી પ્રભુ મન રે. ભજન. ૩ વાડી ગાડી લાડીમાંહિ, ખરચે પૈસા લાખરે એવા મરી મસાણે ચાલીયાને, શરીર થઈ ગયાં રાખરેભજ ૦૪ બાજીગરની બાજી જેવી, જુઠી જગત જંઝાળ; ઝાંઝવાના નીર જેવું, જુઠું જગતનું હાલરે. ભજન. પ કાળ પાછળ લાગી જેમ, તેતર ઉપર બાજ રે; ઝડપી લેશે જીવડાને, કયું કરી રહેશે લાજેરે. ભજન. ૬ જરૂર જાવું એકલું ભાઈ, કઈ ન આવે સાથરે; બુદ્ધિસાગર કરૂણ નાગર, ગુરૂને જાલે હાથરે. ભજન. ૭ માણસા. પદ ૧૧૦ જુઓ ઝપાટો જુઓ ઝપા, કાળને વિકાળ; જગત જીવને પાશ પકડી, કરતે નિત્ય ફરાળ જુએ ? રાજા રંક રૂ બાદશાહને, માલીકને મહિરાણરે; ગોદી ઘાલ્યા ઘરમાંહિ, ચાલ્યા કેઈ મશાણરે. જુએ For Private And Personal Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચોરી જારી ચગલીમાં કાઢે દીનને રાતરે તેનાં શરીરમળી ગયાં માટિમાંહિ, કેઈ ન પુછે વાતરે. જુઓ૦૩ રાત ન ગણશે દીન ન ગણશે, વૈદ્યતને વ્યતિપાતરે; જતાં ગમગ ચાલવું જીવ, માત પિતાને ભ્રાતરે. જુઓ. ૪ ચાલ્યા અનંત ચાલેશે જ, વૃદ્ધ યુવા નર નાર, બુદ્ધિસાગર એલત પચે, ધર્મ તેણે આધારરે. જુઓ માણસા. પદ ૧૧૧ પ્રીતમ મુજ શુદ્ધ બુદ્ધ અવિનાશી, અલખ અગોચર અજરામર છે, પરમાનંદ વિલાસી. પ્રીતમ ૧ નિર્મળ નિઃસ્નેહી નિ સંગી, લેકા લેક પ્રકાશી; નર કે નારી નહિ નપુસંક, શાશ્વત શિવ પુરવાસી.પ્રીતમ કાયા માયા વચનાતીત છે, નહિ ગંગા આર કાશી; બુદ્ધિસાગર ચેતન ચિન, સમજે તે સુખરાશિ. પ્રીતમ ૩ માણસા, પદ–-પદમ પ્રભુ પ્રાણસે પ્યારા–એ રાગ. ચેતન તારી ગતિ ન્યારી, સમજ લે ચિતમાં ધારી. ચેતન પ્રકાશી – અવિનાશી, ત્યજી દે આશ સુખવાસી; મહાદિકથી રહે ન્યારા, વહે નિજ રૂપ નિરધારી. ચેતન ૦૧ For Private And Personal Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 42 નહી તું દેહ નહી વાણી, ગ્રહી લે સત્ય હિત જાણી; અનુભવ સત્ય કર્યા સાચા, સદા ત્યાં સ્થિર થઇ રાચેા. ચેતન નહીં જ્યાં દુ:ખની છાયા, નહિ જ્યાં રાગ પડછાયા; સદા શુધ્ધ બુધ્ધ એકીલે, ગ્રહીને ભવ્ય સુખ ઝીલા ચેતન મુનીન્દ્રે થાને ગાયા, યાગીન્દ્ર યાગથી ધ્યાા; બુધ્ધિ ધ્યાન તસ સાચું, અવર તે જાણવુ કાચુ ચૈતનÝ માણસ. પદ Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૩ પ્રીતમ મુજ કબહુ ન નિજ ઘર આવે, પરધર ભટકત ચાચક હેાકર, વેશ્યા સંગી કહાવે. પદ માડ મદિરા વેશ્યા ધાકર, નાચ વિવિધ નચાવે; ઘટ રૂઘ્ધિ સહુ ફેાલી ખાવે, ભ્રમણામાંહિ ભૂલાવે, પ્રીતમ॰ ૨ જાએ સખિ મુજ સ્વામિ મનાવા, રીજી યથા ઘર આવે; પરવર માહરા દાવ ન ફાવે, કહીયુ ફેાગઢ નવે. લાવી મનાવી સખિ જ્હાં જાકર, અત્યાનંદુ ધરાવે; બુધ્ધિસાગર સિધ્ધ સુહકર, સેજે પતિ પધરાવે. પ્રીતમ૦ ૪ પ્રીતમ॰ ૩ માણસા, પ્રીતમ. ૧ ૧૧૪ પ્રિયા મમ છટકી ભટકી અટકી, ખેંચી તાણી ઘર For Private And Personal Use Only માં ધાલી, તાપણ જાવે ટકી. પ્રિયા૦ ૧ Page #96 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આપ મતીલી નાસે ઉઠી, પરધર ચેરે તુટી; દેતાં શીખામણ ભરીને ચુંટી, રે માથું કુટી. પ્રિયા સ જોગી જાતીની પાસે જાકર, લાવું એંસી બુટી; પાણી મળે ઘસકર પાવું, વશ થપડે ન વિછૂટી હિંયા ૩ જાગી જેની પાસે જાતાં, હરખી બુટી દીધી બુધસાગર પાતાંઘસીને, વશ થે ચાલત સિધ્ધિ. પ્રિયાઇ ક. માણસા. ૧૧પ - t : ભલા મુજ અનુભવ અમૃત ભાવે, બાકસ બુકસે" બાકી ભેજન, મુજ મન એહ સોહાવે, ભલા ૧૧ મતમતાંતર ષટ દરશે સહુ તાકી વાત જણાવે; હંસ રાંચ વિવેક ધરે જબ, તબ સેડહં પદ પાવે. ભલાઇ ૨ નિરાકાર નિસંગી નિર્મળ, નામ ન કોઈ ધરાવે મન વાણીથી ન્યારો વર્તા, નિજ નિજને પરખાવે. ભલા. ૩ અસ્તિક નાસ્તિ સ્યાદ્વાદ સ્વરૂપી, ઘટભિતર વહી સાચો; સુખ અનંત ક્ષણમાં વિલસે, શોધે બાહિર કા. ભલા. ૪ વરતે ન્યારે જડથી ચેતન, આપ સ્વરૂપે અભેદી બુધિસાગર નિંદીને જાણે કયુંકર વેદી.. ભલા પર માણસ. પદ.. ૧૧૬ આતમ અપનો સ્વરૂપનીહારે, બહિર દૃષ્ટિ ભકત ભવમાં, અતર દૃષ્ટિ તું તારે.. આતમ ? For Private And Personal Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શુદ્ધ નિરંજન ચિદ્દઘન સ્વામી, સ્વરૂપ રમણ અવિનાશી ક્ષાયીક ભાવે નિજ ગુણ ભેગી, જ્ઞાનાનંદ વિલાસી. આત કાયા માયાથી છે ત્યારે બ્રહ્મ સ્વરૂપ નિરધાર; ઉત્પતિસ્થિતિ વ્યયનો વિલાસી, ગુણગણનો નહિ પારે. આ૩ પૂર્વ કડી વર્ષનું સ્વનું, જાગંતાં દુર થાવે, શુદ્ધ સ્વભાવે જાગંતાં ઝટ, પર પરિણતિ રજા. આતમ ૪ એ હું એનો એ છે મારૂ, દીવસે પણ અન્ધારૂ; બુધ્ધિસાગર જોતાં જાગી, શું મારૂ ને તારૂ આતમ૦ ૫ વિજાપુર. પદ. ૧૧૭ મનવા એંસી રમે કયું બાજી, હેત ન પ્રભુ તુમ રાજી. મન. રાણી બાજીથી ના રાજી, રમતાં વારત કાજી, રમત ભમત ચો ગતિમાં પ્યારા, નિર્બળ હેકર પાછ. મન૦૧ કાળ અનંત ગમાયો રમતે, જ્ઞાન કળા નહિ છાજી, શિખામણ અબ માન લે મારી, દેર કરે કયું ઝાઝી. મનવા૨, છેડી બાજી મન જ્યારે, મુમતા કુલટા લાઇ; બુધિસાગર ચિન સંગી, સમતા ગગને ગાજી. મનવા ૩, વિજાપુર, પદ છે ૧૧૮ ચેતન ચિઘન સંગીરગી, અજ અવિનાશી અભંગી. ચેત પર પરિણતિસું નામ ધરતહે, ફરત કરત દેય રંગી; દો રંગી એક રંગી હવે, તબ હોવત નિજસગી, ચેતન ૧ For Private And Personal Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૫ જાગત ભાગત "ધ દેશા સહુ, નાસત કર્મ કુઢગી; આપસ્વરૂપે આપ સમાયા, અચળ અટળ એ ઉમ`ગી. ચેર સ્યાદ્વાદી સમજે છે ક્ષણમાં, નિજ ધન અન્તર પાવે; બુધ્ધિસાગર ચેતા ચિતમાં, સા નિજ ઘરમાં આવે, ચેતન ૩ વિજાપુર. પ૪. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯ હસા સાઢ ચિન્મય ધ્યાવે, અલખ અગાચર થાવે. હું સા શક્તિ અનતિ સત્તાતારી, સ્થિતિ અનતિ ધરાવે; તત્વરમણતા પ્રગટે જબહી, અનુભવ અમૃત પાવે. હંસા॰ ૧ ઉપાદાન પણ આપે આપે, સમરે શક્તિ સ્વભાવે; ઘટ રોધેસે બધે નિજ, નિજધર આતમ આવે. હુંસા૦ ૨ આનંદ અનહદ અંતર પ્રગટે, આપે આપ સ્વભાવે; કાલ કમકા ભયકુ તેાડી, નિર્ભય પદ વતાવે. નાથ અનામી નિવૃત્તિમય, શુદ્ધ સ્વરૂપ સહાવે; આતમસે પરમાતમહે નિજ, બુદ્ધિસાગર ગાવે. હુ સા૦ ૪ હંસા ૩ વિજાપુર ૧૪. ૧૨૦ સાથે સાથે સારી રૈન ગુમાઇએ રાગ. વિશ્વન સ’ગી ગુણગણ રરંગી, આતમ અનુભવ સમરા પ્યારે, આત્મા અસ ંખ્ય પ્રદેશી સાહે, આપ તરે એર પરને તારે. ચિંધન૦ ૧ For Private And Personal Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્યાગ લેવાનકું પૂતળી લુણકી, સાગરમાંહિ પ્રવેશે જ્યારે જલરૂપ હેકર કબહું ન આવે, પરમાતમ આ પદ પરખે ત્યારે. ચિધન છે ગુરૂ ગમ શ્રદ્ધા પાકર પ્રાણી, અંતર લક્ષ્ય વિચારે સારે બુદ્ધિસાગર અજરામર થઈ, ભવ ભય ભ્રમણ વારે ત્યારે. ચિને ૬ માણસા દિ. ૧૨૧ આતમ અનુભવ કઇક પાવે, પાર્વ સૈ પરઘર નહિ જાવે. આતમજ પરઘર નાચ નચાવત કુલટા, અંતર ધન - સબ ફેલી ખાવે. આતમ ૧ સ્વરૂપ પ્રકાશી તિભાવે, હોવત જબ સેહિ આવિર્ભ : પરમાતમ પદ સેહિ પિછાને, અંતર તિ શુદ્ધજ ગાવે. આતમ છે હાવત નહિ જે કબહુ ન પ્રગટે, પ્રગટે સે સત્યરૂપ કહાવે, સદ વસ્તુ તીન કાલમાં હવે, સત્ય નિય ચેતન પરખાવે. આતમ રૂ. આતમ ભૂલે ભવમાં ભટકે, સમરે તે નીજરૂપ લખાવે; બુદ્ધિસાગર શેઠે ઘટમાં, સંત મુનીશ્વર જાકું ધ્યા. આ૦ ૪ માણસા, For Private And Personal Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શેરે. ૫૬. ૧૨૨ સમજીલે શાણા મત નરા, આ સંસાર ન કબહુ તેરા, તેરા તેરી પાસે ભાઇ, શોધ્યા વિણ અંતર અધેરા. સમજી૦ ૧ કેરિયતન કરો કબહુન ભવતા,આતમજ્ઞાન વિનાન િપ્યારા; અનેકાન્ત આતમકીસત્તા, યાતાં પાવત સુખ અપારા. સ૦ ૨ બાહિર ભટકે અંતર ભૂકા, ચચળતા મનથી ભજનારા; દેવ નિર ંજન ભવ ભય ભંજન, ન્યારા નહિ તુજથી સુખકારા. સમજી૰ ૩ ચિંતામણિ તુજ હસ્તે ચઢીયા, પડીયેા અંધારામાં પ્યારા, બુદ્ધિસાગર અજ પાજાપે, અનુભવ જ્ઞાને હાય ઉજિયારા સ૦ ૪ માણસા Acharya Shri Kailassagarsuri Gyanmandir < રાગ જંગલા-પ૬. ૧૩ અબહુમ એજરામર અવિનાશી, જ્ઞાનાનંદ વિલાસી,અબહુમ તીન ભુવનએ દૃષ્ટિ દીધી, વસ્તુ પરખી લીધી, વસ્તુ સ્વરૂપે આનંદ પાસેા, ઘટમે નીરખી રૂદ્ધિ. અબહુમ॰ ૧ જેનું હશે તે ભાગવી લેશે, અવરતણી શી ઉદાસી; ભેદ જ્ઞાનથી ભ્રમણા ભાગી, આપે। આપ પ્રકાશી. અબહુમ૦૨ પર તે પોતાનું નહિ થારો, જોતાં જાગી જણાશે; ખાજો ઘટમાં ગુરૂગમ જ્ઞાન, શુદ્ધ તત્વ પરખારો. અબહુમ૦૨ આદિ અંત ન જેને આવે, સકલ કલાથી સુહાવે; બુદ્ધિસાગર આતમ ગાતાં, પાર કબુનહિ આવે. અબહુમ૦ ૪ Antw For Private And Personal Use Only માસા. Page #101 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પદ. ૧૨૪ ઝટજાય જુવાની જવ જેતે, જરા, કઈ તારૂ નહિ તારૂ નહિ, તુ તો અવિચલ આતમ એર્મલ વિભુ, સુખકારી સહિ સહિ ઝટ કાલ અનાદિ ભવમાં ભટક્ય, ગ્રહો વિવિધ અવતાર છેદન ભેદન તાડન તજીને, પામી દુઃખ અપાર. જરા, ઝટ ૦ ૧ લાખ ચોરાશીમાંહિ ભમતાં, પાપે માનવ દેહ, પાણી પરપોટા સમ કોયા, અ તે દેવત છે. જરા ઝટ ૦ ૨ સગાં સંબંધી લાડી ગાડીવાડીને વિસ્તાર; મરતાં કઈ સાથ ન આવે, મિથ્યા સબ સંસાર. જરા ઝટ ૦ ૩ મારૂ મારૂ કરતે મહાલે, થશે ન તારૂ કોય; તારૂ તારી પાસે જાણે, તો સુખ સહેજે હોય. જરા ઝટ° ૪ સુખ દુઃખ વાદળ છાયાપેરે, ક્ષણમાં આવે જાય; પરને પિતાનું માને પણ, પિતાનું નહિ થાય. જરા ઝટ- ૫ ચેતીલેને પામર પ્રાણી, પામી અવસર બેશ બુદ્ધિસાગર સુખમાં મહાલે, દેખી નિર્ભય દેશ. જરા, ઝટ ૬ માણસા. સ્તવન, વિમલાચરને વાસી મારા વહાલા–એ રાગ. ૧૨૫ મહાવીર પ્રભુ સુખકારી સદા, તુજ પાય નમુ પાય નમું; પ્રભુ આણ ધરૂ શીર ધ્યાન ધરૂ, નીજભાવે રમું ભાવે રમું ઘાતી કર્મને નાશ કરીને, પામ્યા કેવલ શાન; આતમ પરમાતમ જાણું, ધ્યાવું શુકલ ધ્યાનસદા. મ. ૧ For Private And Personal Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રત્નત્રયીની સ્થિરતા પામ્યા, વાખ્યા ભવ જંજાલ; પરમાતમ પરમેશ્વર પરગટ, કરતા મંગલમાલ. સદા મ ૨ સમવાયી પંચે તુજ મળીયાં, ગળીયાં કમેં આઠ કારણે પંચ વિના નહિ કારજ, શ્રી સિદ્ધાંત પાઠ. સ. મ. 3 સંપ્રતિ શાસન તારૂ પામી, ઉદ્યમનો સમવાય; કરતાં કારણ પંચે પામી, ૫રમાતમ પદ થાય. સદા મા ૪ આતમ પરમાતમ સચ્ચા, નિર્મલ સિદ્ધ સમાન; બુદ્ધિસાગઃ ઘટમાં , તીન ભુવનને ભાણ. સદા મ ૫ માણસા. ગાયન. વાહાલાવીર જિનેશ્વર–એ રાગ. ૧૨૬ અરે આ ઈદગાની મનુભવની એળે જાય છે? ઘડી ક્ષણ વીત્યો તે તે પાછો કદીય ન આયછેરે; મન ચિંતા તું કદીય ન થાતું, પાપે ભરીયું જીવતર ખાતું . માયામાં મસ્તાનો થઈ મકલાય છે. અરે૧ પ્રભુ ભજન પલવાર ન કીધું, સાધુ સંતને દાન ન દીધું; વિષયારસ વિષ પીને મન હરખાય છે. અરે ૨ જન્મ મરણની નદી વહેતી, ખરખર ચાલંતાં એમ કહેતી; અસ્થિર ચંચલ સત્તા ધન વરતાય છે. ' અરે ૩. સકલ કરીલે મનુ જન્મારે, આતમરામ ભજીલે તારે બુદ્ધિસાગર ચેતે તે સુખ પાયછેરે. અરે૪ માણસા, For Private And Personal Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગાયન, ૧૨૭ અરે પુલી ફેગટ ફરનારારે, અણધારે દીવસ મરનારા; જેને ઠાઠડીમાં કેઈ ઠરારે, ઘણું ભરેલ ઘરમાં ઘલાણા; વિદને સદ રેગીને શેગી, રંક ભલે હાય મહારાણા; પિક પડી તેના નામની મેટી, તેનાં મડદાં બળે છે મશાણરે. અણધારે૧ માટીની કાયા માટીમાં મળશે, કર ઉપાય હજારા; સુર દાનવ જન કેડી મલે પણ, નહિ કેઇ ઉગરનારરે. અ. ૨. લાખની રાખે થઈ છે મશાણે જે, કદી નહીં ડરનારા માનમાયામાં મહાલે શું માનવ, જલ પરપોટા થનારારે. અ. ૩ અન્તર જેને તારૂ તપાસી, ત્યાગીને વિષય વિકારા; સાણંદ પદ્મપ્રભુ જિન મંડલ, બુદ્ધિસાગર સુખકારે. અ. ૪ લોદરા. ને ગાયન. | ૧૨૮ પ્યારા નેમ પ્રભુ શુભ મન મંદિરમાં ધારરે, કર્મષ્ટક ક્રોધાદિક શત્રુ, ધ્યાનથી દૂર નીવારજેરે. પ્યારા ૧ જન્મ મરણના ફેરા ટાળી, પામ્યા મુકિત સ્ત્રી લટકાળી, વહાલા દીન દયાળુ સેવકને સંભાળજેરે. યારા. ૨ કર્મ ન લાગે પ્રભુજી તમને, સમય સમય લાગે પ્રભુ એમને દુઃખનાં વાદળ મુજથી દૂરે ટાળજેરે. પ્યારા ૩ શીગતિ થાશે ઓ પ્રભુ મારી, ચારગતિ ભટ દુઃખબારી; For Private And Personal Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ચારા ક તુજ પદ પંકજ શરણ ગ્રહ્માને ઉગારો. શરણાંગત વત્સલ ભયભજન, અકલગતિ તુ દેવનિર ંજન; બુદ્ધિસાગર ભવજલ પાર ઉતારજોરે પ્યારા પૂ વિજાપુર સ્તવન ૧૨૯: Acharya Shri Kailassagarsuri Gyanmandir મક્ષિર્જિન વ ંદીએ ભવિભાવરે, સુરા સુર મુનિવર ગુણ ગાવે મલ્લિ પ્રભુ માતઃ કૂખે જબ આયારે, ઇન્હાર્દિક સુરગિરિ લાયારે, આઠ જાતિ કળરો નવરાવ્યા, મલ્લિ ૧ ત્રણ જ્ઞાને પ્રભુ ગુણવતરે, પ્રતિભાવ્યા મિત્ર મહ તરે ભાવે દીક્ષા ગ્રહી સુખવતઃ વિચથા પ્રભુ દેશ વિદેશરે, પરભાવ તણા નહીં લેશરે; ઢળ્યા માહભાવ સ કલેશ પ્રમાદ દશા દૂર ટાર, માહુ રાય તણા મદ ગાળી શ્રેણિ ક્ષપકવા લષ્કાળીરે; ચાર થાતી કર્યાં ખપાવીરે, ધ્યાનાં તરીએ પ્રભુ આવીરે કૈવલ કમલા ઘટ પાવી. For Private And Personal Use Only મલ્લિ ર મલ્લિ૩ પ્રભુ વાણી' ગુણ પાંત્રીસરે, અતિશય સાહે ચૈત્રીશરે, સિદ્ધ બુધ્ધ પ્રભુ જગદીશ મલ્લિ ૫ પ્રભુ સમવસરણમાં સુહાયારે, મળ્યા ઇન્દ્રાદિક નર. રાયારે નવ તત્વ જિનેશ્વર ગાયા, મલ્લિ ૬ મલ્લિ॰ ૭ મલ્લિ ૪ Page #105 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર. શાશ્વત શિવપદ ઝટ પાયારે, પરમાતમ રૂપ સાહાયારે; બુધ્ધિસાગર એમ ગુણૅ ગાયા. મલ્લિ ૮ વિજાપુર. " મુદ્દે હ ૧૩૦ સાખી-આતમ અનુભવ રસિકા, અજબ સુન્યા વિરતંત, નિવૃંદી વેદ ન કરે, વેદન કરે અનંત. ॥ ૧ ॥ રાગ રામગ્રી. મારા માહારા બાલુડા સન્યાસી, દેહ દેવળ મડ વાસી. ઇંડા પિંગલા મારગ તજ યાગી, સુખમના ઘર વાસી; બ્રહ્મર ઘ્ર મધિ આસન પૂરી બાબુ, અનહદ તાન બજાસી. મા. ૧ યમ નિયમ આસન જયકારી, પ્રાણાયામ અભ્યાસી; પ્રત્યાહાર ધારણ ધારી, ધ્યાન સમાધિ સમાસી. મૂળ ઉત્તર ગુણ મુદ્રાધારી, પચકાસન વાસી; રેચક પૂરક કુંભક સારી, મન ઇન્દ્રિય જયકાસી. થિરતા જોગ યુગતિ અનુકારી, આપેાઆપ વિમાસી; આતમ પરમાતમ અનુસારી, સીજે કાજ સમાસી, મારે।૦ ૪ ગાયન. આધવજી સ દે કહેજો શ્યામને એ રાગ, ૧૩૧ For Private And Personal Use Only માશ ૨ મારે૦ ૩ એવારે દીવસ તે મારા કયારે આવશે, ભ્રાન્તિ સમ હું જાણીશ આ સ’સારો. Page #106 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 23 ક્રોધ કપટ બ્યા રાગાદિક વૈરિયા, ત્યાગીશ ખાટા વિષય એવા ૧ તણા વિકારો. માત પ્રમાણે દેખીશ સઘળી નારીયા, ભાઇ પ્રમાણે લેખીશ શત્રુ વર્ગજો; સુખ દુઃખ આવે હર્ષ વિષાદ નવિ હુવે, વિદ્યા ધન વધતાં વિ હાવે ગર્વજો. એવા૦ ૨ વૈરાગ્યે ર ગારો મન મારૂ સદા, યાવાસે મનમેલ બધાનિરધારજો; વિષય વિકારા વિષની પેઠે લાગશે, અધ બને છે જેમાં નરને નારો. એવા૦ ૩ માજમજામાં સુખ કદીય ન ભાસસે, મમતાનું હુ તાડી નાખીશ મૂળો; સગાં સબંધી પેાતાનાં નહિ લાગશે, માટી સાતુ ભાસે મન જેમ ધુળજો. એવા ૪ ધર્મ ધ્યાન ધ્યાતા થઇ આત્મ સ્વરૂપમાં, રમતા રહીહુ પડુ નિહ ભવપજો; સમતા સંગે કર્યું કલંક વિદ્યારતા, થાવું હુ‘ શિવશાશ્ર્વત સુખ ચિહ્નરૂપો, એવા ૧ કુમિત્રાની સાબત ત્યાગી જ્ઞાનથી, સદ્ગુરૂ સંગતિ કરતા રહે' નિશદિનજો. ૬ બુધ્ધિસાગર જન્મ જરા નીવારીને, આત્મસ્વભાવે પરમાતમ પદ લીનો. એવા૦ ૭ વિજાપુર. For Private And Personal Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સઝાય. ૧૩૨. નમા નમે અહ્િતને, સિધ્ધ ભજો ચિત્તધ્યાયી; આચાર ઉવઝાયને, સાધુ સફલ સુખદાયી. આતમ તીન પ્રકારછે, બાહિર અન્તર તેમÇ પરભેદ ત્રીજો મહંયા, અક્ષય સુખ લહે। જેમ. ૧ For Private And Personal Use Only ૨ નિદડી વેરણ હુઇ રહી, એ સગ * બહિરાતમ પહેલા કહેયા, તેનું લક્ષણહે કહયુ શાસ્ત્ર મારકે પુદ્દગલ મમતા ચિત્તથી, માને તેને હું આતમરૂપ સારકે, જિનવાણી ચિત્ત ધારીએ. સંધિન ભાઈ ભગિનીને, યુત્ર પુત્રીઢા કુટુબ પવારકે; તેહના સ ંગેરાચીયા, માહે ધૈર્યાહા લહે દુઃખ અપારકે. જિન દેહને આતમ માનતા, ભિન્ન સમજેહે નહિં તેહુ અજાણુકે; અહિરાતમ પહેલાકહ્રયા, ભેદઆતમના છ ડીસુજાણુકે. જિન અષ્ટ કર્મની સંગતિ, પામી આતમહેા નાના અવતારકે; ચાર ગતિમાં સરે, મહા ધરવ હેદુઃખના મહિપારકે, જિ ૪ આતમ કર્મ સંબધ છે, અનાદિંહા રકનક દૃષ્ટાંતકે; અનાધંત ભવિ આશ્રચી, અલભ્યનાહે કહું સુણા ૧ થઈ શાંતકે જિને પ્ અનાધન ત અભવ્યના, નિત્યાનિત્ય હૈા વળી કર્મ સંબધકે, અભવી ભવી ક્રેમથી સુણી, કિંમ બાંધેહા બધ થઇ ભવી અધકે. જિન ૬ રૂપી શરીરને આશ્રયી, રહા આતમહે। અરૂપી મહુતકે, અંતર આતમ જાણો, ભેદ બીજો હા કરા કર્મના અતકે.