________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લગી ઘટ રટનાકી તારી, તકી હેવે ઉજિયારી કે. ૫ અલખ અરૂપી તું પ્રભુરે, બુદ્ધિસાગર ધાર, કર્મ શકે છતીએરે, કરી કેશરીયાં સાર; ધરી ઘટ ધ્યાન દશા સારી, લહે ઝટ મુક્તિ વધુ પ્યારી કેન્દ્ર
ॐ शंखेश्वर पार्श्वनाथाय नमः
સ્તવન.
ચરમ જિનેશ્વર અતિ અલસર,સખી હું નિશદિન ધ્યારે પરિપૂર્ણ સ્યાદ્વાદ સ્વરૂપી, સપ્ત ને યેથી વિચારૂરે ચરમ- ૨ ગુણ અનંતા અજ અવિનાશી, કાર્ય ભિન્ન ગ્રહીએ રે, તેમ પર્યાય અનન્તા આતમ, સમયે સમયે વહીએરે ચરમ રે અસ્તિતા પર દ્રવ્યા દિકની, સમયે સમયે અનતિરે ચેતન દ્રવ્ય નાસ્તિતાસ, સત્ય પણે તે વહતિરે ચરમ. ૩ યદિ નાસ્તિતા વત નહીં તે, પર૫રિણામિ હાયરે આત્મ અસ્તિતા પરમાં વર્ત, નાસ્તિ રૂપે અવલેયરે ચરમ ક અતિ નાસ્તિતા સમયે સમયે, આતમ દ્રવ્ય ધરીએરે કર્મ વર્ગણ ભિન્ન વિચારી, નિજગુણતા અનુસરીએ ચ૦ ૫ ગુણ પર્યાય અનન્તા તેથી, ભિન્ન ન આતમ કયારે ભિન્ન ભિન્ન સ્વરૂપે વર્તે, નિર્મલ નિશ્ચય ધારેરે ચરમ ૬ પુર્ણ કર પરમાતમ પ્રમે, મન મંદિરમાં સ્મરીએરે બુદ્ધિ સાગર અવસર પાકર, ભવજલ સાગર તરીએરે ચ૦ ૭
For Private And Personal Use Only