________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઓધવજી જોશે કહેજે શ્યામને-એ રાગ.
આત્મપદ.
૧૯૨ જ્ઞાનાનદી તત્તરવરૂપી આતમા, અન્તર્યામી પુરૂષોત્તમ ભગવાન્ જો; બ્રહ્મા વિષ્ણુ શંકરને ગોપાળજી, અનેક નામે શેભે તું ગુણવાજે જ્ઞનાનન્દી ૧ અન્તર દૃષ્ટિ દર્શન કીજે આત્મનું, નાસે તેથી ભવભય જાતિ ભજે, સગુણ નિર્ગુણ આતમ તું સાપેક્ષથી, અનેકાને સ્વભાવી તારો ધર્મ. જ્ઞાનાનન્દી ૨ હારી ભક્તિ સ્થિરતા શાન્તિ આપતી, સ્વાર પ્રકાશક નિરાધાર નિર્ધારજો; સંયમ યુપે પૂજે આતમરાયને, તેથી પામો ભવસાગરને પાર. જ્ઞાના૦ ૩ રાગદ્વેષથી બહિરાતપદ જાણીને, કરજે તેને જ્ઞાન દૃષ્ટિથી નાશજો; સ્થિપગે જાગે તવ સ્વરૂપમાં, અસંખ્ય પ્રદેશે ક્ષાયીકભાવે વાસ. સાના ૪ સામગ્રી પામીને આતમ ચેતજે, મેહમાયાને કરજે નહિ વિશ્વાસ; વિષય વિકારે વિશ્વની પેઠે જાણજે, પરપુદગલની છોડી દેજે આશ જે. શાના
For Private And Personal Use Only