જિ Page #108 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કર્મ સંગ દૂર કરી, પામ્યા કેવલહો, જ્ઞાન ગુણ મહંત તીન ભુવનના ભાવને, જાણે સમયેહેચિદાનંદભદતકે જિ.૮ દ્રવ્યગુણ પર્યાયના, જ્ઞાતા જ્ઞાને પરમાતમ જેકે; ભેદ ત્રીજો એ આત્માને, યા હૃદયેહ ધરે તેહસું નેહકે.જિ. ઇયળ ભમરિ સંગથી, ભમરી રૂપ જેમ એહકે; પરમાતમપદ દયાવતાં, બુધિસાગર લહે શિવ સુખ ગેહકે. જિન ૧૦ કાવીઠા. છે વીરપ્રભુ સ્તવના ભુજગઈ. ૧૩૩ નમે વીર વિષે સદા સિંખ્ય કારી, પિતા માત ભ્રાતા ચ દુઃખા પહારી; કથી દેશને ભવ્ય કલ્યાણ જાણું, નમું વીર પ્રેમે બહુ યાર આણું. કહ્યા મુકિત માર્ગ ક્રિયા જ્ઞાન ભેદે, ગ્રહી ભવ્ય જીવો દુઃખ વૃદ છે; કહ્યાં દ્રવ્ય બદ્ધા સદા જે અનાદિ, નમું ભાવથી સત્ય સ્યાદ્વાદ વાદિ. સાણંદ. પદ. રાગ કાફી. ૧૩૪ જ લો અનુભવ જ્ઞાન ઘટમેં પ્રગટ ભયે નહીં, જે લાં, એ આંકણ. For Private And Personal Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તા લી મનથિર હાત નહી છિન, જિમ પીપરા પાન; વેદ ભણ્યા પણ ભેદ વિના શઠ, ધાથી ચાથી જાણરે. ઘટ૦ ૧ રસ ભાજનમે રહત દ્રવી નિત્ય, નહિ તસ રસ પહિચાન; તિમ શ્રુત પાડી પડિતકું પણું, પ્રવચન કહત અજ્ઞાનરે. ૧૦ ૨ સાર લડયા વિણ ભાર કહયા શ્વેત, ખરદૃષ્ટાંત પ્રમાણ, ચિદાનંદ અધ્યાતમ શૈલી, સમજ પરત એકતાનરે. ઘટ૦૩ પ૬. રાગ કાફી. ૧૩૫ અલખ લખ્યા કિમ જાવેહા, એ સી કાઇ જુગતિ બતાવે, અલખ તન મન વચના તીત યાન ધર, અજપા જાપ જપાવે; હાય અડે।લ લાલતા ત્યાગી, જ્ઞાન સરાવર ન્હાવેહા. એસી ૧ શુદ્ધં સ્વરૂપમે` શકિત સભારત, મમતા દૂર વહાવે; કનક ઉપલ મલ ભિન્નતા કાજે, જોગાનલ ઉપજાવેહા એસી ૨ એક સમય સમશ્રેણિ આરાપી, ચિદાન ંદ ઇમ ગાવે, અલખ રૂપ હાઇ અલખ સમાવે, અલખભેદ એમ પાવે હા એ ૦૩ પ૪. રાગ આશાવરી તથા ગાડી. ૧૩૬ અબધૂ નિરક્ષ વિરલા કાઇ, દેખ્યા જગ સહુ જોઇ. અબધૂ સમરસ ભાવ ભલા ચિત્તાકે, થાય ઉથાપ ન હેાઇ; અવિનાશીકે ઘરકી બાતાં, જાને'ગે નર સાઇ. રાવ રંકમે ભેદ ન જાને, કનક ઉપલ સમ લેખે, નારી નાગણી કે નહી પરિચય, તે શિવમદિર ઢેખે અ ૨ અબ ૧ For Private And Personal Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ટ૭ નિંદા સ્તુતિ શ્રવણ સુર્ણને, હર્ષ શેક નવિ આણે તે જગમેં જોગીસર પૂરા, નિત્ય ચઢતે ગુણ ઠાણે. અબ૩ ચંદ્રસમાન સૌમ્યતા જાકી, સાયર જેમ ગંભીર અપ્રમત્ત ભારડ પરે નિત્ય, સુરગિરિસમ શુચિધારા. અ. ૪. પંકજ નામ ધરાય પંકણું, રહત કમલ જિમે ન્યારા; ચિદાનંદ એંસા જન ઉત્તમ, સાહેબકા યારા. અબ૦ ૫. છે પદ છે રાગ ડી. ૧૩૭ સેડ સોડહં કહું છું, હું સોહં રટના લગીરી. હં૦ || ઈગલા પિંગલા સુખમના સાધકે, અરૂણપતિથી પ્રેમ પગીરી, બેંકનાલ ખર્ચ ભેદક, દશમે દ્વાર શુભ જોતિ જગીરી. સો.૧ ખુલટ કપાટ ઘાટ નિજ પાયે, જનમ જરા ભયભીતિ ભગીરી, કાચ શકલદે ચિંતામણિ લે, મુમતા કુટિલકુ સહજ ઠગીરી. સેડહું ૨ વ્યાપક સકલ સ્વરૂપ લખો ઇમ, જિમ નભમેં મગલહન ખગીરી; ચિદાનંદ આનંદમય મૂરતિ, નિરખ પ્રેમભર બુદ્ધિ થગીરી. સોડહં ૩ પદ–રાગ ધનાશ્રી. ૧૨૮ તે અચરિજે રૂ૫ તમાસા, સંતે ––એ આંકણી કીડીકે પગ કુંજર બાંધો, જલેમેં મકર પીયાસા. સં. ૧ For Private And Personal Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરત હલાહલ પાને રૂચિંધર, તજી અમૃત રસ ખાસ ચિંતામણિ તજી ધરત ચિત્તમે, કાચ સકલકી આશા. સં બિન બાદર બખા અતિ વરસત, બિન દિગ વહત બતાસા વજ ગલતે હમ દેખ્યા જલમે, કોરા રહત પતાસા. સંતો૦ ૩ વેર અનાદિ પણ ઉપરથી, દેખત લગત સગાસા; ચિદાનંદ સોડિ જન ઉત્તમ, કાપત કાકા પાસા. સંતો- ૬ રાગ ગડી. પદ. (૩૯ નિશાની કહા બતાવું રે, તે અગમ અગોચર રૂપ. નિશાની રૂપી કહુતિ કછુ નહીરે, બધે કૈસે અરૂપ; રૂપારૂપી જે કહું યાર, એસે ને સિધ્ધ અનુપ. નિશાની. ૧ શુદ્ધ સનાતન જે કહું રે, બંધ ન મેક્ષ વિચાર; ન ઘટે સંસારી દિશા મારે, પુણ્ય પાપ અવતાર, નિશાની ૨ સિધ્ધ સનાતન જે કહરે, ઉપજે વિનસે કૈન; ઉપજેવિનસે જે કહ્યું ત્યારે નિત્ય અબાધિત ગન. નિશાની ૩ સવાંગી સબનય ધનીરે, માને સબ પરમાન, નયવાદી પેલે ગ્રહીયારે, કરે ભરાઈ ઠાન. નિશાની... ૪ અનુભવ અગોચર વસ્તુહેરે, જાનવો એ હીરે લાજ; fહન સુનત કછુ નહિયારે, આનંદઘન મહારાજ નિશાનિ૫ પદ. રાગ સારે . ચેતન શુદ્ધાતમકું પાવે, પરાપ ધામધૂમ સાહે; નિજ પર સુખ પા. ચેતન ૧ For Private And Personal Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હટ નિજ ઘરમેં પ્રભુતાહે તેરી, પરસગ નીચ કહા પ્રત્યક્ષ રીત લખી તુમ એસી, ગહિયે આપ સુહાવે. ચેતન - પાર્વત તૃણ હહે તુમકે, તાવત મિથ્યા ભાવો. સ્વવેદ જ્ઞાન લહી કરવો, છેડે ભમક વિભા. ચેતન ૩ સમતા ચેતન પતિક ઈણ વિધે. કહે નિજ ઘરમેં આવો આતમ ઉચ્ચ ધારસ પીયે, સુખ આનંદ પદ પા. ચેતનં. ૪ પદ ૧૪૧ અબધૂ જોગી ગુરૂ મેરા, ઈન પદકા કરેરે નિવેડા. અબદ્ધ તરૂવર એક મૂલબિન છાયા, બિન કુલે ફલ લાગા શાખા પત્ર નહી કછુ ઉનકુ, અમૃત ગગને લાગા. અબધૂ૦ ૧ તેરૂવર એક પછી દેઉ બેઠે, એક ગુરૂ એક ચેલા; ચેલેને જુગ ચણ ચણ ખાયા, ગુરૂ નિરંતર ખેલા. અબધૂર ગગન મંડલમેં અધર્વિચ કુવા, ઉહાંહે અમીકા વાલા; સુગુરા હવે ભરભર પીવે, ગુરા જાવે પ્યાસા: અબધૂ. ૩ ગગન મંડળમેં ગઉઆં વિહાની, ધરતી દૂધ જમાયા; માખણ થાસે વિરલા પાયા, છાશ અંગત ભરમાયા. આ૦૦૪ થડબિનું પત્ર પત્રબિનું તંબા, બીન જીલજ્યા ગુણગાયા ગાવન વાલેકા રૂપનરેખા, સુગુરૂ સહી બતાયા. અબધૂ. ૫ આતમ અનુભવ બીન નહી જાને, અંતર જોતિ જગાવે; ઘટ અંતર પર બે સેહે મૂરતિ, આનંદ ઘપદ-પાલે અબધ૦ ૬. For Private And Personal Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૦ પદ-રાગ આશાવરી. ૧૪૨ અબધૂ રામ રામ જગ ગાવે, વિરલા અલખ લખાવે અo મતવાલે તે મતમેં માતા, મડવાલા મઠરાતા, જટા જટાધર પટા પટાધર, છતા છતાધર તાતા. એબ૦ ૧ આગમ પઢી આગમધર થાકે, માયાધારી છાકે, દુનીયાદાર દુનીસે લાગી, દાસા સબ આશાકે. અબ૦ ૨ બહિરાતમ મૂઢા જગ જેતા, માયાકે કુંદ રહેતા ઘટ અંતર પરમાતમ ભાવે, દુર્લભ પ્રાણી તેતા. અબ૦ ૩ ખગપર ગગન મીન પદ જલમેં, જે જે સે બીરા; ચિતપંકજ જેસે ચિન્હ, રમતા આનંદ ભરો. અબ૦ ૪ પદ. રાગ આશાવશે. ૧૪૩ અબધૂ કયા સેવે તન મઠમેં, જાગ વિકન ઘટમેં. અબધૂ એ આંકણું. તન મહકી પરતીત ન કીજે, ઢહિ પડે એક પલમેં; હલચલ મેટ ખબરલે ઘટકી, ચિત્તે રમતા જલમેં. અ. ૧ મઠમેં પંચભૂતકા વાસી, સાસાધુત ખવીસા. છિનછન તેહી છલનકું ચાહે, સમજેન બૈરા સીસા. અ. ૨ શિરપર પંચ વસે પરમેશ્વર, ઘટમેં સૂછમ બારી; આપ અભ્યાસ લખે કઈ વીરલા, નિરખે ધુવકી તારી. અ૦૩ આશા મારી આસન ઘર ઘટમેં, અજપા જાપ જપાવે આનંદઘન ચેતનમય મૂરતિ, નાથ નિરંજન પાવે. અ. ૪ For Private And Personal Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૦૧ Acharya Shri Kailassagarsuri Gyanmandir ॥ પદ ૧૪૪ રંગ મા જિન દરબારરે, ચાલે ખેલીએ ઢારી-એ રાગ. ભ્રમણાએ શું ભરમાયરે, તુતા ભ્રમણા ત્યાગી; વસ્તુ સ્વરૂપે બ્રહ્મસ્વરૂપી, આતમ દ્રવ્ય કહાયરે; તુતા ૧ કૈઢિ યતન કી મમતાએ કરી, પર પેાતાનું ન થાય? તુ ં નિજ રૂપ ભૂલી પરમાં લે, જન્મમરણ દુ:ખ પાયરે. તું ૨ ઉપયોગ આત્મસ્વરૂપે ન લાવે, ઉયિક ભાવે મુંજાયરે, તું અશુદ્ધ પરિણતિ પરપરિણામે, ભવમાંહિ ભટકાયરે. તુ૰૩ જલ ખારાથી તૃપ્તિ ન હેાવે, સમજ સમજ દીલ લાયરે, તુ - બુદ્ધિસાગર અવસર પાકર, ચિદ્ધન ચેતન થાયરે. તુતા ૪ વિજાપુર. પદ ૪૫ ચેતન ૧ ચેતન ચતુરાઇથી શિવપુર મારગ ચાલજેરે; છેડી વિષય વિકારા, મનડુ નિજધર વાળજેરે. દુનીયાદારી દૂર વિસારી, ઉપયાગે આતમગુણુધારી; ક્ષયાયામ ધ્યાને તું કર્મ વિડારજેરે, ધનધાતી ચઉકર્મ ખવાવે, આત્મિક શુદ્ધસ્વભાવે ભાવે, પેાતાને તુ' પરપરિણતિથી વારજેરે. સ્થિરતા આપસ્વરૂપે આવે, પરમાનદ પ્રેમે ત્યાં પાવે, બુદ્ધિસાગર ધ્યાન ધરીને તારોરે. ચેતન અમદાવાદ. For Private And Personal Use Only ચેતન૦ ૩ Page #115 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્તવનમ્ ૨૪૬ જગમાં૦૧ જય જય શાંતિ જિણ ંદ, જગમાં જયજય શાંતિ જિષ્ણુ દ; આપ તયાને પરને તારા, સેવે ચાસડ ઇદ. પૂરણ શાંતિ પ્રેમે લીધી, દોષ કરી સહુ દૂર; જગમાં જન્મ જરા મરણાદિક વારી, સુખ પામ્યા ભરપૂર, જગ ૨ સમવસરણમાં દેશના દૈઇ, તાયા પ્રાણી અનેક; સેવક તારા કૃપા કરીને, આપા સત્ય વિવેક. પાપ કર્યાં મેં ભવમાં ભારે, ગણતાં નાવે પાર; શરણું કર્યુ મે તારૂં સ્વામી, હાથ ગ્રહીને તાર નામ સ્થાપના દ્રવ્ય ભાવથી, ધ્યાતાં શિવસુખ બુદ્ધિસાગર બે કર જોડી, વંદે ત્રિભુવન રાય. જગમાં જગમાં ૩ For Private And Personal Use Only જગમાં જગમાં થાય; જ૦ જગમાં ૫ - ' ( અ૦ ૬. ભ. વ, ) પદ ૧૪૭ પરમપદ્મ પ્રેમી ક્રાઇક પાવે, ધ્યાવેસા ઘટ પાવે. પરમ૦ એટેક. સમજી આત્મસ્વરૂપ સ્વભાવે, પરપરિણતિક નિવારે; નિજગુણ બાજી ખેલે હંસા, સાવતહે સ`સારે. પરમપદ ૧ અધિકારી વિષ્ણુ નહિ કા સમજે, કરત ઉપાયા કેાટી; સર્વે સમાયું છે ઘટમાંહિ, બાત નહીં હું ખોટી. પરમપદ ર શકિત ભાવેસા વ્યકિત રૂપે, થાવે તે સુખ સાથે; અનુભવ તાકા પામી પરગટ, માયામાં શીદ રાચે. પરમ૦ ૩ અન્તરદૃષ્ટિ વિના જગ મૂઢા, સત્ય સ્વરૂપ ન બાંધે, બુદ્ધિસાગર અવસર પાકર, કાઇક પદ નિજ શેાધે. પરમ૦ ૪ શાંતિઃ Page #116 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 10′ પદ १.४८ સબ જન ધર્મ ધર્મ મુખ બેલે, અન્ત Acharya Shri Kailassagarsuri Gyanmandir પડદાન ખેલેરે સબ- એ ટેક કોઇ ગંગા જમના ઝુલ્યા, કાઇ ભભૂતે ભૂલ્યા; કૈાઇ જનાદમાં ઝખાણા, ફકીરી લેઇ મુલ્યા. ચાલત ચાલત દાડયો દાટે, પણ પાસેના પાસે; ટીલાં ટપકાં છાપ લગાવી, શિવપુર કેમ ખમાશે. મુંડ મુંડાવે ગાડરીયાં જગ, કેશને તેડે ૨ડી; માલા મણકા બૈરી પહેરે, નિત્ય ચાલે પગદડી; ધર્મ ન વણે ધ ન મરણે, ધર્મ ન કરવત કાશી; ધર્મ ન જાતિ ધર્મ ન લાતિ, ધર્મ ને જંગલ વાસી. સબ ૪ ગદ્દાં ખાખમાંહિ આવેેાટે, તે પણ સાચાં ખાખી; નિર્વસ્રાં પશુ પંખી ફરે છે, મમતા દીક્ષમાં રાખી. સબ ય જબૂતક અન્તર તત્વ ન ખુલે, તબતક ભવમાં લે; બુદ્ધિસાગર આતમ ધર્મે, ભ્રાન્તિ ભ્રમણા ભૂલે. સંભ મેહેસાણા. For Private And Personal Use Only સખ ૧ સબ ૨ સમ૦ ૩ બ ૪૯ સહુ સાઽહું સહુ સેહ, સહુ સૈા દીલમાં વસ્યારી; હું તું ભેદ ભાવ દૂર નાડા, ક્ષાયિક ભાવે કદી ન ખસ્યારી, રો... ? દીલ સાગરમાં અમર દીવે! તુ; Page #117 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૪ મન મંદિરમાં દીપ જિરી, જ્યાં ત્યાં દેખું ત્યાંહિ તુંહિ તુહિ, પ્રાણપતિ બીન પ્રેમ કિરી. સોડવું ૨ તું તારામાં સમાય સહેજે, પરને કહે કેમ જાય કહયેરી; સબ રિદ્ધિ તુજ અંતર પ્રગટી, જ્યોતિસેં જોતિ જગાય રહયોરી. સેડહું ૩ જાવું ન આવું લેવું ન દેવું, અન્તરે પડદો ખુલ ગયોરી; સુખસાગરની લહેરો ઉછળે, આતમ હંસ ત્યાં ઝીલ રહયોરી. સેડહં. ૮ હરવું ફરવું ખરવું ન કરવું, દુઃખ દાવાનલ શાંત થયેરી બુદ્ધિસાગર સોડહં ધ્યાને, પરમાતમ"દ આપ ભારી. સોહં ૫ ——— ( સમિ. ) પદ. ૧૫૦ બેહેર બેહેર નહી આવે અવસર, બેહેર બેહેર નહી આવે, ન્યું જાણે હું કરલે ભલાઈ, જનમ જનમ સુખપાવે. અ. ૧ તન ધન જોબન સબહી જુઠે, પ્રાણ પલકમેં જાવે. અ. ૨ તેન છુટે ધન કૅન કામકે, કાર્ય કૃપણ કહાવે. અવસર૦ ૩ જાકે દિલમેં સાચ વસત, તા જુઠ ન ભાવે. અવસર૦૪ આનંદઘનેપ્રભુ ચલત પથમેં, સમરી સમરી ગુણ ગાવે. અન્ય For Private And Personal Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૫ પદ (૧૫ સમજરી મોહે સમજપરી, જગમાયો અબ જુઠી મોહે, સમજપરીએ આંકણી કાલકાલ તું કયાકરે મૂરખ, નાંહી ભરૂસા પલ એકઘરી. સ૧ ગાફીલ છિનભરનાંહી રહેતુમ, શિરપર ઘમે તેરે કાલ અરિ.સ. ૨ ચિદાનંદએ બાત હમારી વારે, જાણમિત્ત મનમાંહે ખરી.સ. ૩ પદ. ૧૫૨ અબધૂ એ જ્ઞાન બિચારી, વામે કેણુ પુરૂષ કે નારી.એ. બન્મનકે ઘર ન્હાતી ધોતી, જેગી કે ઘર ચેલી; કલમા પઢ પઢ ભાઈરે તુરકડી તે, આપહીઆપ અકેલી. અ.૧ સસરે હમારે બાલો ભેળ, સાત્ બાલ કુંવારી, પીયુજી હમારો પોઢે પારણીએતે, મેહું મુલાવનહારી. આ૦ ૨ નહીં હું પરણું નહીં હું કુંવારી, પુત્ર જણાવનહારી; કાલીદાઢીકે મે કઈ નહી છોડયો તે, હજુએ હું બાલે કુંવારી. એબ. ૩ અઢી દ્વીપમેં ખાટ ખલી, ગગન ઉશીકું તલાઈ; ધરતીક છેડો આભકી પિછોડી, તોય ન સોડ ભરાઈ. અ૪ ગગન મંડલમે ગાય વીઆણી, વસુધા દૂધ જમાઈ; સઉરે સુને ભાઈ વલેણું વાવેત, તત્વ અમૃત કોઈ પાઈ.આપ નહીં જાઉ સાસરીયેને નહીં જઉ પીયરીયે, પીયુજી સેજ બીછાઈ આનંદઘન કહે સુભાઈ સાધુતે, તમેં તમિલાઈ.એ.૬, For Private And Personal Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org X** રાગ વેલાવલ ૧૫૩ જીય જોને મારી સફલ ધરીરી. જીય૰ એ આંકણી. સુત વનીતા ધન ચાવન માતા, ગર્ભ તણી વેદન વીસરીરી.૭૦૧ સુપનકા રાજ સાચ કરી માચત, રાચત છાંડું ગગન બદરીરી; આઇ અચાનક કાલ તાપચી, ગ્રહે યુ* નાહર બક૨ીરી. જી. ૨ અતિહી અચેત કછુ ચેતત નાહિ, પકરીટેક હારિલ લકરીરી; આનદધન હીરાજન છડી નર માઘા માયા કકરીરી. જી ૩ પ. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૪. ૧૫૪. કિન ચુન ભારે ઉદાસી, ભમરા. કિન એ આંકણી. પ'ખ તેરી કારી મુખ તેરા પીરા, સબ ફુલના વાસી. ભમરા૦ કિન૰૧ સબ કલીયનકા રસ તુમ લીના, સા કયુ· જાય નિરાસી; ભમરા. કિન૦ ૨ આન‘દધન પ્રભુ તુમારે મિલનકુ, જાચ કરવત યુ` કાશી. ભમરા. કિન૰ ૩ ૫૪. રાગ વેલાવલ. ૧૫૫ જોગ નુગતિ જાણ્યા વિના, કહા નામ ધરાવે; પતિ કહે રકક્રૂ, ધન હાથ ન આવે. For Private And Personal Use Only જૉગ ૩ Page #120 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૦૭ ભેખ ધરી માયા કરી, જગકુ ભરમાવે; પૂરણ પરમાનંદકી, સુધી રચ ન પાવે. મન મુંડયા વિણ મુડકું, અતિ ધેટ મુંડાને; જટાજુટ શિર ધારકે, ફાઉં કાન ફરાવે. Acharya Shri Kailassagarsuri Gyanmandir નગ જોગ૦ ૨ જોગ૦ ૩ ઉર્ધ્વબાહુ અધા મુખે, તન તાપ તપાવે; ચિદાનંદ સમજ્યા વિના, ગિણતી નવિ આવે. જોગ૦૪ પદ્મ ૧૫૬ સાધુ ભાઇ અપના રૂપ જબ દેખા. કરતા કાન કાન કુની કરની, કૈાન માગેગા લેખા સાધુ સંગતિ અરૂ ગુરૂકી કૃપાતે મિટ ગઇ કુલકી રેખા; આનદ થત પ્રભુ પરચા પાયા, ઉતર ગયા દીલ ભેખા. સાધુ For Private And Personal Use Only સાધુ ૧ સાધુ ૨ ૫૬. રાગ આશાવરી. ૧૫૭ અબધૂ ભૈરાગ્ય બેટા જાયા, વાને ખેાજ કુટ્ટુંબ સબ ખાયા; અબધૂ જેણે મમતા માયા ખાઇ, સુખ દુઃખ દાંના ભાઈ; કામ ક્રોધ દાનાકુ ખાઇ, ખાદ્ય તૃષ્ણા બાધ. ખ૦૧ Page #121 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૮ દુર્મતિ દાદી મત્સર દાદા, મુખ દેખાહી મૂઆ, મંગલરૂપી બંધાઈ બાંચી, એ જબ બેટા હવા. અબર ૨ પુણ્ય પાપ પાડોશી ખારો, માન કામ દેઉ મામા મોહ નગરકા રાજા ખાયા, પીછેહી પ્રેમ તે ગામા. અબ૦ ૩ ભાવનામ ધ બેટા, મહિમા વર ન જાઈ; આનંદઘન પ્રભુ ભાવ પ્રગટ કરે, ઘટઘટ રહયો સમાઈ, અ.૪ પદ. રાગ આશાવરી. ૧૫૮ અનુભવ આનંદ પ્યારે, અબ મેહે અનુભવ આનંદપ્યારે; એહ વિચાર ધારતું નથી, કનક ઉપલ જિમ ન્યારો.એ. ૧ બંધ હેતુ રાગાદિક પરિણતિ, લેખ પર પખ સહુ વારે; ચિદાનંદ પ્રભુ કર કિરપા અબ, ભવસાયરથી તાર. અ. ૨ પદ ૧૫૯ શુરાની ગતિ શૂરા જાણેરે, ત્યાં તે કાયર થરથર કંપે કથા પુરાણું બહુ કરેરે, રામ રામ કીર જપે; પરમારથ પામે સો પૂરા, નહીં વળે કંઇ ગમે. શરાની. ૧ કાન આંખ બિન મારો વાહમ, શુણ ને વળી નિરખે; રૂપાતીત પણ મારે સ્વામી, રૂપારૂપી પરખે. શૂરાની ૨ આતમરૂચિ ગુરૂગમ કુચી, લહી ઉધેડે તાળું બુદ્ધિસાગર અવસર પાકર, નિજઘરમાં ધન ભાળુ. શૂરા૩ માંણસા. For Private And Personal Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૦૯ Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૪ ૧૬૦ બહુ લાગે ગુણિજન પ્યારૂ, ચતુર નર સમજેતે સારૂ હેજી. ચેતન વચન માનલે મારૂ. ચતુર્૰ એ ટેક. કરવું તેતા કાંઇ ન કીધું, મોહ માયામાં મનડું દીધું; નિજકારજ કંઇ નહિ સિન્ડ્ર્યુ. ચતુર ૧ જાણુ પ્યારૂ પણ તે ભૂલ્યા, ફાગઢ ફાંફાં મારી ફૂલ્યા; તુતા જગ અંઝાળે ઝલ્યા. ચતુર ૨ ક્ષણ ક્ષણ આયુષ્ય વીતી જાવે, અન્તર સમજ્યામાં નહિઆવે પાછળથી પસ્તાવે ચતુર ૩ માહ માયાને ઝટપટ ત્યાગી, આત્મસ્વરૂપે થા વૈરાગી; અંતર અનુભવ રાગી. સ્વમાસમ સસારીક માયા, તેમાં શુ ફોગટ હરખાયા; જીડી સ્ત્રી ધન જાયા. જેમાં રાચે તે નહિ તારૂ, પર પુદ્દગલ છે તુજથી ન્યારૂ; નહિ સમજે તે અંધારૂ ચતુર For Private And Personal Use Only ચતુર ૦ ૪. ચતુર પ ક્ષણિક સ`ચાગા નિરધારી, કર તું શુદ્ધાતમશું યારી; ભૂલી દુનીયાદારી. ચતુર હ એક દીન અણધાર્યું છે જાવું, નાહક માયામાં હરખાવું; પંડિતને પરખાવુ ચતુર ૮ ચતુર ૯. અમૂલ્ય અવસર રૂડા પામી, થા તું અંતર ગુણ વિશ્રામી; ચિદ્ધન ચેતન રામી. જાગીલે તું અંતર ભાવે, રમજે આતમ શુદ્ધ સ્વભાવે; જન્મ મરણ દુઃખ જાવે. ચતુર ૧૦ Page #123 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૦ નામ રૂપથી ત્યારેા ધારી, પરમાતમપદ થા અધિકારી; બુદ્ધિસાગર સુખકારી. ૫૬. ૧૬૧ Acharya Shri Kailassagarsuri Gyanmandir અમદાવાદ. For Private And Personal Use Only ચતુર ૧૧ જગતમાં ૧ જગતમાં ૨ ધ્યાન સદા સુખકાર, જગમાં ધ્યાન સદ્દગુરૂ પાસે શીખીએરે, જીવા જીવ સ્વરૂપ; ષડ્ દ્રબ્યાદિક ધારીનેરે, ટાળા ભવભય પ. ચિત્ત ચ‘ચળતા વારીનેરે, નિર્જન દેશે વાસ; શ્રીજે શમસુખ પામવારે, ત્યાગી પુગલ આશ, જિજ્ઞાસા શુદ્ધ ધર્મનીરે, આતમ ધમૈં પ્રેમ; અંતર સ્થિરતા જ્ઞાનથીરે, શિવ સુખ મગલ ક્ષેમ. જગમાં૦ ૩ નય નિક્ષેપ પ્રમાણથીરે, ધ્યાવા આતમરાય, સદસદ્ ભેદા ભેદથીરે, નિજગુણ વ્યક્તિ થાય. અડગવૃત્તિથી ધ્યાવતારે, હેાવે મન્ડ વિશ્રામ, અનુભવ ત્યારે જાગશેરે, આન’દ ઉદધિ ઠામ. વીર પ્રભુએ ધ્યાનથીરે, પામ્યુ` કેવલ જ્ઞાન; ધ્યાને કર્મ ક્ષય હુંવેરે, ઇમ ભાખે ભગવાન. ધ્યાને સ્થિરતા મન ભજેરે, ધ્યાને સ્થિર ઉપયોગ; સાક્ષી તેને આતમારે, લહીએ શિવસુખ ભાગ. જગમાં૦ ૭. સાર સારમાં ધ્યાન છેરે, સમજે વીરલા કાય; બુદ્ધિસાગર ધ્યાનથીરે, સહેજે સવપદ હાય. જગમાં૦ ૪ જગતમાં પ્ જગમાં ગત્માં ૮ અમદાવાદ. Page #124 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કક્કાવલિ. - ૧૬૨ કક્કા કારણ જેને કાજ, સામગ્રી પામી સહ આજ; કર્મષ્ટકનો કિજે નાશ, ધારી તમને વિશ્વાસ; માનવ ભવનું મળીયું ઝાઝ, કક્કા કારણ જેને કાજ. ખખા ખાતે પ્રભુને ભજે, સમતા સ્થિરતા દિલમાં સજે, ખરી વાતને હદયે ધાર, ધ કપટ મિથ્યા સહુ વાર; પરનારી પરધનને તેજે, ખખા ખાતે પ્રભુને ભજો. ૨ ગગા ગાણું ગા જિનરાય, સાચે મેક્ષ તણે ઉપાય; ગર્ભવાસે લહે ન વાસ, અંતરમાં જે જિન વિશ્વાસ; જન્મ જરાનાં દુઃખડાં જાય, ગગા ગાણું ગાય જિનરાય. રા ઘઘા ઘોર કર્મ શું કરે, વાર ઘણી તું ભવમાં ફરે ઘાંચીની ઘાણના ફેર, બળદ પરે વરતે અઘેર; જરૂર જમ્યા તેતે ખરે, ઘા ઘોર કર્મશું કરે છે જો ડન્ડવશ કીજે સહ અંગ, સંત જનોની કીજે સંગ મુખથી કદી ને દીજે ગાળ, ફોગટ શું થાવું વાચાળ; જ્ઞાની સંગે વાધે રંગ. ડડ૧૦ ૧ ૫ ચચા ચેતન ધર્મે ચાલ, કરજે અંતરને તું ખ્યાલ ચાર ગતિ કરે છે, જાણું છવપુલને ભેદ, ધર્મહીન વર્ત સહુ બાલ, ચચા ચેતન ધર્મે ચાલ. ને ૬ છછા છકરવાદી તજી, રત્નત્રયી સ્વામીને ભજી; છેડો વિરૂવા વિષય વિકાર, મુકિતનાં સુખ સમજી સાર; અન્તયામિ પ્રેમે યજી, છછ . ૭ જજા જીવતર ચાલ્યું જાય, ગયે વખત પાછા નહિ આય For Private And Personal Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેજે અંતરમાં તું ધર્મ, જેથી તાસે સઘળાં કર્મ જોતાં દીલમાં સહ જણાય. જ જ૦ | ૮ ઝઝા ઝડપે કાલ કરાલ, વાટજ મેક્ષ નગરની ઝાલ; ધર્મ ઝાઝ ઝાલે નરનાર, ક્ષેમે પામો ભવ પાર; શુ મુઝે તું માયા ઝાલે. ઝઝા છે ૮ ગ નિરંજનને સેવ, ત્યાગી નિંદાદિક સહદેવ; નગુરાને કીજે નહિ સંગ, પ્રભુ ભજનમાં પાડે ભંગ, આતમ પરમાતમ છે દેવ. નગ્ન છે ટા ટેટે કરી શું હસે, જોયું સઘળું ચાલ્યું જશે જેના દીલમાં આતમ નાદ, ટળીયા તેને વાદવિાદ; શાને મોહ માયામાં વસે. ટટ્ટા ૧ ઠઠ્ઠા ઠાલી શું મુલાય, ભલા ભલે પણ ચાલ્યા જાય; ઠાઠમાઠમાં યું સર્વ, ગાફલ થઈને કીધે ગર્વ; કરવું નિર્ભયતા ઘટપાય. ઠઠ્ઠા ૧૨ ડડાડકે દે નિજ દેશ, રાગાદિક સે નહિ લેશ કર્મ વૈરીને દેઈ દંડ, વર્ત નિજ આણ અખંડ; અનુભવ રગે રમિયે બેશ. ડડા. ૧૩ ઢા ઢમઢમ વાગે ઢેલ, શું તારૂ છે જગમાં બેલ; ધરજે ધર્મ તણું કર ઢાલ, કરજે આતમની સંભાલ; સત્યા સત્યને કરજે તેલ. ઢર છે ૧૪ | ન્યાયી થા દિનરાત, કરજે સત્ય ધર્મની વાત ન્યાય નીતિથી સુખડાં વરે, ભવસાગરને સહેજે રે; ક્રોધે કદી ન કરજે ઘાત. ' ણણા એ ૧૫ છે તત્તા તીર્થકરને સેવ, સર્વ દેવમાં મોટા દેવ, ત્રિવિધ તાપ હરતા આપ, મનમાં કર જિનવરને જાપ For Private And Personal Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૩ કર્મ મર્મ નાસે તતખેવ. તત્તા|| ૧૬ 1 થસ્થા સ્થિરતા મનમાં રાખ, અનુભવ અમૃત રસને ચાખ; હાલે મેરૂ પણ નહિ ચિત્ત, આત્મધ્યાનની એવી રીત; વિવાદી વચને નહિ ભાખ. થથા છે ૧૭ દાદાને દયા આદર, દીનતા વાણું નહિ ઉચ્ચ દીનતા દાલિકર દુઃખદાસ, એ રાહુ દાને હવે નાશ; શાને દોડી જ્યાં ત્યાં ફરો. દદ્દા છે ૧૮ છે ધા ધએ પ્રીતિ ધર, ધ્યાતા બેય દશાને વરઃ ધળું તેટલું દુધ ન હય, સર્વ મતેમાં ધર્મ ન જોય; સંગત ધની નહીં કરે. ધદ્ધા છે ૧૯ છે નન્ના પોતાને કર ન્યાય, શાથી તું ભવમાં ભટકાય; નડે નહિ પરને તલભાર, નિર્દયતાને દૂર નિવાર; કીજે સંગત સંતે સદાય. નન્ના | ૨૦ | પાપા પરિહરિએ સહ પાપ, નાસે જેથી સહ સંતાપ; પ્રેમે પ્રભુનું પૂજન કરો, પ કલેરા ઇ પરિહરે, રાખે દલમાં પ્રભુની છાપ. પપ્પા ! ર૧ છે ફફફ ફોગટ માયા ફંદ, રાચી રહે તેમાં મતિ મન્દ; ધન સત્તાથી કુલે ફેક, લમી ગયાથી ફગટ શેક; ત્યજી દે મિથ્યા મતિનો છંદ. ફફફા છે ૧૨ બબ બળી થાતું દીલ, મોહરાયને ક્ષણમાં પીલ; સર્વ સંગ કર પરિત્યાગ, અન્તરના ઉપગે જાગ; નવ વિધ ગુપ્ત પાળો શીલ, બમ્બાય છે રસ છે ભભભ ભણતર ભાવે ભણે, પંચ ભાવને જ્ઞાને ગણો; ભકિતથી થાશે ભગવાન, અતરમાં જ પ્રગટે ભાન; અતરના શત્રને હણો. ભભિાવ છે ૨૪ For Private And Personal Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મમ્મા માનવ ભવ સુખકાર, દશ દૃષ્ટા તે દુર્લભ ધરિ. મૂકી મોહ માયાને માન, કરજે આતમનું તું ધ્યાન; મળીયું ટાણું કબુ ન હાર. સમ્મા રપપ આ હિંસા યજ્ઞ નિવાર, હિંસામાં નહિ ધર્મ લગાર; વાચી લે તું શાશ્વત સુખ, દુનીયા સુખ માની દુખ; પંચ મહાવ્રત પ્રેમે ધાર. યસ્યા | ૨૬ છે રરા કરતું આતમ રાગ, સારે ફરીને મળે ન લાગ; રમત ગમતથી રહેજો દૂર, સેવો ચેતેને સુખ ભરપૂર કુમતિથી દૂરે ઝટ ભાગ. રરાય છે ર૭છે ભલ્લા લેભે લક્ષણ જાય, લાલચથી શું પાપ ન થાય; જાણે લાભ તણે નહિ ભ, નિર્મલ મનમાં પ્રગટે ક્ષોભ; ઊંચ નીચને લાગે પાય. લલ્લાહ છે ર૮ વવા વૈર વિસરે સહુ, જાણું તને શું બહુ કહું વિદ્યા વિનય વિવેક વિચાર કરતાં ઉતરીય ભવપાર; વૈરે દુઃખડાં વાધે બહુ વવાય છે ર૯ શશા શાન્તિ રાખે રહેમ, શૂરા થઈને ગ્રહીએ નેમ; શાન સુધારસ પાનજ કરે, સ્વર્ગાદિકમાં જઇ અવતરે શાણપણથી પાંમાં ક્ષેમ. શશાક ૩૦ મા પષા પદ્ધબે લય લાય, સશુરૂ ગમથી તે સમજાય; આત્મ દ્રવ્ય આદર એક, જ્ઞાનવાનું સોડહં એ ટેક, રત્નત્રયી સાધન ઉપાય. - ષષા મા ૩૧ સસ્સા સુમતિ સંગે રહે, શાશ્વત સુખડાં તેથી લહે; ત્યજીદે કુલટા કુમતિ સંરો, દેખાડે દુર્ગતિના રંગ, નિંદા હીલના સર્વે સહ. સસ્સા | ૩૨ ! For Private And Personal Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫ હતા હર્ષે શિવપુર જાએ, કરી કમાણી ખાતે ખા આતમતે પદ્મમાતમ થાય, જન્મ મરણનાં દુઃખડાં જાય; સાહ સે ક્ષણ ક્ષણે ધ્યાએ.. હહા ॥ ૩૩ ll આ અંડું દીલમાં ધરા, મહામત્ર ધ્યાવા મુખવા; રૂદ્ધિ સિદ્ધિ સુખ.દાતાર, શ્રદ્ધાથી ગણજો નરનાર, સૂલ મંત્ર અહું છે ખરા. આ ૫.૩૪૫ 7 ગુર્જર સાણંદ ગ્રામે વાસ, કરીને રચના કીધી ખાસ, ભણતાં ગણતાં મંગલ માલ, મટશે મિથ્યા માયા ઝાળ; બુદ્ધિસાગર સુખનીઆશ, ગુર્જર સાણ ંદ ગ્રામે વાસ ૫૩૫મ સંવત એગણીસ ત્રેસઠસાલ, શુક્લપક્ષ વૈશાખ રસાલ, અષ્ટમી શિવારે શુભોડ, કરતાં વાંછિત ફ્લે કરોડ; પણ્ડિત મનમાં પ્રગટે વ્હાલ, સવર્ત ૩૬ For Private And Personal Use Only ૫૬. ૧૬૩ હંસા કેઇ રે જણાવે જોગીડેાજી, આ દેહુ દેવળમાં રહેનાર ૐક 'સા માયાના મુલકના માછલાજી, એની શુદ્ધિ કાઇ પાવ તરે; હુસા ૧ હંસા પરખે હીરા કાઇ પારખુ છુ, લહે તત્વ ન મૂઢ ન ગમારરે, હંસા પિંડના ઘડનારા માહે પેશી ચેાજી, કરેાલીયે ચીને જેમ ઝાળરે હંસા ૨ હુંસા અલખ પ્રદેશે મ્હાલવુ જી; હુસાયટમાં લગાવી યાતરે હસા નિર્મલ જ્યોતિ ઝગમગેજી,હંસા કીજે અમૃત પારે. હું 2 Page #129 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬ હંસા જોગીડોજગાવેગજ્ઞાનથી, હંસા જ્યાંનહિભેદપ્રચારરે. હંસા અનહદ આનંદ જેગથીજી, હંસા વિસરે દુઃખ અપારરે હંસાકે હંસા ગુરૂમળે જ્ઞાન બતાવશેજી, ભાવે ભેદુ જણાવે ભેદરે; હંસા બુદ્ધિસાગર સાચા સંતની, પ્રેમ કરજે સાચી સેવરે. હંસા૫ સાણંદ. છે પદ છે પ્રેમીઓ બતાવે, કઈ મારે પ્રેમીડ બતલાવે; પ્રેમી વિના હું નિશદિન ગુરૂ, પ્રેમી મળે સુખ થાવેરે ઈ. ૧ પ્રેમ ન મળ વાટે ઘાટે, સઘળું શુન્ય કહાવેરે. કઈ ર પ્રેમના પ્યાલા પીધા જેણે, તેને કશુ ન ભાવેરે. કેઈ ૩ જલ બીચ મીન કમલજલજે, પ્રેમ પ્રભુ પરખાવેરે. કોઈ કે બુદ્ધિસાગર આતમ સ્વામી, ભક્તિથી એમ ગાવે રે. કોઈ પ સાણંદ. આ પ્રભુ ભજનનું ટાણું, ઘડી ગાને જિનગુણ ગાશુ આ મેહ મદિરા પીતાં પામર, ધન તારૂ લુંટાણું. આ૦૧ કયાંથી આવ્યા ને કયાં જાઈશ, ભૂલણ શું ભૂલાણું. આ૦ ૨ ફળે ફસિયો ફેગટ કુલી, મનડું શું મુંઝાણું. આ૦ ૩ ચિત્તમાં ચેતીલેને ચેતન, પડતું રહેશે ભાણુ. આ૦ ૪ બુદ્ધિસાગર અવસર પાકર, મુક્તિનું કર આણુ. આ૦ ૫ સાણંદ, For Private And Personal Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૭ છે પદ It અબધૂ એસો પાન વિચારીએ રાગ હંસા હરદમ તત્વ વિચારો, આપહિ બાંધે આખહિ છોડે; નિશ્ચયથી તું ત્યારે. હંસા ૧ નય વ્યવહારે અનેક કહાવે, હું સદગુરૂ સમજાવે, નિશ્ચય નયથી એક રૂપ તું, જિન વચનામૃત ગાવે. હંસાર વ્યવહાર અને નિશ્ચય દનયના, ભેદ કહ્યા છે ગ્રન્થ, સાતનો ઉપનય છે સાતમેં, ભાખ્યા જિન નિગ્રંથે, હું ૩ સહ સાપેક્ષે વર્ત સાચા, નિરપેક્ષે સહુ કાચા; કથા વસ્તુ સ્વરૂપ તે સર્વે, ઉપદેશે જીન વાચા. હંસા૪ દુર્ગમ ગંભીર નયનું સ્વરૂપ છે, જ્ઞાની ગીતાથ જાણે; નયઉદધિમાં તારૂ વિનામૂઢ, બુડતે દુઃખ માણે. હંસા૫ અનેકાન્ત વસ્તુ સહ સાચી, કથન કરે જિન વાણી બુદ્ધિસાગર સત્ય વિચારી, તત્વાર્થ હો તાણું. હંસાઃ 4 સાણંદ. અલહમ અમર ભએ નરેગે–એ રાગ સ્વતન. ૧૬૭ સબસે વીર પ્રભુ મુજ હાલા, વીર, સબસે. વીર વીર નિત્ય રટન કરવું, પીના પ્રભુ ગુણ પ્યાલા, સબસે ? વીરની સેવા મીઠામેવા, વીર રટન ઘટ સાચું. For Private And Personal Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧ શ્રી વચનામૃત પીધું જેણે, લાગે સહુ તસ કાચુ સબસે ૨ વીરની ભક્તિમાં રાહુ શક્તિ, ભકિત વિના સહુ મેળ વીરનામે ભય સબળાં નાસે, મનડુ હવે ધાળુ પ્રેમે પ્રભુની ભક્તિ કરે નિત્ય, ભક્તિ મુખકર સાચી બુદ્ધિસાગર હું તે વીરતા, નામે રહિયેા રાચી સબસે ૩ સબસે ૪: સાણ પદ Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૮ જીવડા ૨ કાનુડે ન જાણે મારી પ્રીત–એ રાગ. જીવડા ભૂલી સત્ય સ્વરૂપ, ફાગઢ જન્મ ગુમાવેરે. જીવડા જાણી ન જિનની વાણી, ખટપટમાં ખુ ંચ્યા પ્રાણી; લક્ષ્મી લાલચમાં લલચાઇ, દીલમાં કશુઅ ન જોયુ રે. ૭૦ % નિરખ્યા ન આમ ન્યારા, પુદ્ગલથી જ્ઞાન પ્યારા, જીટી જ જા જકડાય, ડાહયા ડરે થઇનેરે. પરની પંચાતે ડાહયા, ગપ્પાં મારીને ગાયા; સમજી સાચે. આ સંસાર, મગ કસ્તુરી પેઠેરે. મનમાં મેટાઇ માની, પાયે પડયા નહિ જ્ઞાની; ફરતા ચાર ગતિના ફેર, સમજી સમજી લેનેરે. શિક્ષા સમજીને સારી, બહેરાતમ વ્રુત્તિ વારી; બુદ્ધિસાગર સમો સત્ય, ગુરૂથી જ્ઞાન ગ્રહીનેરે. સાણ દ.. For Private And Personal Use Only વડા૦ ૩ જીવડા ૪ જીવડા૦ ૫: Page #132 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 776 Acharya Shri Kailassagarsuri Gyanmandir પ. ૧૬૯ કાનુડા ન જાણે મેરી પ્રીત-એ રાગ. ચૈતન ચેતન ૧ ચેતન સ્વારથીયા સંસાર, સગપણ સર્વે ખેાટારે જીડી છે કાયા વાડી, ન્યારી છે ગાડી લાડી; ફોગટ શાને મન ફુલાય, તે સર્વે જારોરે. હાફે ધરણી ધ્રુજાવે, ભક્ષ્ય તેઃ દીલમાં નહી લાછે; ચાલ્યા રાવણ સરખા રાય, પાંડવ કૈરવ ચેહારે. ચેતન૦ ૨ સ્વારથથી જીડાં બેલે, સ્વારથથી જુડાં તેાલે; સ્વારથ માટે યુદ્દા થાય, લડતા રકને રાણકરે. સ્વારથથી નીતિ ત્યાગે, સ્વારથથી પાયે લાગે; સ્વારથ કપટ કળાનું મૂળ, પાપ અનેક કરાવે૨ે. ચેતન સ્વારથમાં સર્વે ડુલ્યા, ભણતર ભણીને ભૂલ્યા; સ્વારથ આગળ સત્ય હણાય, અન્ધા નરને નારીરે. ચેતન પ સ્વારથથી મસ્તક કાપે, સ્વારથથી પદવી આપે; સ્વારથ આગળ શાના ન્યાય, મહેરા આગળ ગાણુ રે ચે ૬ સ્વારથથી વીરલા છુટયા, સ્વાથમાં સર્વે ખુંચ્યા, જગમાં સ્વાર્થતણે પર૫ચ, ન્યાય ચુકાદા ભેળેરે. ચેતન ૭ ધમી સ્વારથને ત્યાગે, દીલમાં આતમના રાગે; તમ રવિકિરણે સ્વારથ નારા, હેાવે આતમ જ્ઞાનેરે, ચેતન૦ ૮ પરમારથ પ્રીતિ ધારી, સેવા ગુરૂ ઉપકારી, બુદ્ધિસાગર ધરો ધર્મ, દુનીયા સર્વ વિસારી. ચેતન ૯ સાણંદ For Private And Personal Use Only ચેતન૦૩ Page #133 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પદ. ૧૭૦ કાનુડે ને જાણે મોરી પ્રીત. એ રાગ. કર તું શ્વાસોશ્વાસે જાપ, તત્વસ્વરૂપને હંસારે. કરતું લક્ષ્ય વૃત્તિયો ઠારી, સ્થિરતા ઉપગે ધારી; રમજે રંગે સુખ ભરપૂર, સાચે આતમદેવારે કરતું છે ? જેને માગે તે આપે, દુઃખડાં ક્ષણમાંહિ કાપે; શકિત અનતિનો દાતાર, હરિહર બ્રહ્મા પિતેરે. કરતું ૦ ૨ શુભ શાતાને ભેગી, અશુભે અશાતા યોગી શુદ્ધ સ્વભાવે નિજગુણ ભેગ, કયાં તું પરમાં ગેરે. ક. ૩ ભકિત પ્રીતિથી સેવે, પરમાતમ પદને દેવે; ધ્યાતા ધ્યેય સ્વરૂપે આપે, ધ્યાને હૃદયે ધારરે. કરતું છે અતર આતમ આરાધે, કારણથી કારજ સાધે; બુદ્ધિસાગર શિવસુખ લહેર, પ્રગટે દિલમાં ભારી રે. કરતું પ સાણંદ પદ. ૧૭૧ કાનુડો ન જાણે મારી પ્રીતી–એ રાગ. આતમ નિજ ઘરમાં તું આવ, સમજણ સત્યવિચારીરે, આતમ પરઘર રમતાં તું દુઃખી, કબહુ ને થઈ સુખી; વેઠયા દુખડાં વારંવાર, કુમતિ સંગે ભારીરે, આતમ ૧ બહિરાતમ મેગે ભારી, અંતર રૂદ્ધિને હારી; કર્મપિંજરમાં પડિ પિખ, સુરતા સવે વિસારીરેઆતમ૦ ૨. For Private And Personal Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૧ પરગૃહે ભમતાં ભીખારી, ઉત્તમ કુલટ હારી; થઇયા આશાના તું દાસ, ગણીને તૃષ્ણા પ્યારીરે આતમે ૩ નિજ ઘરમાં શાશ્વત સુખરાશિ, ચેતન તેને વિશ્વાસી; આતમ અનુભવ અમૃતમેવ, સેવા કીજે સારીરે, આતમ ૪ નિજ ઘરમાં પ્રભુતા છે તારી, માની હિત શિક્ષા મારી; અસંખ્ય પ્રદેશે દષ્ટિવાળ, અતર સુરતા ધારીએ. આતમ૦ ૫ સુમતિ વચના વિચારી દીલમાં સાચાં અધારી; આતમ આવ્યા નિજધર લહેર, સમત્તિસગવિહારીરે. આ ૬ નિજવરમાં આન દે વસીયા, સમતા સંગે થઇ સીયા; બુદ્ધિસાગર સુખડાં પાય, કર્મ કલક વિડારીરે. તમ૦ ૭ સાણંદ. ૧૪. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૨ કાનુડા ન જાણે મારી પ્રીત-એ રાગ, જીવડા હજી અવસર છે બેશ, ભલે પ્રભુને ભાવેરે. ૭૦ કુમતા કુટિલતા સંગે, રમતા તુ' નિશદિન ૨ગે; લોભે લક્ષણ સઘળાં ખેાઇ, માહ મદિરા પીનેરે; સમતાના સંગ ન છીયે, મુકિત મારગ નવ લીધે, ચેાગ્યાયેગ્ય ન જોયુ કાંઇ, માડુ અન્ધ બનીનેરે. સાધુની સંગત નહિં કીધી, દુર્ગતિ વાટજ તે લીધી; મૂરખ મનમાં શું મકલાય, પડતુ રહેશે ભાણુરે, જીવડા ૩ આડા અવળા અથડાયા, લક્ષ્મી મટે તુ ધાયા; તારૂ કદીય ન તેડુ થતાર, સમજી સમજી લેનેરે. શાને માટે તુ ફકીયા, થઈને માયામાં રસીયા; જીવડા ૨ જીવડા ૪ For Private And Personal Use Only ૨ Page #135 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર સુખ નહીં પુદગલમાં તલભાર, જડમાં જતા ભારે. જી અનુભવ અતરમાં ધારી, જલદી આતમને તારો પામી પ્રેમે ગુરૂગમ જ્ઞાન, અને મનડું ઠારીરે. જીવડા ૬ કરજે પરમાત્મ પ્રીતિ, ધારી અનારમાં રીતિ, બુદ્ધિસાગર શિવપદ પાય, ચિદઘન ચેતન રાગેરે. જીવો ૭ ૧૭૩ કાનુડે ન જાણે મોરી પ્રીત-એ રામ. જીવડા હજી જરા તો ચેત, બાજી આ છે છેલ્લીરે. જીવડા નિન્દા કરવામાં રે, પાપ પાખડે પૂરે; લોભી સ્વારથમાં તૈિયાર, ૫રમાં માની મારે. જીવડા ૧ મોજ મજા મન લાગી મીઠી, પરનારી પ્રેમે દીઠી, મનમાં તૃણને નહિ પાર, માની મારમારે જીવડાત્ર ૨ વિકથાની વાતે પ્યારી, કીધી તે ચોરી જારી; પર પરિણતિમાં રહી મરશુલ, આખી ઉમર હારીરે. જીવ૩ લક્ષમીની લાલચ લાગી, બહિરાતમ પદને રાણી; સૂરખ લજવી જનની કૂખ, ફેગટ ભારે ધારીરે. જીવડા પ મળીયુ છે ઉત્તમ ટાણું, પરખી નયણે નાણું ના સાથે કોઈ તલભાર, શાને મેહ ધરે છે. જીવડા ૬ એક તણાં આકુલાં જેવાં, તન ધન જોબન છે તેવાં બાજીગરની બાજી ફેક, અને વિણશી જાશેરે. આવા ૭ નરનારી મૂરખ જન ડાહ્યા, સાચી માનીને માયા; ભવમાં ભટક્યા વારંવાર, જન્મજરા દુઃખ પામી. જી. ૮ For Private And Personal Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૩ સાચી શિખામણ માની, થાતુ આતમના ધ્યાની; બુદ્ધિસાગર સાચી સેવ, પ્રભુની અન્તર ધારીરે. જીવડા ૯, સાબુદ Y&.. ૧૯૪ કાનુડા શું જાણે મારી પ્રીત—ઐ રાગ.. મનેડા મનેડા આતેમશું લયલાવ, ફેગટ શાને ફરેછે... મનુષ્ય ભવની પહેલાં, જ્યાં ત્યાં ભટકાતુ ભારે; હજીય ન છેડે એડ સ્વભાવ, માયામાં મસ્તબનીરે, મનડા૦-૧ મન તું છે મર્કટ જેવુ, ડામ ડરીને કદીયન રહેવુ; જલદી ત્યાગ કરો પરભાવ, સારી શિક્ષા ગ્રહીનેરે, મનડા ૨ તપ તપિયા મુનિવર જે મેટા, જગમાં નહિ જેના જેટ; હાયા તુજથી રંકને રાવ, ક્ષણ ચંચલતા લહીનેરે, મનડા સ્વામી સન્યાસી ત્યાગી, ખાખી બાવા વૈરાગી, ધ્યાન પગથીયે પાડે પાવ, ભ્રમણા ભૂલ કરાવીશે. મનડા૦ ૪ મહારથીજે વીર કહાયા, શરણે તારા તે આયા; દુર્જય લડતા રણમાં દાવ, કરમાં શસ્ત્ર ધરીનેરે.. સાનુકૂળ થાને વ્હાલા, સમતાના પીને પ્યાલા; આન’દામૃતમાં ગરકાવ, શુદ્ધ સ્વરૂપ વરીનેરે.. મનડુ ઉપયાગે લાગે, ઝટમાં જય ડંકા વાગે; બુદ્ધિસાગર આતમ ભાવ, શાશ્વત સુખડાં પાવેરે. મનડા હ મનડા પ મના ૬ સાણં’દ. For Private And Personal Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પદ. ૧૭પ કર ચેતન શિવપુર તૈયારી, પર પુદગલની છેડી યારી; ચિદાન નિત્યાનિત્ય વિચારી, છેડી તું દુનીયાદારી. કર૦૧ જ્ઞાનથી વ્યાપક અવ્યાપક, એકાનેકથી ધર્મ પ્રસાધક ભિન્ન ભિન્ન સ્વરૂપી સાચે, ત્યજી તેને કયાં જડમાં રાચે. કર૦ ૨ દે ઉપયોગી નિજણ ભેગી, નહિ પુદગલને ભેગી રાગી. બહુનામી પણ જેહ અનામી, શકિતઅનતિને જેસ્વામી ક. ૩ તિરભાવે જે જીવ કહાય વ્યકિતભાવે શિવ લહાય; સમકિતથી અંતર આતમજે, ક્ષાયિક ભાવે પરમાતમજે કર૦૪ ધ્યાને આતેમને આરાધે, અનુભવ અંતરમાં બહુ વધે; આનંદ મંગલ માલા પ્રગટે, રાગાદિક દો સહુ વિઘટે. કર૦ ૫ સુખની શ્રદ્ધા અતરવાસે, ભય ચંચલ રે નાસે; બુદ્ધિસાગર ધ્યાનાભ્યાસે, ધ્યાતા તત્વ સ્વરૂપ પ્રકાશે, કર૦ ૬ સાણંદ, પદ ૧૭૬ મેહ માયામાં જે જકડાણા, કર્મ પાસમાં તે પકડાણા; જેણે માયાની કીધીયારી, પામે દુઃખડાં બહ ભારી. મહ૦ ૧ વિષના પ્યાલા પીધા તેણે, કરી માયાની સંગત જેણે ભય ચંચલતા હર્ષ વિષાદ, મનડું ફરતું વાદવિવાદે. મેહ૦ ૨ પ્રભુ ભજન પલવાર ન થા, ચાર દિશામાં મનડું ધાવે, હૃદયે ધર્મની કાંઈ ન પ્રીતિ, રખેનહિ સજ્જનની રીતિ.મેહ૦ ૩ કે બે કપટ નિંદામાં પૂરા, હિંસા ચોરીમાં તે શૂરા For Private And Personal Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૨૪ વિનય વિવેક વિચાર ન જાણે, રાત દીવસ વહેતા અભિમાને. માહુ ૪ જીડી વાતે જન ભરમાવે, દુર્જન શતામાં તે ફાવે; દાન દયાની રીતન રાખે, મુકિતનાં સુખતે નહિ ચાખે. માહ પ મનની મેાજે દુનીયા મ્હાલે, નથી મરવું જાણે કાઇ કાલે; કાલ ઝપટમાં પકડી પાડે, નાખે દુર્ગતિ દુ:ખના ખાડે. માહુ ૬ ચિંતામણિ નરભવને હારી, જન્મ મરણ પામે સસારી, બુદ્ધિસાગર આતમરાગી, થાવે માહ માયાને ત્યાગી. માહ॰ ૭ O સાણું. પદ 10] Acharya Shri Kailassagarsuri Gyanmandir અદ્ભુત તમાસા હુમને દીઠા, જ્ઞાનિ જન મન મીઠારે. આ અજબ તમાસી આ ૧ આ ર આ૦૩ કીડી કુંજર ગળતી દેખી, હસી મનમાં રાવેરે. માખી ચાલે પર્વત હાલે, અધા આરશી દેખેરે. વાદળ વરણું ચાતક તરયું, લેા હર્ષે દાડેરે. મુગા ગાવે ટુઢ બજાવે, શીતલ અગ્નિ થાવેરે. સિહુ શાના ભયથી હાયા, વાનર નાણુ પરખેરે. ઝીડીએ જલધિ આખા પીધા, મૂષક સર્પને ગળતેરે. બુદ્ધિસાગર ઘટમાં શાા, રાત્રે સુરજ ઝળહતારે. સાણું ૬. For Private And Personal Use Only આ ૪ પ આ ૬ આ ઉ આ Page #139 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૮ સુણે સપાય શિવપથને રે, જિનવાણી કછે સુખકાર સુ. અસ્તિનાસ્તિ મુદ્રાંકિત દ્રવ્ય છેરે, સહુ સાપેક્ષતા નિર્ધાર સુ.૧ સ્યાદ્વાદ વચન છે ધર્મનુંરે, ઉત્સર્ગ અને અપવાદ, સુણo. વ્યવહાર નિશ્ચયનય સાધનારે, એકાન્ત નહીં જ્યાં વાદસુ. ૨ નયસપ્તપ્રરૂપિત આતમારે, યસપ્ત ગ્રહીત જ્યાં ધર્મ સુo જ્ઞાનદર્શન ચારિત્રની સેવનારે, જેથીનાસે અનાદિનકર્મ સુસ નવતપદેશ જ્યાં ભાખીયેરે, કહ્યા સત્ય નિક્ષેપાચાર, સુત્ર ભંગી સપ્ત સંક્ષેપમાં સમાય છે, જ્યાં સર્વ વચનનો સાર સુ.૪ દ્રવ્ય ક્ષેત્રને કાલભાવ વસ્તુમાંરે, જ્યાં સમ્યગ લહે અવતાર સુ. જ્ઞાન દિયા સાધનથી સાધીએરે, સાધ્ધ સિદ્ધિ લહે સુખકાર સુપ ઉપાદાન નિમિત્તથી સાધનારે, પચહેતુથી કાર્ય સધાય; સુ. હવે કાલાનુસારે સાધનારે, યતિ શ્રાદ્ધ મા વર્તાય સુર , ગુરૂ મુખથી ઉપદેશ સુણો ધમોરે, દ્રવ્યભાવે દ્વિધાયધર્મસુ. લહ બુદ્ધિસાગર શુદ્ધ ધ્યાનથી, સત્ય શાશ્વત સિધ્ધનાં શર્મ. સુત્ર છ સાણંદ. પદ. - ૧૭ પદ. દુઃખી તું દીકરી મારી–એ રામે ચેતન ચેતે હવે પ્યારા, વચન માને જરૂર મારા; મુસાફર તું જગતમાં છે, સમજલે સત્ય શામાં છે. દેખાતું તે નહીં તારૂ, થશે દિન એકતે ન્યારૂ કુલી ફેગટ હરખાયા, જુઠી માયા અને કાયા. જે For Private And Personal Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે ફિગટ માની શું લે છે, મહાષ્યિમાં શું ફુલે છે; ભલે સત્ય જિન દેવા, ખરા તે શાંતિના મેવા. ફના એક દીન સહ હશે, અરે તું આખથી શે; સદાતું દાનમાં જાગી, અનારનો થા બહુ રાગી. સંજીલે સાથ શિવ જાવા, શહીલે ધર્મની નાવા બુદ્ધિસુખ શાંતિને બેલી, ચેતીલે બાજી છે છેલી. સાણંદ. જ - - સ્ટ ૫૬. ૧૮૦ દેખ અન્તરમાં આતમાર, સુખ શાંતિનું ધામ. સુખ દે, પ્રેમ કરો તમે પૂજનારે, જેનું રૂડું છે નામ દેખ૦ ૧ આત્માભિમુખતા કીજીએ, ત્યાગી પુગલ આશ ત્યાગેદેવ જ્ઞાનિ ગુરૂ જ્ઞાન આપોરે, કરો સંગ સુવાસ. દેખર ૨ ભૂલ્યા માયાના તેરમાંરે, જીવ પોતાનું ભાન. જીવો દેખો. જ્ઞાન વિના શું ડડીરે, માન વિના શું દાન. માનવ દે ૦૩ અરિહંત વાણી સાંભરે, રમ આતમરામ. રમે દેખો બુદ્ધિસાગર ગુરૂ સગીરે, સરે સઘળારે કામ. રર દેખ૦ ૪ ------ --—— પદ ૧૮૧ અંધારે અથડારે, માયામાં ભૂલી લાલચથી લથડાણોરે, માયામાં ભૂલી. આવી માનવ ભવમાં કરવાનું તેં વિચાર્યું, પણ જવું પડે અણધાર્યું છે. માયામાં For Private And Personal Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૮ કે તારૂ ભવમાં વિચારો વાત વહેલી, વખત વહે છે લીરે. માયામાં ૧ જાણે તું તે મરવું નથી કે કોઈ કાળે, પણ ઝપટે મૃત્યુ અકળેરે માયા - જાણે છે જગમાં મારા જે નથી સમજેલે; યણ કલિ ઝપટશે પહેરે માયા ૨ જમ્યા તેને જાવું જરૂર ચિત ધારો; દેશ તુમારો ન્યારેરે. સાચો આતમરાયા ગુરૂ કૃપાથી પામી; થાજે તસ વિશ્રામીરે. માયામાં ૩ ફેગટ વખતશું ગાળો, ભર પડે ઉચાળે; નજરે જગમાં ભાળેરે. માયા આતમ પ્રીતિ સાચી રહેજે સદો ત્યાં માચી, બુદ્ધિસાગર રાચીરે. માયામા° ૪ માયા પદ. ૧૮૨ સાચે અન્તર સ્વામિ આતમ દીલમાં માવજે, તો હું અલખ જગાવી નિર્ભયપદ ઝટ પાવજેરે સાચો ૧ પુખનો દરિયે ગુણથી ભરિયે, યોગી આતને ધ્યાને વરી એન્તર દીલમાં પ્રેમથકી પધરાવજેરે. સાચો ૨ મકિત કરજે પ્રભુની ભાવે, નિજગુણ કરૂં આપ સ્વભાવે; પાતાને તું ક્ષાયિક ભાવે સમાવજેરે. સા . ૩ ટપટ જઝાળાને ત્યાગી, સત્ય જ્ઞાનથી થાતું રાગી; પુદ્ધિસાગર અંતર આતમ ગાવજેરે.* સાક For Private And Personal Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૨૯ Acharya Shri Kailassagarsuri Gyanmandir મંદ ૧૮૩ દુનીઆમાં ફેગઢ કુલ્ચારે, જીવલડા જો તુ', ડહાપણના દરિએ ડૅયારે, જીવલડા જોતુ. જ્યાં ત્યાં મારૂ મારૂ કરીને તુ તા મ્હાલા, દુર્ગતિ મારગ તે ઝાચારે. વનસ્પતિના ભવમાં છેદાયા બહુ ભેદાયા, ત્યાં દુઃખ અનતુ પાયારે. વિગલે વ્રિના ભવમાં વેડચાં દુ:ખો તે ભારી, અજ્ઞાનાવસ્થા ધારીરે. ભિખારીના ભવમાં તે ભીખ બહુ માગી, માંચા મમતા નહિ ચાગીરે, પશુ પક્ષીના ભવમાં વિવેકને વિસાય, ધર્મ નં હૃદયે માયારે. લક્ષ્મી મળતાં લાભી યાખંડના પૂજારી, ચેતનતા ભૂચા તારીરે. હિંસા જુઠ ચારી અહંકારમાં અથડાયા, માયામાં પછડાયારે. અદેખાઇથી નિન્દા કરી જનાની પાપી, પ્રભુ આણા ઉથાપીર. સમજીને સત્ય વાણી કરેા ન પાછી પાની, બુદ્ધિસાગરની વાણીરે. જીવલડા For Private And Personal Use Only જીવલડા વૃ સાણુંદ. જીવલડાં જીવલડા ૩ જીવલડા જીવલડા ૩ જીવલડા જીવલડા ૪ જીવલડા ૫ Page #143 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૦ છે અથે અનુભવ બત્રિશી લિખ્યત: દુહા. ૧૮૪ સશુરૂપદ પંકજ નમી પૂજ્ય સ્તુત્ય હિતકાર, આત્મધર્મ પ્રગટાવવા મિત્ર મહા અવતાર. ૧ પર વિવેચન વસ્તુનું આણી કરો વિવેક, ઉપાદેય શુદ્ધાત્મને પ્રેરિત ધર્મ છે એક, જાણ્યું આત્મસ્વરૂપ તે જાણ્યા સર્વ પદાર્થ, આત્મ તત્વના જ્ઞાનથી અન્ય નહીં પરમાર્થ. સૂક્ષ્મજ્ઞાન જે આત્મનું કાપે કર્મનંત, જગ જાણે તો શું થયું આવે નહિ ભવાંત, ૪ ચરણ કરણ તાજપ સહુ, આત્મબોધ વિહુ ફાક, આત્મજ્ઞાન પરમાર્થને વીરલા સમજે લોક. ૫ બાહ્યજ્ઞાનથી લેકમાં માનપૂજા તે થાય, તા વકતા બાહ્યના બાહ્યદૃષ્ટિતા પાય. પુન્યમ ગતિ દાતાર છે, સત્યજે અનુભવ જ્ઞાન, અતર દૃષ્ટિ જાગતાં હા અનુભવે બાન. અતર દૃષ્ટિ ચેતના ત્યાગે પુદગલ સંગ, આત્મસ્વરૂપે રમણતા સમતે ગંગ તરંગ. આત્માનુભવ ચોગથી ઝળકે આતમાત, સ્થિપગે ધ્યાનથી અન્તરમાં ઉઘાત આત્માગી જે સુખ લહે હોય ને તે સુખ કયાંય, ઇન્દ્રાદિક પદવી લહે તેપણ દુઃખની છાંય. જે પામ્યા તે ત્યાં રમ્યા ભૂલ્યા પુલ ભાન, સુખ સગે રંગે રમે પ્રાપ્તિ શિવક સ્થાને. ૧૩. છે. ૬૦ For Private And Personal Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૧ મન ચંચલતા ત્યાં માટે દર્શન ન ચગા ભેગી થઈ ત્યાં ભેગવે એનંત સુખનો ભેગ. ૧૨ જડ યુગલના ભોગને જાણયા મનમાં રેગ, શાતાશાવાદની ટળયા તેની શોગ. વિનાશિક મુગલ સહુ તનધન મન્દિર પેખ, અવિનાશી છે આત્મનો ધર્મજ શાને લેખ. ૧૪ પુગલે પ્રપંચ કારમાં ત્યાં શું સુખની આશ, પર આશાથી પ્રાણિઓ થાને જગના દાસ. ૧૫ અન્તરાત્મા ઇયાનથી સેવે રાજ્ય સદાય, શકિત એનંતિ જેહની, સ્મરતાં શિવસુખ થાય ૧૬ રમતાં આત્મસ્વરૂપમાં પામે ચગી સુખ, પર પુલમાં જે રમે પામે તે મને દુખ. ૧૭ મન વચ કાયા ભિન્ન છે આમતવ સુખકાર, રત્નત્રયીનું ધામ છે શુદ્ધરૂપ નિરધાર. શુદ્ધરૂપ પરમાતમાં સત્તાથી પરખાય, સે ક્યા આતમા વ્યક્તિ ભાવે થાય. પ્રેમ ભક્તિ વિશ્વાસથી સેવો આતમ દેવ, આતમ તે પરમાતમા કીજે તેની સેવ. શુદ્ધરૂપમાં ચેતના રમતી રહે નિશદિન, તે પ્રગટે સુખ સંતતિ પરપુગલથી ભિન્ન. ૨૨ આત્મસ્વભાવે રમણતા સત્ય ચરણ અવધાર, ગુણ સ્થાનક આહવા પર પરિણિતિ નિવાર. ૨૨ પર પરિણતિના નાશથી સ્થિરતા ઘટમાં થાય, અખરડ ચિ ચેતના, શુદ્ધ રુપતા પાય. For Private And Personal Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સારસારે સહુ ગ્રન્થનુ સમ્યક ચેતન જ્ઞાન, ચેત્યા તેમાં જે રમ્યા પામ્યા શાશ્વત સ્થાન. ૨૪ અનુભવજ્ઞાને ઓળખે જ્ઞાની શિવપુર ૫, નિશ્ચય ચરણે તે રમ્યા સત્ય થયા નિર્ઝન્ય. ૨૫ ભેગ પકમાં લેપતા જ્ઞાની કબુ ન પાય, જલપંકજવત્ ભિન્ન તે એતર માંહિ સદાય. ર૬ અન્તર વૃત્તિ આતમા દયિક ભાવે ભેગ, ભગવત પણ ગિજે ટાળે ભવભય રાગ. ૨૭ બાદ્યચરણ ચારિત્રમાં એકાતે નહિ ધર્મ, આત્મજ્ઞાન વિના કદી ટળે ન આઠે કર્મ, ૨૮ અન્તરનું ચારિત્ર તે ચક્ષુ થકી ન જણાય, દૃશ્ય વસ્તુ પુદ્ગલ સદા ચેતે આતમરાય. ૨૯ અલ્પ સમયમાં સાધીએ આત્મતત્વ સુખકાર, લહે ભવિ શુદ્ધાત્માને પરમ તત્વ અવતાર. ૩૦ સિદ્ધા સિદ્ધ સિદ્ધશે કરી કર્મને અંત, તે સહુ આતમ જાણીને ઈમ ભાખે ભગવન્ત. ૩૧ આત્મિક શુદ્ધ સ્વભાવના ઉપગે છે ધર્મ, બુદ્ધયબ્ધિ સુખ શાંતિથી પામે શાશ્વત શર્મ. રૂર અનુભવ બરિશી કહી ગામ પરિદિન એક, વિચરી આમ દેશમાં પામી સાચી ટેક. ૩૩ ૐ અહંશાંતિ ૩ For Private And Personal Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૩૩ Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી સખેશ્વર પ્રાર્શ્વનાથાય નમઃ ઓધવજી સન્દેશા કહેજો શ્યામને-એ રાગ. ૫૬. ૧૮૫ ચાર દીવસનુ ચાંદરણું સંસારનું, બાજીગરની બાજી જેવુ ફાકજો; લક્ષ્મી સત્તાથી છાયા શુ માનવી, પાછળ અને પડશે તારી પાકો. છેલ છબીલા મેાજી થઇ જે મ્હાલતા, વેશ્યા સ`ગત કરતા દારૂ પાન, ચરમાં જીતાં ગર્વ ધરીને ધાલતા, ધાદી ધાલ્યા ચાલ્યા કઇ મશાણો, મરડી છે. ચમચમ કરતા ચાલતા, મગરૂરીમાં બાલે કડવા ખેલ; રામ રમીગ્યા પરરમણીના રાગમાં, પાપ પુણ્યના થારો અન્ને તાલશે. ખાતે હાથે જે ન ઉડાડે કાગડા, કૃપણ એવા અન્તે ચાલ્યા જાયો; દાન પુણ્ય કરશે તે આવે સાથમાં, અતે પામર પાપ કરી પસ્તાયો, બણી ઢણીને દર્પણમાં શું દેખતા, મુખ છાયા મિષે મૃત્યુ દેખાયો; એવુ જાણી ચેતા ચેતન ચિત્તમાં, For Private And Personal Use Only વ્યાર ૧ ચાર૦ ૨ યાર૦ ૩ વ્યાર૦ ૪ Page #147 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૪ હાથે તે સાથે પરભવમાં થાય. ચા૨ ૫ ડહાપણ તારૂ ધૂળમાં મળશે જીવડા, કરજે દીલમાં દેવગુરૂ વિશ્વાસ; બુદ્ધિસાગર ધર્મ જગતમાં સાર છે, ધર્મ ધ્યાનથી હવે શિવ પુર વાસ. ચાર૦ ૬ સાણંદ. વૈિદભવનમાં વલવલે–એ રાગ. પદ. ૧૮૬ ચેતી લેતું પ્રાણિયા, આવ્યો અવસર જાય - સ્વારથિયા સંસારમાં, હેતે શું હરખાય. ચેતી ૧ જન્મ જરા મરણાદિકે, સાચે નહિ સ્થિર વારા આધિવ્યાધિ ઉપાધિથી, ભવમાં નહીં સુખ વાસ,ચેતીર રામા રૂપમાં રાચીને, જોયું નહીં નિજ રૂપ; ફેગટ દુનીઓ ફેંદમાં, સહેતે વિષમ ધુપ ચેતી ૩ માતા પિતા ભાઈ દીકરા, દારાદિક પરિવાર, મરતાં સાથ ન આવશે, મિથ્યા સહુ સંસાર, ચેતી ૪ ચિંતામસિમ હીલે, પાખ્યો મનુ અવતાર; અવસર આવો નહી મળે, તાર આતમતાર, ચેતી ૫ જેવી રાંધ્યા વાદળી, ક્ષણમાં વિણશી જાય કાચકુંભ કાયા કારમી, દેખી શું હરખાય. ચેતી ૬. For Private And Personal Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૫ ચેતી માયા મમતા પરિહરી, ભો શ્રી ભગવાનું; કરવુ હોય તે કીજીએ, તપજપ પૂજા દાન. કંઇક ચાલ્યા ધારમાં, બાળ્યા કે મશાણુ; આંખમીચાએ શૂન્યતા, પડતા રહેરો પ્રાણ. ચૈતી ૮ વૈરાગ્યે મનવાળીને, ચાલા શિવપુર વાટ; બુદ્ધિસાગર માંડો, ધર્મ રત્નનું હાટ. ચેતી ૯. -> o[<← Acharya Shri Kailassagarsuri Gyanmandir સાદું, શ્રી શાંતિઃ ૐ શ્રી વીરભક્તિ, સ્તવંન, ૧૮૭ વૈદર્ભી વનમાં વલવલે. એ રાગ. વીર જીનેશ્વર વંદના, હોજો વારંવાર, લળી લળી વિનવુ પ્રેમથી, મારા પ્રાણાધાર. વીર ભટકયા ભવમાં ભૂલથી વેયાં દુઃખ અપાર; જન્મ જરા મરણાદિક, સ્થિરતા નાહિ લગાર. પુણ્યે મનુભવ પામીયા, મળ્યા ત્રિભુવન નાથ; શરણુ શરણુ સાચું ગ્રા, ઝાલેા સેવક હાથ. સાચી સેવા સ્વામિની, ખીજી આળપ પાળ; તુજ દર્શન રાચી રહું, મેધ ચાતક બાળ. બાળકના બહુ દોષને, ટાળે તાત કૃપાળ; ગાતા ગારા છે. રાદા, દેખે ટાળે દયાળ For Private And Personal Use Only જીનેશ્વર ૧ વૉર ૨ 3 વીર૦૩ વીર ૪ વી પ Page #149 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૩ Acharya Shri Kailassagarsuri Gyanmandir બાળક માની આગળે, બેલે મનની વાત; તુમ આગળ મુજ વિનતિ, માના એ અવદાત. તારા બાપજી ખાળને, સરશે સઘળાં કાજ; સેવકને નહિ તારતાં, જાશે આપનીલાજ. ચંદન બાળા બાકુલે, લીધે શિવપુર રાજ; અપરાધી કેઇ તારીઆ, કરજો સેવક સાજ, શરણાંગત મુજ સાહિબા, સાચા તુજ વિશ્વાસ; ચરણ કમળની સેવના, પુરે સધળી આશ. વીર વીર હૃદયે વસા, શરણું સાચું એક; બુદ્ધિસાગર બાળને, વીર ભક્તિની ટેક. For Private And Personal Use Only વીર કે વીર૦ ૭ વીર ૦૮ વીર૦ ૯ વીર૦૧૦ સાણુ’૬. શ્રી વીર સ્તવન. ઓધવજી સદેશો કહેશેા સ્યામને. એ રાગ. પરમ કૃપાળુ પુરૂષાત્તમ પરમાતમા. વીર જીનેશ્વર ત્રિશલા નંદન દેવો, સિદ્ધ બુદ્ધુ ત્રાતા જ્ઞાતા સહુ વસ્તુના; પરમ ભક્તિથી પ્રેમે કરૂં હું સૈવ જે. પરમ કૃપાળુ ૧ ક્ષાયિક ભાવે પામ્યા સિદ્ધિ સ્થાનને. સેવક ભમતા દુઃખદાયી સંસારો, આપ અરૂપી સેવકરૂપી કમઁથી; નિમાહી તુમ સેવક માહી ધારો, પરમ કૃપાળુ રે Page #150 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૭ કામાદિક શત્રુ છત્યા તે ધ્યાનથી, પીડે કામાદિક સેવકનું ચિત્તો, આશા તૃષ્ણ વારી આપ સ્વભાવથી; આશા તૃષ્ણ દુઃખ દે છે મુજ નિત્યજે. પરમ કૃપાળુ - ૩ પર પુદગલમાં મનડું મારૂ મહાલતું. બંધાણું સંસારે સુખની આશ, કરૂણ સિંધુ કરણામૃતથી સિંચજે, ઠરશે ઠામે જનજી તારે દાસજે. પરમ કૃપાળુ - ૪ ધન કીર્તિમાં મમતા ભાવે માથીઓ, પ્રેમી મનડું પ્રમદા દેખી થાય, જાણે જનજી એ સહુ દુઃખની વારતા દીન દયાળુ દર્શાવે ઉપાયજે. પરમ કૃપાળુ પ ચિત્તની ચંચળતાનું ઔષધ આપજે. થાપ સ્વામિ સેવક માથે હાથ, શાને ભય સેવકને સ્વામી સાહથી માથે ગાજે ત્રણ ભુવનના નાથજે. પરમ કૃપાળુ ૬ સાચી વિનતિ સેવકની એ સાંભળી. જે જે કરૂણ દૃષ્ટિથી સુખદાય, બુદ્ધિસાગર અવસર પાકર તારજો; પ્રણમું પ્રેમે નિશ દિને તારો પાયજે. પરમ કૃપાળુ ૦ ૭ For Private And Personal Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૮ કક્કાવલિ. ૧૮૮ કપટી કપટી શું કરે છે, કપટ ન જાણે કેય, કર્મની સાથે કપટ કરેતો, સાચા કપટી સોય; સુર્ણ વાત હમારી લેક, શાને મનમાં કુલ ફોક. ૧ ખાખી ખાખી શું કહે છે, સહુની થાશે ખાખ સાચા ખાખી અંતરના જે, જાણે માયા રાખ. સુણજો ગાંડ ગાંડે શું કહો , ગાંડા સહ કહેવાય ભેદ છેદ આતમના જ્ઞાને, સમજુ તેહ ગણાય. સુણજે. ૩ ઘારી ઘારી શું કહો છે, ઘારી સમતા લેખ; સમતા સ્વાદે સુખી આ સતિ અંતરમાં તે પેખ. સુણજે. ૪ ચાકર ચાકર શું કહે છે, ચાકર નર ને નાર કરે ચાકરી પરમાતમની, સાચો ચાકર ધાર. સુણજે૫ છાનું છાનું શું કહે છે, છાનું સત્ય ને કયાંય માયાથી છાને છે આતમ, શાને મન હરખાય. સુર્ણ૦ જાતિ જાતિ શું કહે છે, જાત ન ભાત ન કોય; જન્મીને જન્મે નહીં જે જને, જાતિ તેની જેય. સુણજે ૭ ઝાઝ ઝાઝ ઈમ શું કહો છો, સાચું નહિ છે ઝાઝ; દેહ ઝાઝ પરગટ પેખો આ, પામે શિવપુર રાજા સુણજો. ૮ મેં 22 ટે શું કરે છે, ટળવળતા સહુ જાય; સ્થિરતા આતમમાં જેની છે, ટેZ તસ નહિ થાય. સુણજો. ૯ છેઠ ઠેઠ એમ શું કહે છે, સંહને એ છે છાપ; અંતરમાં પરમાતમ પરખે, નહિ તે ઠેઠ અપાપ. સુણજે૧૦ For Private And Personal Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૯ ડાહ્યા ડાહ્યા શું કહે છે, ડાહ્યા ગાંડા સર્વ; નિલપી નિમાહી ડાહ્યા, કદી ને કરતા ગર્વ. સુણજે. ૧૧ હશે શું કહે છે, સહુ ઢ શિરદાર ભૂલ્યા મોહ માયામાં જે જન, સાચા ઢ ધાર. સુણજો૧૨ ઢેલ ઢેલ એમ શું કહે છે, સહ છે કુટયા ઢોલ ઢમ ઢમ વાગી ઢાલ કહે છે, સહુની વર્ત પિલ. સુણજો ૧૩ અભિમાનના તેરે કુલે, છે તે સાચા લ; જેના દીલમાં વાત ન ટકતી, બેલે નિંદા બોલ, સુણજે૧૪ ઢમ ઢમ વાગી ઢેલ કહે છે, અત્તર દૃષ્ટિ ખેલ; ઢેલ પિલના જેવી દુનિયા, કરજા તેને તેલ. સુણજે. ૧૫ ઢી દંઢી છે સઘળુ, દુઢવું હોય તે ટૂંડ; અંધારે અજવાળું ઘેર્યું, એ અંતરનું ગૂઢ. સુણજો. ૧૬ તારૂં તારું શું કરે છે, ફેગટ લે અવતાર; નહિ છે તારૂ ચેતન ચેતે, પિતાને તું તારા સુણજો. ૧૭ સ્થાવર સ્થાવર શું કહે છે, જગમાં તું છે સ્થિર સ્થિરતા સેવે સાચી સમજી, પામે ભવજલ તીર. સુણજે૧૮ દાતા દાતા શું કહે છે, દાતા જગના દાસ; દાન કરે અત્તરને ગુણનું, છેડી સઘળી આશા સુણજો. ૧૯ ધર્મ ધમી શું કહો છો, ધમી સહુ કહેવાય વસ્તુ સ્વભાવે આતમ ધર્મ, વીરલા સમજે ભાય. સુણજે. ૨૦ નાગે નાગે શું કહે છે, નાગા જન્મે સર્વ નાગે નગુરા જનને સેવે, કરતે દીલમાં ગર્વ. સુણજો. ર૧ નફફટ નફફટ શું કહે છે, નફફટને નહીં પાર. સમજી ધર્મને પાપ કરે તે સાચે નફફટ ધાર. સુણજે. રર For Private And Personal Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૦ નિર્મલ નિર્મલ શું કહે છે, નિર્મલ કઈ કહેવાય; કુડ કપટથી ન્યારે વર્તે, સુમતિ સંગ સદાય. સુણજોર૩ ન્યાયી ન્યાયી શું કહે છે, ન્યાયીમાં અન્યાય; પરમાતમને પ્રેમે પરખે, ભેદ દૃષ્ટિથી ન્યાય, સુણજો. ૨૪ નીચ નીચ તું શું કહે છે, નીચા સંત સદાય જુઓ તાડ છે ઊંચાં કેવાં, પર્વત જે પેખાય. સુણજે ૨૫ નીચ ઊંચને ન્યાય જુબાને, જુડ સત્ય આચાર; નીચા ઊંચા કુળથી માને, તે જગને વ્યવહાર સુણજો. ૨૬ પ્રેમી પ્રેમી શું કહે છે, પ્રેમ પછી છે દુઃખ સુખ વર્તે છે પ્રેમે દીલમાં, ભાગે સઘળી ભૂખ સુણજેર૭ પામર પામર શું કહે છે, પામરના શિરદાર; આશા દાસીના જે વશમાં, તે પામર નર નાર. સુણ૦ ૨૮” પંડિત પંડિત શું કહે છે, પંડિત પરખે સાર, પરભાવે રમત જે રહેવે, ફેકટ તસ અવતાર. સુણજે ર૯ પાજી પાજી શું કહો છે, પાછ પતે પેખ; અત્તર ગુણનું દાન કરે નહીં, સાચો પાછલેખ સુણજે ૩૦ ફુલણ કુલણ શું કહે છે, મન ફૂલે ફૂલાય; ફલે નહિ જેનું મન સંદે, કૂલણ નહીં કહેવાય. સુણો ૧ બળીયો બળીયે શું કહે છે, બળીઆ ગયા મશાણ રાવણ પાંડવ કૈરવ દ્ધા, રહ્યાં નહીં નીશાન. સુણજો. ૩૨ ભૂડો ભંડો શું કહે છે, ભૂલ્યા તે ભૂંડ, પ્રભુ ભજનમાં ભાવજ વર્ણ, તે ભવ જલધેિ ગુંડ, સુણજે૩૩ ભૂલ્યા ભૂલે શું કહે છે, ભૂલ્યા ભણને વેદ; જ્ઞાની ધ્યાની તપી જપીને, માયા આપે છે. સુણજે૩૪ For Private And Personal Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૧ ભટકયા ભટક્યા શું કહો છે, ભટકે રણનું રેઝ; ભટક્યા નહીં તે જગમાં જોગી, કીધી આતમ ખેજ. સુણજે ૩૫ ભેળા ભેળા શું કહે છે, ભેળા જન ભરમાય; પર સ્વભાવે જે જન રમતા, ભેળા તેહ ગણાય. સુણજો. ૩૬ વાચક યાચક શું કહો છે, યાચક ઇંદ્ધિ ગણાય; પર પુદગલ ભીખની આશામાં, સહુ દુનિયા ભટકાય. સુo ૩૭ યાચક સાચા આતમ ધનને, યાચે તેહ ગણાય; જ્ઞાની થાની ચગી સાધુ, ધન ધન યાચક રાય. સુણ૦૩૮ રામા રામા શું કહે છે, રામા ભવનું મૂળ; રામા રાગે રામ ન મળશે, અંતે પૂલંધેલ. સુણ ૩૯ રામ રામ જપતાં જે જાગે, હવે જન તે રામ; આતમ તે પરમાતમ રૂપે, સાચા જાણે રામ, સુણજો. ૪૦ રાગી રાગી શું કહે છે, જુઠા જગના રાગ; આતમ રાગે જે રંગાયા, ધન ધન તે સૈભાગ્ય. સુણજો ૪૧ લાલચ લાલચ શું કરે છે, લાલચને નહિ અન્ત; લાલચ ત્યાગી રાગી જગમાં શેભે સાચા સંત. સુણજે કર વૈરી વૈરી શું કહો છે, વૈરી આપોઆપ વૈર સમાવે સમતા આવે, નાસે સહુ સન્તાપ. સુણજે ૪૩ વેશ્યા વેશ્યા શું કરે છે, કુમતિ વેશ્યા દીલ; વિકાર વેશ્યા વૈર ઝેરને, ક્ષણમાં આતમ પીલ. સુણજે૪૪ શાંતિ શાંતિ સહ કહે છે, શાંતિ જાણે કાય; શાંતિ જગની જાતિ હરતી, કબુનેદુઃખડાં હોય. સુણજો.૪૫ સેવા સેવા શું કરે છે, સેવા કરતા સર્વ પરમાતમ ગુરૂ જનની સેવા, ટાળે સઘળા ગર્વ. સુણજો. ૪૬ For Private And Personal Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૨ સિાધુ સાધુ શું કહે છે, સાધુ સાધે ધર્મ, પન્ચ મહાવ્રત પ્રેમે પાળે, ટાળે આઠે કર્મ. સુણજે ૪૭ સાચુ સાચું શું કહે છે, સાચું આતમ સુખ; પરમાં સુખની આશા રાખે, પામે ભવનાં દુખ, સુણો ૪૮ હાય હાર્યા શું કહે છે, હાય કામે વીર; રાગાદિકને જીત્યા જગમાં, તીર્થંકર મહાવીર. સુણજે. ૯ જ્ઞાની જ્ઞાન શું કહો છે, જ્ઞાની ગોથાં ખાય; રાગ દ્વેષને જીતે એજન, શાની તેહ ગણાય. સુણજો. ૫૦ આવ્યા આવ્યા શું કહે છે, આવ્યા ચાલ્યા જાય; ત્રણ લેકમાં કીર્તિ જેની, આવ્યા તે સુખદાય. સુણજે. ૫ બેઠા બેઠા શું કહે છે,બેડા ઉઠે ભ્રાત; બેઠા ક્ષાયિક ભાવે સિદ્ધા, ધન તેના અવદાત. સુણજેટ પર ઉઠયા ઉક્યા શું કહો છે, જેને ઉઠે છવ; ઉઠયા આતમ ભાવે સંતે, જાણી જીવને શીવ. સુણજે૧૩ જોગી જેની શું કહો છો, જોગી સાથે જોગ; અલખ ખલકમાં સચ્ચા સમજી, ભગવતાનહિભેગ સુણ૦ ૫૪ જૂઠું જૂઠ શું કહે છે, જૂઠી જગ ઝંઝાળ; જાડામાં મારૂ જે માને, તે જન જગમાં બાળ. સુણજે ૫૫ ભક્તિ ભક્તિ સે સજજન, ભક્તિ સુખનું મૂળ; દેવગુરૂની ભકિત વીણત, કિરિયા જાણે ધૂળ. સુણજે ૫૬ મંગલ મંગલ જિનવર આપે, ગણજે સહુ નવકાર; ચૌદ પૂર્વમાં મંગલ મેટું, ઉતરશે ભવપાર. સુણજે. પ૭ ગુર્જર દેશે સાણંદ ગામે, ઓગણિસ ત્રેસઠ સાલ; અષાડ સુદી સાતમે સાજે, સ્તવના મ ગલ માલ; For Private And Personal Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૩ ૫૮ સમજી ગણજે શ્રીનવકાર, તેથી ઉતરશે ભવપાર. ભણશે ગણશે જે જન ભાવે, તેહ લહે સુખસાર, બુદ્ધિસાગર અવસર પાકર, ધર્મ હૃદયમાં ધાર; સમજી ગણજે શ્રીનવકાર, તેથી ઉતરશે ભવપાર. સાણંદ, ૫૯ સદગુરૂ સ્તુતિ પદ. ૧૮૯ સદગુરૂની શિક્ષા સારીરે, વિચારી જજે, તારે નરને નારીરે, વિચારી જેજે; ગુરૂ જ્ઞાનિની સેવા, સાચા છે સુખના મેવા, ગુરૂ સમજાવે દેવારે, વિચારી જેજે. સદ્દગુરૂ. ૧ ગુરૂની સાચી વાણી, શિવપુરની છે નિશાની; તરસ્યાને જેમ પાણી, વિચારી જેજે. સશુરૂ૦ ૨ માથે ગુરૂજી ગાજે, તેની ભાતો છાજે; તેથી કુમતિ લાજેરે, વિચારી જજે. સદ્દગુરૂ૦ ૩ ગુરૂની ભકિત પ્રીતિ, નાસે છે તેથી ભીતી, એ ઉત્તમ જનની રીતિરે, વિચારી જેજે સદગુરૂ ૪ ગુરૂગમની બલીહારી, જગમાંહિ ઉપકારી, સદગુરૂની વાતે ન્યારીરે, વિચારી જોજો, સશુરૂ૦ ૫ બુદ્ધિસાગર દીવે, સશુરૂ ચિરંજીવે; ગુરૂ વચનામૃત પીરે સદગુરૂ૬ સાણંદ, For Private And Personal Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १४४ ઓધવજી સંદેશે કહેજે સ્યામને-એ રાગ. છે સમાવિપદ છે ૧૯૦ અન્તરના અલબેલા સાહિબરી જશે, ત્યારે મારાં સઘળાં કારજ સિદ્ધજે; અષ્ટ સિદ્ધિ ઘટમાં પ્રગટે છેધ્યાનથી, દાન ગુણનું પિતાને પરસિદ્ધજે. અતર૦ ૧ ચમ નિયમ આસનને પ્રાણાયામથી, શરીર શુદ્ધિ થાશે ચિત્ત પવિત્ર જે; પદ્માસન સિદ્ધાસન વાળી બેસજે, સુષુણ્ણ ભેદક આસનની રીત જે. અતર૦ ૨ પ્રત્યાહારે ચિત્તની સ્થિરતા સંપજે, ધારણાથી ધારો અન્તર દેવજે; ધ્યાનભેદ સમજીને ધ્યાને થાઇએ, અન્તર આતમ પરમાતમની સેવજે. અન્તર૩ નિર્વિકપ સમાવિ રૂપે સંપજે, સુખને દરિયે ગુણથી ભરી પૂરજે; એલેખ દશાની અવિચલ રટના લાગતાં, નિર્મલ નિરખે નયણે આતમ નૂરજે. અન્તર ૪ સહજ સમાધિ મેટી મનમાં માનીએ, વળજે એની વાટે વહેલા વીરજે; ડગે મેરૂપણ ચિત્ત ચંચલતા નવી હવે, ધ્યાન દશ એવી વર્તિતે ધીરજે. અન્તર છે અનેકાત દષ્ટિથી આતમ ઓળખી, For Private And Personal Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૫ પૂજે થી ગાવે શ્રી ભગવાનજે; નિનામી પણ અનેક નામે એહનાં, ષડ દર્શનમાં સહુ ભાવે છે ધ્યાનજે. અન્તર- ૬ સાતથી સ્વરૂપ સમજે આત્મનું, સાપેક્ષે પડ દર્શન આત્મ સમાજે; સ્યાદ્વાદ સત્તાથી પૂરણ પામીએ, ભેદભાવ ઝગડે ત્યારે, દૂર થાય છે. અન્તર ૭ અત્તર સ્વામી સમજ્યા વિણ શું સેવના, શ્રદ્ધા ભકિત પ્રીતિથી પરખાય; શબ્દ સૃષ્ટિ વિકલ્પ શમ્યા નિજ યુદ્ધમાં, બુદ્ધિસાગર અન્તર્યામી ગાયજે. અત્તર૦ ૮ શાંતિઃ સાણંદ. ઓધવજી સંદેશે કહેજે સ્યામને-એ રાગ પર. સહ શકિતના સ્વામી આતમ માહરા, તારે મહિમા દીઠે અપરંપાર છે; કેવલ જ્ઞાને જાણે લોકાલોકને, ‘ યાતા પણ તું યેય સ્વરૂપી ધાર જે. કુમતિ સંગે રમતાં આ સંસારમાં, પામી દુઃખો ભટકો વારંવાર સહુ જ For Private And Personal Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૬ ગુરૂ પ્રતાપે શુદ્ધ સ્વરૂપ નીહાળતાં, ધન્ય દીવસને ધન્ય ઘડી અવતારજો. ચમત્કાર વિધા લબ્ધિનું સ્થાન તું, ગુરુ ગમ યુકિત ભકિત અ સર્વ પૂજા ભકિત ધ્યાનાશ્રય છે આતમા, તત્વજ્ઞાનથી નાસે મિથ્યા ગજે. સહ૦ ૩ ચેતન શકિત ચેતન ભાવે દેખીએ, જડની શકિત જડ સ્વભાવે જાણેજે, અનંત સુખનું સ્થાનક આતમ જાણુએ, અનુભવેગે પ્રગટે તેનું ભાનજે. સહુ ૪ અખ૭ ઉપગે તું ઘટમાં જાગજે, દુઃખમય જાણું સઘળે આ સંસારજે; વકતા ધ્યાતા કચેય તત્વની ઐકયતા, દ્રવ્યાર્થિક નયથી મનમાં નિધરજે. સહુ જ આતમ કd કર્મ કરણ પણ આમા, સંપ્રદાનને અપાદાન પણ એહજે; અધિકરણ પણ આતમને અવલોકીએ, પર્યાયાર્થિક નયથી હવે તેહજે. સહુ સમજી સાત નથી આત્મ સ્વરૂપને, ટાળે મિથ્યા વિષય વાસના રાગજે, બુદ્ધિસાગર અવસર પામી ચેતજે, અન્તરથી કરજો સહુ માયા ત્યાગ. સહુ ૭ શ્રી શાંતિ સાણંદ, For Private And Personal Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઓધવજી જોશે કહેજે શ્યામને-એ રાગ. આત્મપદ. ૧૯૨ જ્ઞાનાનદી તત્તરવરૂપી આતમા, અન્તર્યામી પુરૂષોત્તમ ભગવાન્ જો; બ્રહ્મા વિષ્ણુ શંકરને ગોપાળજી, અનેક નામે શેભે તું ગુણવાજે જ્ઞનાનન્દી ૧ અન્તર દૃષ્ટિ દર્શન કીજે આત્મનું, નાસે તેથી ભવભય જાતિ ભજે, સગુણ નિર્ગુણ આતમ તું સાપેક્ષથી, અનેકાને સ્વભાવી તારો ધર્મ. જ્ઞાનાનન્દી ૨ હારી ભક્તિ સ્થિરતા શાન્તિ આપતી, સ્વાર પ્રકાશક નિરાધાર નિર્ધારજો; સંયમ યુપે પૂજે આતમરાયને, તેથી પામો ભવસાગરને પાર. જ્ઞાના૦ ૩ રાગદ્વેષથી બહિરાતપદ જાણીને, કરજે તેને જ્ઞાન દૃષ્ટિથી નાશજો; સ્થિપગે જાગે તવ સ્વરૂપમાં, અસંખ્ય પ્રદેશે ક્ષાયીકભાવે વાસ. સાના ૪ સામગ્રી પામીને આતમ ચેતજે, મેહમાયાને કરજે નહિ વિશ્વાસ; વિષય વિકારે વિશ્વની પેઠે જાણજે, પરપુદગલની છોડી દેજે આશ જે. શાના For Private And Personal Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૮ એખડ અવિનાશીની વાટે ચાલજે, પડદર્શનમાં સહુજન તુજને ગાયજે; બુદ્ધિસાગર આવિર્ભાવ જગાવવા સાંગમ ઉદ્યમ કરજે હિતલાયજે. શાના ૬ શાંતિ, શાંતિઃ શાંતિઃ સાણંદ. ઓધવજી સન્ડેશે કહેજે શ્યામને–એ રાગ, ૧૯૩ ચિદાનંદ ચેતનજી વહેલે જાગજે, ભરનિદ્રામાં આયું નિષ્ફળ જાય; ઊંઘ ઉઘણ રે લુંટે ચેતજે, વૈરણ નિદ્રાવથી દુઃખડાં થાય છે. ચિદાનંદ૦ ૧ કાલે અનાદિ ઉમિથ્યા રાત્રિમાં, પરસ્વભાવે લેતે શ્વાસે શ્વાસ; સર્વ વિઘાતક નિદ્રા દુઃખની ખાણ છે, શુ કરો ત્યાં સુખબુદ્ધિ વિશ્વાસ જે ચિદાનંદ૦ ૨ ભવિતવ્યતા ગે સદગુરૂ સંગથી, જાગંતાં ઘટદેખે અનુભવ ભાણજે સ્વતઃ પ્રકાશી ઝળકી તિ આત્મની, ઉઠશે ચેતન આળસ છાંડી જાણજે, ચિદાનંદ ૩ For Private And Personal Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૪૯ Acharya Shri Kailassagarsuri Gyanmandir ચિદાન દ ૪ સુખની ધારા પ્રગટી સહજ સમાયિથી, શમ્યા વિકલ્પે પામી સ્થિરતા બાધો; વિષય વાસના આશા તૃષ્ણા પૂજના, નાડા દાષા માહમાયાને ક્રોધ. અનુભવ ચાગે તાળી લાગી ધ્યાનની, બાહ્ય ભાવનું ભૂલાયું સહુ ભાનો; આતમ રાગે રંગાણી છે ચેતના, સેવે ઘટમાં શુદ્ધ બુદ્ધ ભગવાો. ચિદ્યાન ૬૦ ૫ શ્વાસે શ્વાસે સમરા શાંત કૃપાળુને, કરા કરૂણા પ્યારા આપે આપો; હરતાં ફરતાં ખાતાં પીતાં પહેરતાં ધંધા કરતાં સુરતાની છે છાપજો. દેહી પણ વિદેહી પાતે એકલે, ન્યારા અંતરથી કરતા સહુ કામજો; ક્ષયાપશમ ઉપરામ ભાવે છે સાધના, દેશે દર્શન દીન દયાળુ રામજો. સેવા વ્યાવા બુઝે આતમરામને, એનાથી સમજે છે જીવા સર્વજો, જીવ શિવના ભેદભાવ ઝઘડા ટળ્યા, બુદ્ધિસાગર ના મિથ્યા ગવો. For Private And Personal Use Only ચિદાનંદ૦૬ ચિદાન દ ૭ ચિદાન ૬૦૮ સાધુ દ.. Page #163 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૦ આધવજી સદેશો કહેજો સ્યામને—એ રાગ. દ. ૧૯૪ સ્વામીને સેવક તું પ્યારા આતમા, અભ્યાપક પણ જ્ઞાને વ્યાપક સર્વો અવિનાશી પણ અનિત્ય તુ પાયથી, તુજને જાણ્યાં નાઠે મિથ્યા ગર્વશે. સ્વામીને ૧ આતમ ભાવે માયા અસતી જાણીએ, જડ સ્વભાવે છતી માયાને પેખજો; સંગ્રહની સત્તાથી એકજ આતમાં, અનેક વ્યક્તિ ભાવે આતમ દેખજે. સ્વામીને ૨ નાક વિના શોભે નહિ મુખ સ’સારમાં, નર વિના શાબે નહી એવી જાનજો; મીઠા વીણ ભાજનની શાભાવી. જ્ઞાન વિના આતમનુ એવું જાણજો. સ્વામીને ૩ જ્ઞાન વિના સાથે। શુ' આતમ સાધના, આતમ જ્ઞાને ટળશે કમેં વિકારજો, બુદ્ધિસાગર અવસર પામી ચેતીએ, સધ્યસ્થાને સત્ સંગમ આધારજો. સાણ‘૬. For Private And Personal Use Only સ્વામીને ૪ Page #164 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૫૧ જીવ જાણે મારે મરવું નથીજો, જેમ પીપળાના પાનને ખરવુ... નથીને.—એ રાગ, ૧૬. ૧૯૫ જીવ આવ્યા અવસર આ ાય છેને, શીદ માયામાં ગોથાં ખાય છેરે; શાને જન્મ્યા જોને તુ' જીવડારે, ખ આલાઇ જારો દીવડારે, માની મોટાઇ માનવ મહાલતારે, અણધારે દિવસ થરો ચાલતારે. શુ ફુલ્યા ફરે છે સ‘સારમાંરે, મળ્યો માનવ ભવ નહીં હારમાંરે. નામ ઠામ નિશાની રહે નહીંરે, તારૂં આયુષ એળે જો વહીરે. મીઠી વાણી બાલતાં ન આવડીરે, એલે કડવી વાણી જેવી ફાવડીરે. ઘંટીમાં દળારો દેખતારે, કાળ ઘટી પીલાઇશ પેખતાંરે. કર પ્રભુની ભક્તિ જ્ઞાન ધ્યાનથીરે, ચિત્તવાળી ઝુડા અભિમાનથીરે. ચેત ફાઇ ન કહેવા આવરીને, મારૂં મારૂ કરી દુઃખ પાવશેરે, કર પ્રભુ ભજન શ્વાસો શ્વાસથીરે, વન્દે બુદ્ધિસાગર વિશ્વાસથીરે. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only જીવડા ૧ જીવ જીવડા ૧ જીવ વડા૦ ૩ જીવ જીવડા૦ ૪ જીવ જીવડા ૫ સાણું... Page #165 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org ઉપર ભજન. ૧૯૬ ( પદ્મપ્રભુ પ્રાણ પ્યારા–એ રાગ.) જગતના ખેલ છે ખોટા કદી નહી થાય મનમેટા. જગ ૧ સદા છે દુ:ખ માયામાં, સદાસુખ ધ્યાન છાયામાં પ્રભુનું નામ સુખ આપે, પ્રભુનું નામ દુઃખ કાપે. જગ ૨ પ્રભુ ભક્તિ ન જે થાશે, તદા દિન દિન દુઃખ થાશે; જીભલડી ગાજીનેશ્વરને, હૃદય તું દેવને ધરને જગ. ૩ મુઆ જે મેજમાં માતા, તિર્યો જે દેવને ગાતા જગતમાં જન્મ ધાર્યો તે, ભજન વિણ જન્મ હાજ. ૪ છેવટની આંખ મીંચાશે, તદા તું ખૂબ પસ્તાશે; હજી છે હાથમાં બાજી, કરી લે આત્મને રાજી, જગ ૧ ગાદી ધેડા ગમ્મત ગાડી, સુંદર શમ્યા અને લાડી, મળેલા ભેગ એ જાશે, પાછળથી કે તે ખાશે. જગટ ૬ ગણું તું ફેક દુનિયાને, પ્રભુના ભવ્ય ગુણ ગાને; બુધ્યબ્ધિ સંતને સંગી, ગ્રહે તે સુખ ગુણ રંગી. જગ ૮ ગેધાવી. ભજ ને. ૧૯૭ ચેતતે ચેતાવું તનેરે પામર પ્રાણું-એ રાગ. શાને તું કરે છે માયારે, નાહક પ્રાણી; મરડી મૂછોને ચાલે, મગરૂરી માંહિ મહાલે, For Private And Personal Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૫૩ Acharya Shri Kailassagarsuri Gyanmandir જવુ પડે હાથ ડાલેરે, નાહક પ્રભુ નામ નહિ લીધું, સતને ન દાન દીધું; કપટ વિષ પ્રેમે પીધું રે ભ્રાંતિમાં ભૂલી ભારી, આખી ઉમ્મર હારી; ચારો કાણુ ગતી તારીરે. ખાદે તે પડે છે પહેલા, પરના બુરામાં ધેલા; મનમાં રહીને મેલારે. નાક ર કપટથી કાળું થાશે, ધાર મન વિશ્વાસે; પાતે તું તેા છેતરાશેરે. કપટ કળાને ત્યાગી, સદ્દગુરૂ શીખ માગી, બુદ્ધિસાગર વટ જાગીરે. ખીજાનું દેખીને સારૂં, મનમાં લાગે નારૂ, ભલું થારો કેમ તારૂ રે. ચેતાવુ` ચેતી લેજેરે—એ રામ. ૧૪ ૧૯૮ નાહક ૩ For Private And Personal Use Only નાહક ૪ નાહક ૫ નાહક શ્રીશાન્તિઃ રૂ ગોધાવી. નાહક ૭ જીવડા પ્રભુ ભજીલેરે, અવસર આવ્યો એળે જાશે; પ્રભુ ભજતાં દામ ન બેસે, કેાટ કર્મ કપાશે. દુઃખ દાવાનળ ભવમાં ભમતાં, સુખ નીપજે નહી સારૂં જીવડા ? Page #167 -------------------------------------------------------------------------- ________________ www.kobatirth.org ૧૫૪ માહ માયા ક્રોધે સપડાતાં, ભાગ્ય બગડશે તારૂ.જીવડા ૨ જીડી દુનિયાની બાજીમાં, મકલાઇ શું મ્હાલા; કાળ પડશે પલમાં આવી, સાચેા મારગ ઝાલા. જીવડા૦ ૩ વા પેટીમાં પેસે તે પણ, મરણ કદી નહિં મૂકે; બુદ્ધિસાગર અવસર રૂડા, ચતુર થઇ શુ ચુકે, જીવડા૦ ૪ ગાધાવી. Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ચેતાવુ થતી લેજેર—એ રાગ પ. ૧૯૯ ગાલ ૨ ગાફલ ગર્વ કરીનેરે, મનમાં મેટાઇથી ચુયા; પ્રભુ ભજ્યાવિણ પાપ કર્મથી ભવસાગરમાં ડુચા. ગાફલ૦ ૧ દગા પ્રપંચ પાપ કરીને, લક્ષ્મી ભેગી કીધી; પરભવનું... પસ્તાતું થાતાં, ખારો કાઇક રૂદ્ધિ. હું પંચાતી ડાહયા ડમરા, હું નૃપતિ અધિકારી, હુંહું... કરતાં શ્વાસ ખસ્યાથી, ગતિ પકડશા ન્યારી. ગાફલ૦ ૩ હું માં માયા હુંમાં જાયા, હું'ના જગ પડછાયા; હુને મારૂં મૂકી દેતાં, સંતે સુખ બહુ પાયા. ડોંટી કલ્પના કરો માનવી, કાઇ ન આવે સાથે; બુદ્ધિસાગર ચેત્યા તે નર, જેને સદ્ગુરૂ માથે. ગાલ ૪ માલ ૫. સાથું દ For Private And Personal Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પપ અરે જીવ શીદને કલ્પના કરે—એ રાગ સુખ દુઃખ આવે સહુના શીરે, ભેગવ્યાવિણ તે કબુને ટળે. કેટિ જમનાં કરેલ પાપ, અવસર આવે ફળે, ધીરજ હારી શેક કરીને, શીદને જીવડા બળે. ભેગવ્યા. ૧ સીતા સતિ દ્રપદી દમયંતી, વનવાસે ટળવળે; સુષ દુઃખ ભેગો આવે એણુપેરે, જેમ ગજેન્દ્ર કાંઠં ગળે.૨ કલંક ચડયાં છે મહા સતીને, નામે મંગલ કરે; શ્રી વીર પ્રભુના કાને ખીલા ઠોકયા ગેપે અરે, ભગવ્યા. ૩ જરા કુમારને હાથે મરણું, થયું કૃષ્ણનું અરે, દુઃખ આવ્યા જ્યારે વીરપ્રભુને, સહાય કેઈ નહિ કરે. ૦૪ કર્યો કર્મ ભેગવવાં સહુને, કેઈનું કાંઈ ન વળે, સુખદુઃખમાં સમભાવ કરે તે, મુક્તિપુરીમાં ભળે. ભાગ ૫ ચંદ્ર સુરજ જેવા પણ જગમાં, દેખે નજરે ફરે, બુદ્ધિસાગર સમતા સેવે, રાગ દ્વેષ નહી છળે; જ્ઞાનિને સુખડાં, ઈણ વિધ મળે. ભગવ્યા ૬ - સાણંદ પદમ પ્રભુ પ્રાણ પ્યાસ-એ રાગ. પદ ૨૦૧ અમેને તમે સમા જાતિ અને તમે સમા જ્ઞાતિ અને પશુ પંખી અમારાં છે, અમારા તે તમારાં છે, For Private And Personal Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૫૬ નહિ કા કાઇનુ વૈરી, નહિ કા કાઇનુ ઝેરી; સહુ જીવ મિત્ર મારા છે, મમત્વ ભાવ વિસાયા છે. અમાને ૨ જીવાને પ્રેમથી ભેટ', અમારે કાંઇ નહિ છેટુ; અમારે સર્વથી હળવુ, અમારે સર્વથી મળવુ. અમેાને ૩ દયા ગંગા હૃદય વ્હેતી, અમાને પ્રેમથી કહેતી; અમારામાં સદા ઝીલે, અનંતા સુખ તસ દીલે. અમારી આંખમાં ચદ્ર, અમારા નેત્રમાં ભ; જગત આ ભાસતુ ં માઢ, જગત આ ભાસતુ અપેક્ષા જીનની સાચી, એકાંતે વાત છે કાચી; યબ્ધિ જીનની સેવા, અમારે શુદ્ધ એ મેવા. અને ૬ અમેને ૪ ખોટુ અમે ૫ સાણું ૪: Acharya Shri Kailassagarsuri Gyanmandir ઓધવજી સદેસા કહેજો યામને. એ રાગ. પ૬. વેપારી ઉપર. ૨૦૨ વ્યાપારી વ્યાપારે મનડુ વાળજે, કરજે ઉત્તમ સસ્તુ વ્યાપારો; કપટ કરીને છેતરજે સહુ કર્મને, છેતરવા નહિ જીવાને તલભારજો. વ્યાપારી ૧ a વિવેક દૃષ્ટીથી સહુ વસ્તુ દેખો, સુખકર સારી વસ્તુના કર પ્યારો; દાન દયા સયમ શીયલને સત્યતા, સમતા આદિ વસ્તુના સ્વીકારજો. વ્યાપારી ૨ For Private And Personal Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭ સોદાગર સદગુરૂજી સાચા માનજે, લેભાદિક ચેરેને કરજે ખ્યાલજો; લાભ મળે તે સાચવજે ઉપગથી, અન્તર દૃષ્ટિને કરજે રખવાળજે. વ્યાપારી ૩ સ્યાદ્વાદ દૃષ્ટિનાં કરજે ત્રાજવાં, સહનશીલતા કાતર સારી રાખજે; ગજ રાખો વ્યાપારી આતમ જ્ઞાનને, સ્થિરતા ગાદી બેશી સાચું ભાખજે. વ્યાપારી ૪ પ્રતિકમણના રોજમેળથી દેખજે, દીવસમાં શું મળી લાભા લાભ બાહ્ય લક્ષ્મીની ચંચલતાને વાર છે, જલનુંબિન્દુ પડિયું જેવું ડાભજો. વ્યાપારી ૫ દુઃખને પણ સુખ માની હિમ્મત ધારજે, પર પરિણતિ વેરયાને સંગ નિવારજે, ક્ષાયિક ભાવે દાનાદિક ગુણ લાભથી. જન્મ જરાનાં દુઃખ નાસે નિર્ધારિજે. વ્યાપારી ૬ માયાના વ્યાપાર ત્યાગી જ્ઞાનથી, અત્તરના વ્યાપારે ધરજે ધ્યાન, બુદ્ધિસાગર અનંત સુખડાં સભ્યજે; આતમ થાવસિદ્ધબુદ્ધ ભગવાનજો. વ્યાપારી. ૭ શાંતિઃ શાંતિઃ શાંતિઃ સાણંદ. For Private And Personal Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૮ ચેતાવું ચેતીલેજેર–એ રાગ. છે પદ !! ૨૦૩ જીવડા જરૂર જાવુરે ફેગટ માથામાં શું ફસીયે, મરણ તણે ભય મોટા માથે કોઈ ન આવે સાથે; હસતાં હરશે કાળ ઝપટમાં કહ્યું ત્રિભુવન નાથે. જીવ ૧ વૈદુ કરજો સૈદું કરજે કરજો લટપટ ચાળા, આડા અવળી બાથભરી પણ ભરવા પડે ઉચાળા.જીવ૨ ડાહ્યાડમરા પર પંચાત કરજે કજીયા વાતે, કાળ કાળીઓ હરશે લાતે જાશો ખાણું ખાતે. જીવ૦ ૩ ચોરી ચુગલી નિંદા કીધી પરને ગાળ દીધી, મનમાં પાપ કરીને ભારી નરક વાટ ઝટ લીધી. જીવ. ૪ પ્રભુ ભજને ભુલી ભેળા દુનિયામાં ક્યાં દેડે, બુદ્ધિસાગર માયા પથરે સીદને માથું ફેડે. જીવ પ સાણંદ. દ્વારકાના વાસીરે અવસરીએ વહેલા આવજોરજીએ રામ. મહાવીર સ્તવન. ૨૦૪. ત્રિશલાના જયારે મહાવીર સ્વાયે આવજે, નહી આવે તે થાશે સેવકના બેહાલ ત્રિશલાના ૧ દૈત્ય મહા મેહરે વહાલા લાગ્યો પીડવારે, દીધાં દુઃખ કહેતાં નવે પાર, ત્રિશલાના ૨ For Private And Personal Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૯ કામને અજ્ઞાનેરે સત્તા નિજ વાપરીખ, બાળે કે ઘડીઘડી ક્ષણ માંહિ. ત્રિશલાના ૩ પન્ય પાખંડ જારે વીંટાયો છું વેગથીજી, વિકાર વિષધરની લાગીરે ચોટ. ત્રિશલાના ૪ પથમકાળ પુરોરે જમ જે બેસીયેજી, સુજે નહિ ધર્મ માર્ગની રીત. ત્રિશલાના પ ગાંડ ઘેલે હારેરે સેવક વહાલા માનીને, તારે તારે ભવસાગરનીરે તીર. ત્રિશલાના ૬ ટળવળતે તારે હાલાર સેવક હાથ ઝાલીને, નહી તારેતો જાશે તમારી લાજ. ત્રિશલાના ૭ તેહિ હિ સમરે દુઃખીને બેલી આવજે, શરણું એક બુદ્ધિસાગરને છે તુજ. ત્રિશલાના ૮ સાણંદ, બ0 - - - મહાવીર સ્તવન, સેરઠ. ૨૦૫ બહાલા ત્રિશલાનંદન વીર જીનેશ્વર તારરે, જાણ પુત્ર તુમારે વીનતડી અવધારજો રે. હાલા રમત ગમતમાં જીવન ગાળું, કામકોધથી તન બાબુ પ્યાર કરૂણામૃત સિંચનથી તાપ નિવારજે. હાલાકી જ્ઞાનવિના હૃદયે અંધારૂ, કરશે તુમવિણ કે મુજ સારૂ, સુખકર કામક્રોધ વિષયાદિક શત્રુ સંહારરે. વહાલા. ૩ ભકિત કરૂ ભાવે શિર સાટે, વળવા મેક્ષ નગરની વાટે, For Private And Personal Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બાળક કહીને અંકે જીન બેસારરે, હાલા. ૩ પ્રેમવિના લુખી છે ભકિત, ગુણપર્યાયવિના જેમ વ્યક્તિ, દીન દયાળુ અશુભ વૃત્તિ ડારરે, વહાલા. ૪ શરણ એક તારૂં છે સાચું, નિશદિન તુજ ભકિતથી રાચું, બુદ્ધિસાગર બાળકને ઉગારજેરે. - વહાલા. ૫ સાણંદ. રણ અશુભ સિકથી વિના વાલા. ૩ મરાઠી સાખી. ૨૦૬ માનવભવ પામી સુખકારી રેતી નરનારી, જન્મ જરાના દુઃખડાં ટાળી પામે વકી તારી, પ્રભુ ધાનેરે અજરામર થઈ ઠરશે, ભવસાગર ઝટ તરશો. પ્રભુ ? બાગ કરાવ્યા મહેલ ચણવ્યા ઘમઘમ ગાડી દેશે, જુવાનીમાં જુવતિ સંગે પરનારી મન જોડે. પ્રભુત્ર ૨ ધન છૂટે નહિ તેને છુટે પણ, કંજુસ ધર્મની વાટે, પાપકર્મમાં લક્ષ્મી ખર્ચ, બેસી પાપી પાટે. પ્રભુ ૩. ધર્મને ઢોંગ કરીને મા, આપ મતિથી ચાલ્યો, આયુષ્ય અવધિ પુરી થાતાં ઠાલે માલો હાલે. પ્રભુ જ છેલ છબીલો થઈને ફરતા ઠમઠમ કરતા મહાલે, ફક્કડ થઇને કુલી ફરતે, જમડે ઝડપી ઝાલે. પ્રભુ ૫ જીવડા જાણું લેને જીનને, પાપીને છન તારે, બુદ્ધિસાગર જીન ભકિતથી, ઉતરે પેલી પારે. પ્રભુ ૬ સાણંદ. For Private And Personal Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬ રાગ મરાઠી સાખી. ૨૦૭ ભુલી ભવ ભ્રમણ ઝંઝાળે, ફોગટ આય ગાળે, માને ઘર મહેલને મારા, પણ ભરશે ઉચાળે; અરે કયાંથી અક્કલ ઉધી સુઝી, કદી વધ્યા ગાય નદુઝી.૧ કયું કયા કંકાસ કરતા, આડા અવળા ફરતા, જમ્યા તેને મરવું મા, મરવા જેવા ખરતા. અરે૨ કુટુંબ કબીલે મારે માની, સ્વારથમાં સપડાયે, નીતિ ત્યાગી અવગુણ રાગી, લક્ષમીથી લલચાવે. અરે ૩ લેભે લક્ષણ સઘળાં ખેયાં, અભિમાન બીજ બાયાં, ધર્મવાત તલભાર રૂએ નહિ, કયાં કર્મ નહી જોયાં. અરે ૪ સાધુ દેખી છટકી જાતે, પાપીથી હરખાતે, નિંદા લાવરી વૈર ઝેરની, કરતે નિશદિન વાતે. અરે ! ચેતી લેને પામર પ્રાણી, સદ્દગુરૂ શરણું તારે, બુદ્ધિસાગર સત્સંગમથી ઉતરો પેલી પારે લેજે હરે માનવ ભવને પ્રાણુ અરે ૬ સાણંદ. પદ. ૨૦૮ મારૂ મારૂ તમે શું કરે, સ્વપ્ના જેવો સંસારરે, ઝાંઝવાના જલ જેહ, સુખ નથી તલભારરે; પ્રેમે પ્રભુ ગુણ ગાઈએ, કયું સાથે થનારરે, ચિત્ય ચેતનને પામી, થે. જયજયકારરે. પ્રેમે પ્રભુ. જે For Private And Personal Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ ફુલ્યો ફેગટ શું ફંદમાંરે, કુલે તેટલાં કરે; ઠાઠમાઠે બંધાણ ઠાઠડી, પડે પાછળ પિકરે. પ્રેમે ૨ માયામાં મુંજી શું મરે બાળ મોટા મરનાર; મરનારને રૂવે માનવી, રોનારાં જનારરે. પ્રેમે 3 સારૂ સારૂ જીવ શું કરેરે, નથી માયામાં સાર; જેવા ધુમાડાના બાચકા, જે વેશ્યાને પ્યારરે. પ્રેમે ૪ રફ રાબડ શું મારતેરે, જેને કસાઈનાં ઢોર જેવું જળનું ફુલવું, પુંડ જેવી છે મેરશે. પ્રેમે ૫ લાખચોરાશીમાં ભમ્મરે, ક્યાં દુઃખ અપારરે; પુણ્ય માનવભવ પામી, હજી હાથે ન હારરે. પ્રેમે ૬ કેઈક ઘેલાણુ ઘરમાંરે, કેઈ બાળ્યા મસાણ જેનારાની ગતિ એહવી, જીવ જુઠું ન જાણરે. પ્રેમે છે સદગુરૂ સેવા સાધનારે, ધરે ધર્મથી પ્યાર બુદ્ધિસાગર ગુરૂદેવને, ખરે માટે આધારરે. પ્રેમે ૮ સાણંદ, પદ, ર૯ ભકિત કરે ભગવંતની રે, મન લાવીને પ્યારે, પ્રેમે પ્રભુપદ પૂજીએ, તજી વિરૂવા વિકારરે; ભકિત જગતમાં દહીલી, સહુ શાસ્ત્રનું સારરે, કટે કાટિ જન્મની કલ્પના, સુખ શાંતિનું દ્વારરે. ભક્તિ ૨ For Private And Personal Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org ૧૬૩. રણમાં ચઢયે વીર વેગથીરે કરે પાછા ન પાયરે, ગુગેધડથી કપાતાં શીરતે, એ ભકિતને ન્યાયરે. ભકિત ૨ બળી જવાને ચાલતીરે, સતી હર્ષ હરખાય પડે તે ચહેમાં પ્રેમથી, ગુણ તેના ગવાયરે, ભકિત. ૩ પંપ પિયુ પિયુ બેલરે કે મેઘશું નેહરે, અન્ય પાણી નહી આભડે, પડે તેપણ દેહરે. ભકિત- ૪ તન ધન જૂઠું જાણીનેરે, દીલ લાવીને રાગ સાચા સાહિબને આદરે, ધરી શ્રદ્ધા વૈરાગ્યરે, ભકિત ૫ કાયર થઈ નહી કંપીએ, લડે કર્મની સાથે કરી કેશરીયાં જીતીએ, ઝાલે મુકિતને હાથરે. ભકિત ૬ હેલ રાધાવેધ સાધરે, પણ ભકિત મુકેલરે, બુદ્ધિસાગર ગુરૂસંગથી, જોતાં લાગે છે હેલરે. ભકિત છે સાણંદ. ૫૬. રાગ જીજેટી. (નાથકેસે ગજકે બંધ છોડાયે--એ રાગ.) પરમપદ પરમાતમ ગુણ ગાવું, પ્રેમે નિશદિન થાવું. પરમ ૧ સાર શુદ્ધ સિદ્ધાંત સકળનું, આતમ તત્વ પ્રકાયું; થતા દયેય ધ્યાન એક, સિદ્ધ સમું સુખ ભાસ્યું પરમ: ૨ આતમ પરમાતમ વિવેચને દુઃખ મમતા હરનારું; For Private And Personal Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૬૪ અન્તર્યામી સાખ પુરે છે, લાગ્યું તે મને પ્યારૂં પરમ. ૩ પરમ પ ભક્તિ યાન ઉપાસન ચેાગે, સાચા સાહિબ સેવુ'; પુરણ તત્વ સ્વરૂપે ખેલુ, નિજશક્તિ નિજ દેવું. પરમ. ૪ શુષ્ક જ્ઞાનથી કાજ ન સિન્ડ્ર્યુ, રહેણીથી ઘટ રીત્રુ; અન્તર્યામિ સેવા સાધુ, ખળથી કાંઇ ન ખીજી. ક્ષયાપશમથી બાહ્યરમણતા, ભવમાંહિ ભટકાવે; ક્ષયાપશમથી અન્તર રમતા, સમભાવે શિવ થાને. પ્રમ. ૬ ભુલુ ભાન જગતનું જ્યારે, જાગે અનુભવ ત્યારે; ક્ષાયિકભાવે સર્વ પ્રકાશક, ઉતરે પેલી પારે. અવિહડ રાગે મત ર’ગાણુ, અવિહડ રટના લાગી; બુદ્ધિસાગર ધ્યાન દશાથી, અન્તયૅાતિ જાગી. સાહુદ ૫ પદ ૧૧ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only પરમ. ૭ પરમ. દ્ર ( વૈદરભી વનમાં વલવલે. એ રાગ. ) જાગીને જે તું જીવડા, કાણ છે તું શું કર્મ, કયાંથી આવ્યા કયાં જાવો, સૂર્ખ સમજ્યા ન મર્યું.જાગીને. ૧ મિલ્કતમાં શુ મહીયા, જૂઠું જગનેરે જાણ; દેહી પણ નહીં દેહ છે, પરખા દેહ પ્રમાણુ. કુડ કપટમાં કાઢતાં, ભૂંડા જીવતર ભાઇ; અંતે એકીલા આતમા, સાચી ધર્મ સગાઇ. જાગીને. ૨ નગીને. ૩ Page #178 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૬૫ Acharya Shri Kailassagarsuri Gyanmandir મુઝા શું માયા માનીની, કદી મૂકે ન કાળ; લાખ લાખપતિ લાભમાં, બન્યા અંતે બેહાલ. જાગીને. ૪ જાગીને. ૫ જાગીને ૬ જાગીને. અથડાતા શુ આશમાં, આવે આશા ન અંત; ચતુર વિવેકી ચેતીને, સેવ સદ્ગુરૂ સત, કાચ કુંપ કાયા કારમી, ડાલી મુજીી દેઠાડ; ભજી લે પ્રભુને ભાવથી, અરે પહેાર તુ આડ જીવતર ચાલ્યું જાય છે, જેવુ નદીઓનુ નીર; ધર્મ ધરા ધરી ધ્યાનને, વાટે વળજેરે વીર. આન્યા અવસર આતમાં, ભોળા ભૂલમ ભૂલ; બુદ્ધિસાગર માહ બાજીમાં, અંતે ધૂળની ધૂળ. For Private And Personal Use Only જાગીને. ૮ સાણંદ. દ. ર ( ભૂલ્યા મન ભમરા તું કયાં ભમ્યા. એ રાગ ) પામર પ્રાણી ન પારખે, આવ્યે હીરારે હાથ; કાપીઅરે કટપવૃક્ષને, ભરે બાવળીએ બાથ. રાસભ સાકર શુ' કરે, જેને વિષ્ટા શું રાગ, દ્રાક્ષ લુંબને શુ કરે, કાળા કપટીરે કાગ, લાલચથી લલચાય છે, પ્રમદા દેખીરે પ્રેમ; વિશ્વા વિષયમાં વ્હાલ છે, નથી નીતિ તેમ. દાન દેવામાં દીનતા, પ્રભુ પૂછ્યામાં રંગ; સામર. ૧ પામર. ૨ પામર. ૩ Page #179 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૬ શા છે નિજ સ્વાર્થમાં, ઢાલ જેવા કઢ’ગ. આશાના આધીન છે, દયા દેવન દીલ સદ્ગુરૂ સત ન સેવતા, જેવા વનનારે બિલ્લો પામર ૫ કસ્તુરીમૃગ ગધને, લેવા મારેરે દાટ કસ્તુરી છે નાભિમાં, જેની વર્તે ન ખાટ. ૧૪. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૩ ભૂદા પામર પ્રાણીયા, પ્રભુ પરખ્યા ન પ્રેમ; અંતરના અજ્ઞાનથી, હાર્યા હીરા નેમ. સદ્દગુરૂ શરણ કર્યા વિના, જાય જન્મારા ફોક, બુદ્ધિસાગર માહુ બાજીમાં, ફુલે દુનિયા ફાક પામર. ૮ માણુ. યામર. ૪ શુદ્ધ બુદ્ધ પરમાતમા, બુધવારે સેવ; ગુરૂવારે ગુણ ગાઇએ, જય જય ગુરૂદેવ; શુક્રવાર સેાહામણા, સુણા સૂત્ર સિદ્ધાંત; For Private And Personal Use Only પામર (વદરીવનમાં વલવલે. એ રાગ.) સેવા સદ્દગુરૂ પ્રાણીયા, સંત સેવ્યાથી સુખ, કાટી જન્મની કલ્પના, ટળે કર્મનાં દુઃખ. સેવા ૧ આદિત્યવાર ઉપાસીએ, રૂડા આતમરામ; સામે સમતા શાંતિથી, કરિએ ધર્મનાં કામ, સેવે ર સેવા ૩ પામર. ૭ Page #180 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૭ જાગે વિજ્ઞાનની, ટળે ભવની ભ્રાંત, સે. ૪ શૂરા થઈએ જ્ઞાનમાં, કીજે સંતને સાથ; શનિવારે શુભ આતમા, કીજે હીરો હાથ. સે. ૫ કહેણું રહેણું રાખીએ, રટે આતમરાય; બુદ્ધિસાગર ભાવથી, લાગે સદગુરૂ પાથ સે. ૬ સાણંદ, વૈદરભી વનમાં વલવલે. (એ રાગ) પદ. સંત ઉપર. ર૧૪ સંત સમાગમ દેહિલે, દેષ સહ હરનાર, સુધરે ક્ષણમાં આતમા, પામો ભવજળ પાર. સંત ૧ નાખ અગ્નિમાં લાકડાં, તુરત ભસ્મ થનાર; સંત સમાગમ અગ્નિથી, બળે કર્મ વિકાર. સંત ૨ સ્વપ્ન દશા કોટિ વર્ષની, જાગંતાં તે જાય ગંગાજળથી નિર્મળા, સદગુરૂનો ન્યાય, સંત૩ સ્પર્શમણિના સ્પર્શથી, લેસનું થાય; રવિ ઉદયે જગમાં જુઓ, સર્વત્ર જણાય સંત ૪ ઈચળ ભમરી સંગથી, ભમરી પદપાય; બુદ્ધિસાગર સલ્લુરૂ, સંગમ મહિમાય, સંત છે સાણંદ, For Private And Personal Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૮ પદ, રાપ જાય છે જાય છે જાયછે, આ જુવાની ચાલી જાય છે; પાનેરેલે જલનિ ભરતી, આયુષ્ય ઘટતું થાય છે.આ જુ૦૧ આકાશે ચાલે વાદળીયે, જે વિજળી ચમકાર છે. આ જુર મનમાં જાણે થાઉં છું કે, મનમણે મકલાય છે. આ જુ૦૩ રમણુક રામા તનધન દેખી,મૂરખમન ભરમાયરે છેરે. આ જુ૦૪ કુલી ફરે ફુલણજી પેઠે, રોમાંહિ રગડાયછેરે આ જુ૫ મનમાં જાણે મારા સરખે, જગમાં નહીં જણાય છે. આજુ સરંપટ લટપટ ઝટમાં કરતે, જમના પાસ પકડાયછેરે. આ જુe૭ શું લેઇ આવ્યા શું લઈ જઈશ, ફેગટશું ફુલાય રે.આ જુવ૮ સદગુરૂ દેવનેધર્મ ભજીલે, બુદ્ધિસાગર સુખ થાય છે. જી ૯ વિજાપુર સ્તવન, ૨૧૬ પ્રભુજી તારે હાલે લાગે છે દેદાર–એ રાગ. નમિ છન બાળ નમે છે આવાર, પાર ઉતા, પાર ઉતારે તારે તારે તારે તારે તારે પ્રભુજી વાર નમિ લાખ ચોરાશી વાનિ, ભટક વાર અનંત, પુણ્ય માનવ ભવપામીને, શરણ ગ્રહ્યું ભગવત; પાર ઉતા પાર ઉતારે તારે તારે તારે તારે તારે, નમિ ૨ For Private And Personal Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬ ચાર અતિશય જન્મ થકી છે, એગણીશદેવના કીધ, કેવળ પ્રગટે એકાદશ સહ, ચોવીશ અતિશય સિદ્ધ પાંત્રીશવાણ પાંત્રીશવાણું, સુણી સુણી સુણી સુણી સુણું, લહે ભવપાર, પારઉતારે, પાર ઉતારે તારી નમિ ૩ ચંદને ચાહે ચાતક પક્ષી, બાળ ચાહે જેમ માય, તેમ પ્રભુ તુમ દર્શન ચાહ, બુદ્ધિ કહે જીનરાય; બાળઉગાર, બાળઉગેરે, યારા પ્યારા પ્યારા પ્યારા પ્યારા. નમિજીનરાય નમિ. ૪ વિજાપુર. સિદ્ધાચલ સ્તવન. (અબ તે પાર ભયે હમ સાધુ.) શ્રી સિદ્ધાચલ નયણે નીરખી, સિદ્ધાચલ મુજરૂપ લઘુરી; ભવ ભય બમણું ભાંતિ ભાગી, શગિરિ નામ ગ્રહ્યુંરી. શ્રી સિદ્ધાચલ. ૧ કર્મષ્ટક શત્ર ભય ભંજની, વિમલાચલ મનમાંહિ વસ્યારી; હું તું ભેદ ભાવ દૂર જાતાં, યાતાથી નહીં દર વરી, શ્રી સિદ્ધાચલ. ૨ For Private And Personal Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૦ સ્થિરપણે તું દયે ભાસે, તુજ દરનથી હર્ષ ભારી; અજરામર દુઃખ વારક દર્શન, કરતાં મોહ તે દૂર ગયેરી. શ્રી સિદ્ધાચલ, ૩ સહુ તીરથને નાયક તારક, કર્મ નિવારક સિદ્ધ ખરી; એજ અવિનાશી શુદ્ધ શિવંકર, વિશ્વાનંદ શુભ નામ ધરી. શ્રી સિદ્ધાચલ.૪ અનહદ આનંદ દાયક નિર્મલ, તુજ પરદેશ શાસ્ત્ર કહ્યારી; જે દેખે તે તુજથી ન જુદો, આપો આપ સ્વભાવ રહ્યા. શ્રી સિદ્ધાચલે. ૫ સ્થાવર તીરથ નિશ્ચય તું છે, ત્રસ પ્રાણી તુજ દર્શ કરે; સ્થાવર તીરથ પોતે જૈતુક, સંગત તેહવું રૂપ ધરેરી. શ્રી સિદ્ધાચલ. ૬. જંગમ તીરથ ગુરૂ મુખ વાણું, સુણતાં મહાતમ ચિત્ત ગારી; નિશદીન તુહિ તૃહિ રટણ કરું હું સન મંદિરમાં તું હિ રહેારી. શ્રી સિદ્ધાચલ. ૭ તીરથ તીરથ કરતે ભટક, પણ નહી આતમ શાંત ભારી; For Private And Personal Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૧ શ્રી સિદ્ધાચલ. ૮ મુનિરાજ શાવિત ગિરિ દેખી, ભવદાવાનલે દૂર ગયેરી. પાપી અભવી દૂર ભવી પ્રાણી, દર્શન સ્પન કબુ ન કરેરી; સહજાનંદ તીરથ ફરશી, ભવ પાધિ ભવ્ય નરેરી. દ્રવ્ય ભાવથી તીરથ સમજી, સે ભારે ધ્યાન ધરી રી; સિદ્ધાચલ આદીશ્વર પૂજી, બુદ્ધિસાગર શાંતિ વીર. શ્રી સિદ્ધાચલ ૯ શ્રી સિદ્ધાચલ. ૧૦ મહેસાણા. ગુહલી ૨૧૮ જીરે પરવ પજીસણ આવીયાં, તમે ધર્મ કરે નરનાર, ગુરૂવાણી સુણે એકચિત્તથી, જેથી પામે ભવજલપાર જીરે દેવ દર્શન ટેક દે કીજીએ, પ્રભુ પૂજા કરીએ સાર, પારંભનાં કામે ટાળીએ, કરે ધર્મ તો વ્યાપાર, છરે. ૨ આઠ દીવસ પુર્ણ પામતાં, કર શક્તિપણે ઉપવાસ, શીલ પાળીએ શુભ ભાવથી, કદી જુઠું ન બોલીએ ખાસ.૩ પિડિકમણું દે ટેકનું કરે, નહીં રમીએ કદી જુગાર, For Private And Personal Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વારંવાર પજુસણ નહીં મળે, લહી માનવને અવતાર, જીરે ૪ જેવું કરશે તેવું પામશે, જાણે આ સંસાર અસાર, જીવ એકલે આ એકલો, જશે પરભવમાં નિરધાર.ઓરેપ પાપ કર્મ કરી ધન મેળવ્યું, તે સાથને આવે લગાર, ચેત ચેત ચેતાવું જીવડા, તને સાન ન આવે લગાર રે. ૬ ઘડી લાખ ટકાની વહી જશે, નહી મળશે ટાણું ગસાર, રૂડું પરમ પજુસણ સેવતાં, બુદ્ધિસાગર જય જયકાર, સહુ સંઘમાં હર્ષ અપાર. જીરે ૭ મહેસાણા. પદ. શામળીયાની પાઘડી. એ રાગે. ૨૧૯ દેખે દેહદેરાસર માંહિ પરમદેવ આતમા, વજો વારે ભવિક, સુજાણ ઉઠી પરભાતમાં દેહદેરાસર દીપ,રે, તીર્થો લેક મજાર, કાકાશની પેટે તેને, વેર્તિ છે આકાર. પરમ૦ ૧ અતિશત દોઆંખે કરી રે, દેખ સમકિત દ્વાર; પસંતાં તેમાં ભારે, દીઠા દેવ જયકાર પરમ ૨ બે કર જોડી વન્દીએરે, વર્ષોલ્લાસ વધત; અષ્ટ પ્રકારી પૂજનાર, કીજે મન એકત. પરમ૦ ૩ ઉપશમજલ કલશે ભરી રે, પ્રેમે કરી પખાલ, અકિચનતા કેશરેરે, પુજો પરમ દયાલ, પરમ૦ ૪ For Private And Personal Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 3 સ ઉદ્દાસીનતા પુષ્પની, ગુથી માળ ચઢાવ; કયાન ધૂપ પ્રગટાવીનેરે, માહુ અશુચિ હડાવ. પરમ પ જ્ઞાનદીપ પ્રગટાવીએર, હાલે મહા દુઘાત; સચમના શુદ્ધ સ્વસ્તિ કેરે, મારો જ્યોતિમાં જ્યોત.૫૦ ૬ અનુભવ રસ નૈવેદ્યથીરે, મામા સુખ અનન્ત; શિવલ પુજન શેવનારે, જે કરશે તે મહત્ત્ત. પરમ૦ ૭ રૂપારૂપી સ્વરૂપથીરે, શક્તિ અનન્ત સદાય; વૈખરીથી ગાવતાંરે, વચન અગેાચર થાય. પુષ્ટાલમ્બન જાણીએરે, સૂત્રસિદ્ધ સુખકાર; જિનપ્રતિમા જિનવર સમીર, પુજો ધરી વ્યવહાર. પર૦ ૯ નિમિત કારણ સેવતાંરે, ઉપાદાન શુદ્ધ થાય; નયસાપેક્ષે માનતારે, જિનશાસન જયકાર. ઉપાદાન સમેરે ચદારે, આપે.આપ પુજાય; બુધ્ધિસાગર સુખ લહેરે, ચિદાનન્દ ગુણગાય. પરમ૦ ૧૧ ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ મહેસાણા, For Private And Personal Use Only પરમ૦ ૮ પરમ ૧૦ પ. ૨૦ લગા કલેજે છંદ ગુરાકારે—એ રાગ. ભયા અનુભવ રગ મચ્છડારે, ઉસકી બાત ન બચને થાતી વીરરસના તા અનુભવ જાણે, મર્દજનાકી છાતી. Page #187 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૪ પતિવ્રતા પતિવૃતકું જાણે, કુલટા લાતે ખાતી. ભયા. ૧ શાબ્દિક તાર્કિક પડિત છાકે, તે પણ ત્યાં થઈ થાકે; શબ્દતીર પણ જ્યાં નહિ પહોંચે, શબ્દવેધીનાં તાકે. ભયા. ૨ ગર્ભ માંહિ તે બેલતાને, બહિર જન્મ તબ ભૂગે; મૂગે ખાયા ગેળ ઉસકી, બાત કબુ ન કરૂંગે. ભયા-૩ જાણે સાતે કબુ ન કહેવે, પરમારથ તસ સયા; બુધ્ધસાગર સદગુરૂ સંગે, પક્ક રહે નહિ કા. ભયા. ૪ માણસા. શાન્તિઃ લગા કલેજે છંદ ગુરાકારે–એ રાગ. પદ. ૨૨૧ શૂરાની ગત શુરા જાણેરે, ત્યાં કાયર થરથર કંપે; કથા પુરાણી બહુ કરેરે, રામ રામ કરે જ છે; પરમારથ પામે સે પૂરા, નહીં વળે કઇ ગપે. શૂરાની૧ અવિહડ પ્રીત પતિ શું લાગી, નિદ્રા ગઈ અબ જાગી; જલ બીન મિને રહે ન વિખર્ટ, રાગ ગયે પણ રાગી. ૨ કાન આંખ બિન મારે વાહૂમ, સુણ ને વળી નિરખે; રૂપાતીત પણું હારે સ્વામી, રૂપારૂપીકું પરખે. શૂરાની, ૩ સહજ સ્વભાવે અનુભવ રસકું, પીતાં ચઢે ખુમારી; બુદ્ધિસાગર કોટિ પ્રયત્ન, ઉતરે નહી ઉતારી. શરાની ક માણસા. શાંતિ -LOK ------ For Private And Personal Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૭૫ Acharya Shri Kailassagarsuri Gyanmandir લગા કલેજે છંદ ગુરાકારે–એ રાગ. ૫૬. સ ભિક્ષુક હેાકર કરી ભવાઇરે, ઠેર ઠેર આશા કીધ સગાઇ, ભટકત ભટકત ભૂલો પડિચેા, ઠામ સ્થિર નહીં ડરીયા; રાજા પોતે ભિક્ષુક ભ્રમણા, બુદ્ધિ દુઃખને દરિયા ભિક્ષુ॰૧ માગે તેને કદી ન મળશે, મળશે તે નવી રહેશે; આપ આપકા ખાજે ઘટમાં, આનન્દ અનહદ લેશે.ભિક્ષુ૩ ધ્યાન સમાધિ ધટમે લાગે, ક્ષુધા પીપાસા ભાગે; રંગાએ તે કદી ન રાગે, શ્વાસેાશ્વાસે જાગે. ભિક્ષુક ૩ આશા તૃષ્ણા ોર હટાવી, ચિત્ત નિજદમાં રાખે; બુદ્ધિસાગર ભિક્ષુક સચ્ચા, અનુભવ અમૃત ચાખે. ભિ૦ ૪ માણસા. For Private And Personal Use Only શાન્તિઃ લગા કલેજે છેદ સુરેકારે-એ શગ ૫. ૨૧૩ ઘટ ખેાજ્યા બિન પાર ન આવેરે, દોડત દોડત મનની દોટે; પુસ્તક શાધ્યા વાયુ રાખ્યા, પડી ખબર નહીં ધરકી; સદ્દગુરૂ સગે રહેા ઉમંગે, લહેા ખબર અન્દરકી. જ્યાં ત્યાં માથુ’ મારીનેરે, ભૂલ્યા ભમે પર ઘેર; પરમાં નિજને શેાધવારે, અહે। મહા અન્ધેર. ઘટ૦ ૧ ધર૦૧ Page #189 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૬ મૃગલે કસ્તુરીની ગંધ, આડે એવળ દેડે ભ્રમણએ ભૂલ છે તે મોટી, તેડે સે નિજ જેડે. ઘટ ૩ પરને કર્ત પરને હર્તા, નિજગુણ સહેજે ધર્તિ; આપ ધરૂપે આપ પ્રકાશે, સમજે એ જન તરતા. ઘટ૭૪ આતમ રૂધિ સુગમ કુચી, લહી ઉઘેડ તાળ બુદ્ધિસાગરે અવસર પાકર, નિજ ઘરમાં ધનભાળુ. ઘટ૫ માણસા. ૐ શાંતિઃ જમા કલેજે છેદ સુરેકારે -એ રાગ. ૨૨૪. સુણ નિજ દેશી બચન હમારારે, સાથી ભમતે તું પરદેશે; પરદેશે ગાળે દીન કલેશે, ઘડી ન સુખ વિશ્રામાં તડકે છાંયે સુખ નહિં કાયે, ઠરતા નહિ એક ઠામા. સુણ૦૧ સગાં સંબંધી નિજ ઘર ભૂલ્ય, પરઘર દુઃખમાં ડુ; દુઃખમાં સુખની આશ ધરીને, ફોગટ ફુલેણ ફેલ્યો.સુણ૦૨ નિજ ઘર નારી રેતી ભારી, તેને તેં વિસારી દુઃખમાં દીવસ ગાળે ગરીબડી,ગઈ અક્કલ ક્યાં તારી. સુર૩ લાખ ચોરાશી બજારમાંહિ, ભમીશ ઘાટો ઘાટ, બુદ્ધિસાગર અવસરે પાકર, વળજે નિજ ઘર વાટે. સુણ માણસ, For Private And Personal Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૭ લગા કલેજે છેદ ગુરકારેએ રાગ, ગુરૂ મહિમા પદ ૨૨૫ ગુરૂ વિના કઈ જ્ઞાન ન પાવે, વાંચો પુસ્તક પિથી પાનાં ગુરૂની શ્રદ્ધા ગુરૂની ભક્તિ, ગુરૂ આજ્ઞા દીલ રાખે, કુગુરૂને ભરમાવ્યો ભમે નહિ, અનુભવ રસ ચાખે.ગુરૂ ૧ ઉપરથી ગુરૂ નામ ધરાવે, મનમાં નહી વિશ્વાસ આપમતિથી મનમાં મહાલે, તે નહીં ગુરૂકા દાસા. ગુરૂ૦ ૨ માથા સાટે માલ જેવી, ગુરૂની ભક્તિ કરતા; ગુરૂ વચનામૃત પીતાં પ્રાણ, અનુભવ સુખડાંવરતા.ગુરૂ૦ ૩ કાલાદિક સામગ્રીએરે, વર્ત સજજન પ્રાણી; બુદ્ધિસાગર કેઈક વીરલા, સમજે ગુરૂની વાણું. ગુરૂ૦ ૪ માણસા છે શાન્તિઃ લગા કલેજે છેદ ગુરાકા–એ રાગ પદ. રર૬ શુષ્કજ્ઞાન શું કરી શકે, પાંખે બિન ચાલે નહીં પંખી. તર્ક વિતર્ક વાદ વિવાદે, આપમતિને થાપ અંધારે અથડાણા લોકે, શુદ્ધ માર્ગ ઉથ્થાપે શુષ્ક 1 સત્યમાર્ગ નહીં દીલમાં સૂજે, ગુરૂ વચને નહીં જે, For Private And Personal Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૮ બ્રાની વાત કરતા મિથ્યા, પક્ષ તાણમાં ઝૂઝે. શુષ્કર પરમારથ હેતુ નવી જાણે, શંકાથી મન ડાળે ગહન વાતને સત્ય જ્ઞાનની, યુક્તિથી કઈ તળે. શુષ્ક ૩ કરવાનું તે દીલ ન ધરતા, બ્રહ્મજ્ઞાની થઈ ફરતા; જેમ સજાથી જાણે જાડે, તેમ નિજને અનુસરતા. શુ ૪ પુરૂષાર્થને પ્રેમે પકડે, નહીં પ્રીતિ જસ ઝઘડે; બુદ્ધિસાગર આતમ જ્ઞાને, પિતાનું નહિ બગડે. શુષ્ક જ કોઈ ભેદ અગમરા બુજે વાકું પરમબ્રા ઝટ સુજેરે હેજી-એરાગ પદ, ર૭ કોઈ નિજગુરૂ ઘટમાં બુજે, વાકું અગમ પન્થઝટ સુજેરે, હેજી સદગુરૂ સાહેબ ઘટમાં સમજી, તેના ઉસકા નામા અનામીકા કેઈ નામ ન જાણે, સે પરમાતમ રામા. કેઈ૦૧ શ્વાસે શ્વાસે નિશદીન સમરો, રહી ધ્યાને ગુલતાના; અલખ નિરંજન નિર્ભયદેશી, દેખે સો મસ્તાના. કેઇ ૦૨ લગી સમાધિ મિટગઈ વ્યાધિ, વ્યેતિ જ્યોત મિલાયા; રત્નત્રયીની સ્થિરતા છાજે, સેહિ ચરણ પરખાયા. કેઈ૩ ગગન મડલમે નેબત બાજે, જલધર નભવુ ગાજે; તાળી અનુભવ રસની લાગી, તખતે સ્વયં બિરાજે. કોઈ સ્થિરતા સુખમાં હંસા ખેલે, ભેદ તસવિરલા લેતા બુદ્ધિસાગર આત્મ ઉજાગર, દશા લહે તે ચેત્યા કેઈ. પ ૐ શાંતિઃ - માણસ, For Private And Personal Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૭૨૯ 13- ૧૬. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮ } આતમ તવ અનાદિરે, આદિ સિણે તસ પાઉ; નિશ્ચયનયથી નિર્લેપી જે, આપ સ્વરૂપે ગાઉ. આતમ૦ ૧ ભૂલ્યા પણ તે નહી ભૂલાએ, ચિદાનન્દ પદ વાસી; કાશી જમના ગ’ગા ઘટમાં, મિટ ગઇ ઉદાસી. આતમ૦ ૨ જ્ઞાતા જ્ઞેયને જ્ઞાન ત્રિપુટી, નિત્યણે પ્રકાશી; જન્મ મરણની દુગ્ધા મિટ ગઇ, દીલવતી ઉદાસી. આ ૩ સહુ રૂદ્ધિ મુજ ઘટમાં ભાસી, કૈાને દઉ સાબાશી; બુદ્ધિસાગર આતમ જ્ઞાને, મિટે સકલ દુઃખ રાશિ.આતમ ૪ માણસા ॥ શ્રી વીર સ્તવન | રૂષભ જીનેશ્વર પ્રીતમ માહરારે-એ રાગ, ૨૯ અનન્ત અનુપમ ગુણમય મૂરતિ, શ્રી મહાવીર જીણુંદ; સ્થાપન નિક્ષેપે ગુણ સ્મૃતિ હુવેજી, વાચક વાચ્ચ સબંધ. વાચ્ય લક્ષ્ય અર્થે ગમ કેમ પડેજી, જો નહિં શબ્દને વૃન્દ; શબ્દ શક્તિ વાચ્યાર્થ માનતાં, સ્થાપન સિદ્ધ સંબંધ. For Private And Personal Use Only અનંત ૧ અનત૦ ૨ Page #193 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૦ નામ અરિહંત અક્ષર સ્થાપનાજી, મૂર્તિ પણ લેખાય; પ્રતિમા અરિહંત શબ્દ સામ્યતાજી, ત્યાગ ગ્રહણ કેમ થાય. અનંત. ૩ ભાવ જીનેશ્વર ભાવી વન્દીરે, શ્રી લેગસ્સ મઝાર; રૂષભાદિક વારે જીન દ્રયથીરે, આરોપણ સુખ સાર. અને તેo 5 કારણ કાર્યપણે અવકીએજી, ભાવ નિક્ષેપા હેત; કારણ વિણ કારજ કહે કેમ હવેજી, વાચક વાચ્ય સંકેત. અનંત ૫ સસ્તુ ચઉ નિક્ષેપે ખરીજી, પુષ્ટાલંબન હોય; ઉપાદાન શુદ્ધિ પ્રતિમા થકીજી, કરો ન સંશય કોય. અનંતે ૬ મનવૃત્તિ જેવી મનની હુવેજી, તેવી ફળની આશ; ઉપાદાન શુદ્ધિ ભવિજીવની, નિમિત્ત કારણ ખાસ અનંત૭ નામ નામ શ્રી વીરનું માહરેજી, For Private And Personal Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૮૧ આલેખન સુખકાર; બુદ્ધિસાગર પામર પ્રાણીનેજ, જીન પ્રતિમા આધાર. અવળી વાણી. ૫૪. ખેરવા. Acharya Shri Kailassagarsuri Gyanmandir અને ત૦ ૮ ૐ શાન્તિઃ For Private And Personal Use Only ૨૩૦ જીજી૰ ૧ પીપળાના ઝાડપર બેઠાં પંખી ઢાયરે, તેમાં ગુરૂ ચેલા એક જ્ઞાનથી એયરે; અગ્નિમાંથી જળપ્રગટયું, નભપહેાંચ્યાં પાણીરે; ગાયની કુખેથી મોટી સિહણ વીઆણીરે. જીજીજી૦ ૨ દાનારીને ખીલા ધ્રુવે ભે’સ બેડી વેરે; સતીતા વેશ્યાને ખાટે જુગારીથી સુમેરે. જીજી૭૦ ૩ રાજાતા પ્રજાથી ખીવે અંધાતા દીવેરે, અજવાળુ તા અધદેખે, સૈને સેાય સીવેરે. ૦૦૦૦ ૪ તિલાતા વાણીને પીલે, ઉલટી એ વાણીરે; બુદ્ધિસાગર ત્યાં શું જાણે, દુનીયાદીવાનીને ૭૦ પ્ ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ માણસા, Page #195 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૩૧ લુંટાને ધોળે દહાડેરે, ચટા વચ્ચે રાજા ખરે, જુએ છે અધ આંખેરે, સ્વામિજીની વહારે ચઢ ફૂર લુંટાયા શૂર લુંટાયા, રંક અને શ્રીમાન, પેટ ભરીને શેઠ લુંટાયા, નાગરને નાદાન, મારે સ્વામી ભેળે રે, પીડા એની દૂર કરે. લુંટાતા. ૧ બિલ્લી પાછળ ઉંદર ધાયે, ઘાસ ઢોરને ખાય, શિલા ધાબીને ધુવે ત્યાં, આ કૌતુક પાય; ભૂમિપર મીન ચાલેરે, અગ્નિએ બળે પાણું ઝરે લુંટાઇ ૨ શિષ્ય ગુરૂને નિત્ય ભણાવે, વાનર ભતે વેદ, નાટકીયાને દુનીયા પૂજે, મોટાને મન ખેદ; બુદ્ધિસાગર સમજીરે, માયા મહોદધિ તરે. લુંટા. ૩ ૐ શાંતિઃ રૂ. બેરીયા આજેલ. અલખ દેશમે બાસ હમારા–એ રાગ. પદ. ર૩ર અજપા જાપે સુરતા ચાલી, ચઢી ગગન ગઢ કેરાણી, ઝળહળ ઝળહળ તિરે ઝળકી, દુગ્ધા ભવઝીરે વિસરાણી; અજપા ૧ અવઘટ ઘાટે અવળી વાટે, ચડી ડુંગરપર જા બેડી; અસંખ્ય પ્રદેશ શિવનાં દર્શન કરવા દેવળમાં પેઠી. અજવ૨ For Private And Personal Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૩ નિરકાર નિસંગી નિર્મલ, આતમ દેવકુ વહાં દીઠા સિદ્ધસનાતન નિર્ભય દેશી, શુદ્ધ સ્વભાવે જે મીઠા, અજપા ? અસંખ્ય પ્રદેશી પરમાતમ સે, વીતરાગ જિન પદધારી; પરમેષ્ટિમય પરગટ પોતે, તખતેરે બેઠે નિર્ધારી. અજપા જ નામ કહું તે નામ ન તેનું, બહુ નામી જગમાં ભાળું; ગુરૂ સંગસે અનુભવ પાયા, ઉઘડયું માયાનું તાળું. અજપા ૫ કાલેકને ભાનુ ઝળ, નાડું માયા અંધારૂ. બુદ્ધિસાગર જોતાં જાગી, શું જગ મારૂને તારૂ. અજપા૬ ૩. શાંતિઃ શાંતિઃ શાંતિઃ માણસા, વાણીયારે મને માયા લગાડી મત જાજેરે વેપારી–એ રાગ. પદ ર૩૩ આતમારે મન પ્યારા લાગી રે તારી પ્રીતડી વૈરાગી, ગીરે યતિજન તને શેધતારે આતમા; ગુણે અવિનાશી કેરા ગાયરે વૈરાગી. આતમા૧ સાત નાનું દુબીન કરી આતમા; તેથી દેખરે ગુણ ધારે વૈરાગી. આતમા૨ રત્ન ભરેલી પેટી પારખીરે આતમા; તાળાં ખોલીને ધન દેખીયું વૈરાગી. આતમા ૩ For Private And Personal Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૮૪ ઉગ્યારે સરજ જ્ઞાન દીપતારે આતમા; માયા અંધારૂ નાડુ દૂરરે વૈરાગી, જાગારે યાગીજન મુનિ ચિત્ત ધરીરે આતમા; ત્યાગી સન્યાસી ફકીરરે વરાગી. માયારે સાગરને જાએ તરીરે આતમા; બુદ્ધિસાગર પેલે પારરે વૈરાગી. ૫૬. Acharya Shri Kailassagarsuri Gyanmandir આતમા ૪ For Private And Personal Use Only આતમા૦ ૫ આતમા॰ ૬ ૐ શાંતિઃ રૂ વિજાપુર ( વિદ્યાપુર ) ૨૩૪ આતમ દૃષ્ટિ નિજગુણ સૃષ્ટિ પ્રગટી વિધટી માયા; છાયા ત્યાં તક સાથ રહેછે, જબતક વર્તે કાયા, આતેમ૦ ૧ આત્મા અસંખ્ય પ્રદેશી પોતે, આપા આપ નિહાળું; શુદ્ધ નિરન્જન આતમરાયા, હું પોતાને તારૂ આતમ ૨ જ્યાં ત્યાં ગાતે પરને પાતે, ભવ ભ્રમણામાં ભૂલી; સદ્ગુરૂ કરૂણા દ્રષ્ટિ થાતાં, અતર નનાં ખુલી. આતમ૦ ૩ પેાતાનાથી ભિન્ન ન પાતે, ભિન્ના ભિન્ન સ્વરૂપી; રૂપારૂપી જ્ઞેયથી ન્યારા, છે સ્યાદ્વાદ સ્વરૂપી. શ્રદ્ધા સત્ય સ્વરૂપે ભાસી, નિજને પરપ્રકાશી; ક્ષાયિકભાવે શિવ સુખદાયક, ઘટમાં ગંગાકાશી. આતમ ૫ નિજ ઉપચાગે ગુણના ભાગી, નહિ રાગીને રાગી; પરને પાતાનુ માનીને, કેમ બનું હું શાગી. આતેમ૦૪ આતમ ક Page #198 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir | ", " હવે નાગા અવળે શું ચાલે, ચેતન ચાલ શિવે પાર તત્વસ્વરૂપ હિત માટેરે. અવળવ માયાના પાશમાં નિશદિન ઝૂલે, ભણું ભર્ણતરને શું ભૂલ્યો; માયાના કંદરે ફેગટ ફૂલે, ડહાપણના દરિયે તું શું ફૂલ્યોરે, અવળ૦ ૧ અલખ સ્વરૂપી આતમરાયા, નિર્ભય દેશ સુહાયા બુદ્ધિસાગર ધ્યાન ધર્યાથી, અનુભવ આનંદ પાયારે, અવળે ૨ હવે મને હરિ નામશું નેહ લાગે-એ રાગ. ર૬૧ મુસાફર જીવડા કાયાને મહેલે નથી તારે, માને શું મેહે માર મારે. મુસાફરો લાખ ચોરાશીમાં દેહ ધર્યા બહુ, જન્મ જરા દુઃખ પામી; માનવભવ એળે ચૂક ન જીવડા, ભજી લેને અંતર્યામી રે. મુસાફર૦ ૧ કાયા મહેલને કાંઈ ન ભરશે, જલમાં ઉઠેલ પરપેટ, For Private And Personal Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અમૂલ્ય શ્વાસોશ્વાસ વહે છે, મૂરખ વાળ નહિ ગાટેરે. કળા કરો કાયા માટે કરાડ પણ, તારી ન થાય કાઇ કાળે; ચૈતા ચેતનજી સમજી સ્વરૂપ નિજ, પડે નહિ માહની ઝંઝાળેરે. આરે જગતમાં જન્મીને જીવડા-શુ, ધર્મ સાધન તે તો સાધ્યું; ક્ષણ ક્ષણમાં ભૂલ્યે ભાન પાતાનુ, મનડુ તો માહમાંહિ વાયુ રે વિષય વાસનાના અવળા જે વાટે,, એળગી ચાલજેરે વાટે; બુદ્ધિસાગર ખેલ નથી બાળકને, શિવ સુખ છે શીર સાટેરે. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only મુસાફર ૨ મુસાફર સ મુસાફર મુસાફર ધ્ હવે મને હિર નામશું નેહ લાગ્યાએ રાગ. ૨૬૨ મુકિત ॥ શૂરવીર સાધુ વ્રત પાળે છે તે ઉપર. મુકિતના પન્થે શૂરવીર ચાલશેરે જાગી, કાયર તેા જાય ત્યાંથી ભાગીર. સુભટને વેર પહેરી પવયેા રણમાં તે, ચાલે છે સહુની આગે; ખરાખરીને જ્યારે ખેલ આવે ત્યારે, મૂડીવાળીને ભીરૂ ભાગેરે, મુકિત ક્રૂ Page #200 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સતીને ડાળ ભલે રાખો સહુ નારિયો, પતિની સાથ સતી બળો; ભકિતયું તેલ માગે ખરા ભકતની, ભકિત તે ભાવમાંહિ ભળશેરે, દીક્ષા લેઇને, સાધુ કહાવે સહુ, વીરલા સાંચમથી વિચરતા; કરી કેશરીયાં મેહ હડાવી, જય લક્ષ્મી કેઇ વરતારે. લીયા વેષ તેને ભજવે છે શૂ એલે છે બેલ તેવુ' પાળે, બુદ્ધિસાગર સૂવીર સાધુએ, શિવપુર સન્મુખ ચાલેરે. જન, For Private And Personal Use Only માળે એ મુકિત મુકિત-૪ ( હવે મને હાર નામ જી' નેહુ લાગ્યા-એ રાગ, । આત્મ પુદ્દે । ૨૬૩ પરખ્યાથી પ્રેમી સુરતામાં લય મને લાગી, મિથ્યા ભ્રમણા ભાગીરે. કડવા લીંબડાના જેવુ છે ભવસુખ, પરખ્યા. તેમાં ન ચેન કાંઇ પડતું, વિષય વાસના વિષ સમ જાણી, મનડું ઉદાસીન કરતું રે, ૫૨મ્યાન Page #201 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભંગ તે રોગ જેવા કુટુમ્બ જાલ જેવું, દેખું ન કયાંઈ સુખ આશા; મારૂ તારૂ આ સારૂને ખોટું, એ સહુ દુનીયા તમાસારે. પરખ્યા રે ઝળ હળ ઝગમગ જ્ઞાનની તિ, સત્ય આતમને પ્રકાશે; ઝરમર ઝરમર ઉપશમ ધારા, મનડુ અન્યત્ર ન વાસેરે. અનુભવ અમૃત સ્વાદ લહીને, આત્મસ્વભાવમાંરે રહીશું; બુદ્ધિસાગર અવિહડ રટનાથી, ધ્યાન સમાધિ લેય લહીશુ. પરખ્યા ૪ સાણંદ. શાતિ. ૩: પરખ્યા ૩ ( હવે મને હરિ નામશું નેહ લાગે–એ રાગ.) ચેતન સમજે જુઠી આ દુનીયાની બાજી, રહયો શું તેમાં રાચી માચીરે. ચેતના અજ્ઞાને અંધ થઇ જોયું ન જીવડા, આત્મ સ્વરૂપ જેહ સાચું હસતાં હે હૈ કરતાં ઓ માનવી, - ફાટી જાશે તારું ડાચું રે. ચેતન- ૧ મહેલ ચણાવ્યા બાગ બનાવ્યા, લકીના લેભમાં તણાયે For Private And Personal Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક દિન અણધાર્યો ઉડીશ દેહથી, કેઈ ન જાણે કયાં જાયેરે, ચેતન ૨ મનમાં આવે તેવું માની લે માનવી, અંતે તે કાંઈ નથી તારું ચેતન ચાલે ગાદીરે કાયા, મિથ્યા માને મારું મારું રે. ચેતન ૩ ચેતન પણ જડ જેવો બનીને, કાંઈ ન મનમાં વિચાર્યું ગણકાર્યું નહિ ગુરૂનું બેલવું, માહે આયુષ્ય સહ હાયે રે. ચેતન ૪ સમજ સમજ દીલમાંહિરે જીવડા, ધર્મ ઉદ્યમ ચિત્ત ધાર; બુદ્ધિસાગર સશુરૂજીના શરણે, રહી આતમ ઝટ તારે રે ચેતન પ સાણંદ. ૐ શાન્તિઃ રૂ. (હવે મને હરિનામશું નેહ લાગે-એ રાગ, ૨૬૫ જેને જોયું સગપણ દુનીયાનું કાચું, મોહ માયામાં શીદ રાચું રે. અસંખ્ય પ્રદેશી આતમરાયા, જ્ઞાન દર્શન ગુણ ધારી; ચારિત્ર ગુણથી શેભેરે આતમ, તે હું પિતે સુખકારી રે. ઈને ૧ For Private And Personal Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir एर કાયા પુદગલ રોગ લેશ્યાથી ન્યારે, શક્તિ અનંતને શું સ્વામી; . બ્રહ્મા શંકર શિવ વિષ્ણુ છે આતમ, નામ રહિત હું અનામીરે. ઈને ૨ શબ્દ ભેદને ઝઘડો ચાલી, અર્થથી તવ મેં તાર્યું; છાશે ભરમાયાં દુનિયામાં દર્શન, સાત નથી મેં તે જાયું રે. જોઈને ૩ ધન્ય ગુરૂ જેણે ભેદ બતાવીને, અત્તરની શકિત જણાવી; બુદ્ધિસાગર હવે ભૂલું ન ભવમાં, પામીને તેક રૂડી આવીરે. જોઈને જ (હવે મને હરિ નામશું નેહ લાગે–એ રાગ છે. પદ, આત્મસ્વરૂપ કૃષ્ણનું ગાન. રમજે રંગે કૃણજી (ચેતન) રંગમાં રાચી, સમજીને વાત આતે સાચી. રમો અસંખ્ય પ્રદેશી આર્ય ક્ષેત્રમાં, સુમતિ યશોદાના જાયા; વિવેક નંદના તનુજ સહાય, સમતા ત્રિજ દેશે આયારે. રમજટ 1 For Private And Personal Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩ સ્થિરતા રમણતા રાધાને લક્ષ્મી, તેડુના પ્રેમમાં રંગાયા; ધારણ દ્વારકામાં વાસ કર્યો રૂડા, ચરણ વસુદેવ રાયારે, ભાવદયા દેવકીનારે શરૂ, આકાશ ઉપમાથી કાળા; અનુભવ દૃષ્ટિ મારલીના નાદે, લય લાગી લટકાલારે. સાત નયાના વાચેાની મટકી, વેચે મહિયારણ સારી; ક્ષાપશમ જ્ઞાનવૃત્તિ આહીરણ, આત્મજ્ઞાન દધિ ધારીરે. ભેદ જ્ઞાન દૃષ્ટિ લકુટીથી ભાગી, તત્વામૃત દહી ચાખ્યુ, ગિવાણીના ધારી ગિરધારી, જ્ઞાનિએ ભાવથી એ ભાખ્યુ રે આતમધ્યાનના રાસ રમાડીને, આનન્દ વૃત્તિયાને આપે; રાગ દ્વેષાદિક મેટા જે રાક્ષસ, તેને મૂળમાંથી કાપેરે. નિશ્ચય વિષ્ણુ વ્યવહારે કૃષ્ણ, અવતારી જીવ પાતે તમ કૃષ્ણને આતમ વિષ્ણુ, ખીજે શીદને તુ ગાતે. For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir રમ ર રમી ૩ રમેજો ૪ રમો ય ૨મજ૬ રમો Page #205 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १२४ અધ્યાતમથી કૃષ્ણ છે આતમ, ઔદયિક જલધિ નિવાસી, પરભાવ નાગરાજ જીતીને ઉપર, પિયા છે વિષ્ણુ વિલાસીરે. રમ૦ ૮ નિજગુણ કર્તા પરગુણ હર્તા, આતમ કૃષ્ણ કહેવાયે; સમજ્યા વિણ તાણાવાણ કરીને, અન્તર ભેદ કો ન પારે. રમજે૯ આતમ કૃષ્ણને ભાવોને ગાવે, લેજો માનવભવ લહાવો; બુદ્ધિસાગર હરિ આતમરાયા, અત્તરદૃષ્ટિથી થાવરે. રમજે૧૦ સાણંદ. ૩ૐ શાન્તિઃ હવે મને હરિ નામશુ નેહ લાગે-એ રાગ. પદ. ૨૬૭. ચેતન ચેતે કોઇ ન દુનિયામાં તારું, મિથ્યા માને છે મારૂ મારે. ચેતનજી લાખ ચોરાશીમાં વાર અનતિ, દેહ ધય દુઃખ પામી; મળીયે માનવ ભવ હારને આતમ, ઉદ્યમમાં રાખ નહિ ખામીર. ચેતન૧ For Private And Personal Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * કાયારે બગલે મુસાફર જીવડા, જોજે તુ' આંખને ઉંધાડી; ઉચાળા અણધાર્યેા ભરવારે પડશે, પડચાં રહેશે ગાડીવાડીરે.ચે.ર રામ રાવણને પાણ્ડવ કરવ, મૂકી ચાયા સહુ માયા; બણીકણી શુ' કુલી ક્રેછે, પડતી રહેશે તારી કાયારે ચેતન૦ ૩ માયા મમતાને આળસ છાંડી, ધ્યાન ધરો સુખકારી; બુદ્ધિસાગર સદ્ગુરૂના પ્રતાપે, પામેા જીવ ભવપારીરે. ચેત૦ ૪ સાણું. ! પદ. II હવે મને–એ રાગ. ૧૬૮ હવે. હવે હું સમજ્યા જિનવર નામ એક સાચુ, સાચું જિન નામ ખીન્નુ કાચુ રે. માતપિતા ભાઇ દીકરાને દીકરી, લલના કુટુમ્બ નહિ મારૈ; મારૂ મારૂ કરી મમતાથી હાયા, જાણ્યું હવે સહુ ન્યારૂ૫ે. હવે. ૧ જન્મીને જાણ્યું ન તત્વ સ્વરૂપમે, ફાગઢ ફન્દમાં હું ફૂલ્યા; લક્ષ્મીસત્તાની ધેનમાં ધેરાયો,ભણતરભણીને હું તો ભૂયૅારે ૭.૨ કાયા મન વાણીથી ન્યારા હું આતમ, અલખસ્વરૂપી સુદ્ધાયા; ધ્યાન ધરીને જોયુ· સ્વરૂપ તા, આનન્દ અતિશય પાચારે. હુ.૩ ભેદુ ગુરૂએ મને ભેદ બતાવીને, વિષય વાસનાથી વાયા; બુદ્ધિસાગર ધન્ય ધન્ય ગુરૂજી, આપ તાને મુને તાયારે. હવે ૪ For Private And Personal Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ક ( હવે મને હિર નામણુ નેહ લાગ્યા-એ રાગ. ૨૯ પ્રાંત મેં ગલમ્ . શ્રી સખેશ્વર પાર્શ્વચ્છ તારોરે વ્હાલા, બાલ કરે છે કાલાવાલારે. ધરણેન્દ્ર પદ્માવતી દેવી, શાસન સાનિધ્યકારી; વિઘ્નાપહારી મગલકારી, સાહાય્ય કરે સુખકારીરે, શ્રી ૧ શ્રી ચિન્તામણિ પાર્શ્વ મંત્રના, જાપે જગ જયકારી; દર્શન દેઇને દુઃખડાં ટાળે, મહિમા જગમાંહિ ભારીરે. અનુભવ અમ્રુત જ્ઞાનની ધારા, બાલક આપનારે પામે સંધ ચતુધિ શાસન ઉન્નતિ, થારો આપનાજ નામેરે, શાંતિ તુષ્ટિ પુષ્ટિના કત્તા, પાપ પાખંડ સહુ હતા; પાર્શ્વપ્રભુ નામ મન્ત્રના યાને, ભવસાગર જીવ તરતારે. શ્રી ૪ આત્મસમાધિના દાતાને જ્ઞાતા, અરજી આ ઉરમાં સ્વીકારે; ગાંડા વહેલા બાલ તુમારેા, દયા લાવીને ઝટ તારારે. શ્રી પ નિરાકારને સાકારવાદની, તાણાતાણે કંઇ ખુલ્યા; ભેદુની પાસે ભેદ લઘાવિણ,ભણતરમાં બ્રાન્તિથીભૂલ્યારે.શ્રી.૬ નિરાકારને સાકાર તું પ્રભુ, સાપેક્ષે સહુ સાચુ સ્યાદ્નાદ દર્શન જ્ઞાનવિના પ્રભુ, જાણ્યું હવે સહુ કાચુñ. શ્રી છ કપટે કાટિ પ્રયત્નો કરે કૈાઇ, જીઠું તે સહુ જાણુ; સ્યાદ્વાદ દર્શન આતમ સ્પર્શન, આત્મ દેશેર ગાણુ રે. શ્રી૮ ઇષ્ટદેવ ને ગુરૂ સુખસાગર, ને ધર્મગુરૂ ઉપકારી; બુદ્ધિસાગર જયજય બાલા, જિન દર્શન બલિહારીરે. શ્રી ૯ ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ For Private And Personal Use Only શ્રી સોમ્બર શ્રી શ્રી O O ૨ ૩ Page #208 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ મહારાજ શ્રી બદ્ધિસાગરજી રચિત ગ્રંથોની યાદી. પુસ્તકનું નામ, મળવાનું ઠેકાણું. ૧ જૈન ધર્મ અને ખ્રિસ્તિ ધર્મને મુંબઈ જેને ફ્રેન્ડલી સોસાઈટી. મુકાબલો, ૨ ષ દ્રવ્ય વિચાર, પાદરા-વકીલ મેહનલાલ હીમચંદ ૩ વચનામૃત, ૪ અધ્યાત્મ શાંતિ, કાવીઠા- પિષ્ટ બેરિસદ). છે શા. ઝવેરભાઈ ભગવાનદાસ. ૫ રવિ સાગરછ ચરિત્ર , વડોદરા-મામાની પિળ, શા. કે. ૬ તથા શેક વિનાશક ગ્રંથ, શવલાલ લાલચંદ. ૭ તત્વ વિચાર, કે જેને જ્ઞાન પ્રસારક મંડળ-મુબાઈ. ૮ સત્ય સ્વરૂપ, ૯ પૂજા સંગ્રહ સાણંદ-દિય બુદ્ધિસાગરજી ૧૦ કન્યાવિક્રય દે. - ૧૧ ચિંતામણી સમાજ, ૧૨ સમાધિ શતક વિવેચન, કે અમદાવાદ-શેડ જણાભાઈ દલપ૧૩ આત્મશક્તિ પ્રકાશ, તભાઇ છે. ધી કાંટા. ૧૪ આમ પ્રકાશ. માણસા-(મહીકાંઠા) શા. વીર ચંદભાઈ કૃષ્ણાજી. ૧૫ પદસંગ્રહ (ભજન) ભાગ૧ લે. અમદાવાદ- ઘી કાંટા ) શેઠ. લલુભાઇ રાયજી, ૧૬ પદસંપ્રહ શાસી, ભાગ ૧ લે. સાણંદ-શા મણલાલ વાડીલાલ, નહિં છપાયેલાં પુસ્તકોની યાદી. ૧ તત્વ પરિક્ષા વિચાર. ૬ જ્ઞાન દીપિકા ૨ સુખસાગર, ૭ આત્મ સ્વરૂપ, ૩ પંચ તી, ૮ ગુરૂ માહા.. ૪ થાનું વિચાર. ૯ પદ સંગ્રહ ભાગ ૨ દ્વિતીય, ૫ અનુભવ પચિસી. ૧૦ સંક્ષિપ્ત સિદ્ધાંત રત્ન. For Private And Personal Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પદ સંગ્રહ ભાગ ૧લો. પત્ર. અશુદ્ધ. પખાળી ગડીયાલ ૧૧ ૧૫ પખાલી. ધડીયાલ, મા, ક્યાંથી, પરિણતિક ૧૬ કયાંથી પિરિણતિક પદ્ ઝગડા બું જે ચથડાણ નિરધારે કદી તારી નિમય પર પણિતિ જરારીક કેટ મન મારે સદગુરૂ પ્રણાતે સદગુરૂ બાળ અને તો ની બજાવી નરનર નારી સ્વારથમા પસાવાયું ઝઘડા, બજે, અથડાણાને. નિરધારે. કદી ન તારી, નિર્ભય, પર પરિણતિ. જવાદીકા કેટ, મન મારે. સગુરૂ, પ્રાણાંત. સશુરૂ કાળ અનતે. સમજાવી. નર નારી, સ્વારથમાં પ્રભાતીયું, For Private And Personal Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra પત્ર. ૪૪ ૪૫ ૪૬ ve ૫૦ ૫૧ પર પર 1 પર ૫૩ ૫૩ ૧૪ ૫૪ પ પટ્ટ ૫૬ ૫૮ પહે ૬૯ ૭૩ ૮૭ H? અશુ શય્યાનહિ નાસે કર્મ પદ્મ જ અથ ગુરૂ ૮૭ ૮. ૩૪ ૨૭ અનુચર માલ કાડીના *હી હરિયાલી ઉડી જાવુ એમ માટે રે માયાધી ગમન લાધે મહે ૨૧ વહેા ૩ શાધે સંશ ભજ્ઞાનથી વધ વીરલા પામ ફરતા ઉડી જાવુ અન્દિરા ચેતા ભાજરે www.kobatirth.org જ્ઞાન ગ્રા પરવારક ચિધારા ૦ For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir શબ્દ. શય્યામાંહિ. નાસે કર્યું. પદ્મ પંકજ. થૈ ગુરૂ અનુભવ. મેલે. કીડીના કહી રિયાલી. ઉડી જાવું, મન માારે. માયાથી. રામન. લાગે. મટે. વચ્ચે. વીરલા પાય. ફરતા. ઉંડી જાવું. મન્દિરથી. ૨ ચેતજો. માજરે. હે. શાયે. મેરા. ભેદજ્ઞાનથી. જ્ઞાને. ગ્રહ્યા. પરિવારશે. ચિયીરા, Page #212 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra અશુદ્ સત્ર ૯૮ ૧૦૭ ૧૧૨ ૧૧૪ ૧૧૫ ૧૨૨ ૧૨૪ ૧૨૭ ૧૨૨ ૧૩૬ ૧૩૯ ૧૪૦ ૧૪૨ ૧૪૨ ૧૪૨ મગલ મધે સાધુ વિધ ઉતરીય હસા તૃષ્ણાના ક્રાયે વિચાર્યું ચિત આજી કરજા તેના તાલ ભજનમાં ભાજ કિરિયા જાણે જીનવર આપે દ્વાવારે www.kobatirth.org ૧૪૩ ૧૪૭ દેજો ૧૪૯ કરશા કા ૧૫૦ સત્ ૧૫૧ ઘટીમાં ૨૩૧ Acharya Shri Kailassagarsuri Gyanmandir શબ્દ. બધે. સાધુ. ત્રિવિધ ઉતરીકે. હુસા. તૃષ્ણા ક્રોધ. વિસારું, ચિત્ત. આધવજી. કરજે તેના તાલ. ભજનમાં ભાવન. કિરિયા જાણેા. જીનવર જાપે. મગલ. દેવારે. દેજે. કરશે કર્ણા સત્ દાણા ધટીમાં, For Private And Personal Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only