SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૬ ક્ષાયિક પન્ચક લબ્ધિ ભાગી,યાગી પણ જે સહેજ અયાગી સ્થિતિ સાદિ અનન્ત વિલાસી, આવિભાવે જીદ્દ પ્રકાશી. ૫૦ ધ્યાતાં નિમલ ધ્યાન પ્રભાવે,નિજધર સાહિબ ક્ષણમાં આવે; બુદ્ધિસાગર અવસર પાકર, ધ્યાનાનન્દી પદ નિજંગાવે. પર૦ શ્રી શાન્તિઃ રૂ ૫ વિધા Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૬. ૨૪ અવ૦ ૨ અવધૂત અનુભવ પદ કાઇ રાગી, દૃષ્ટિ અન્તર જસજાગી. અ. જલ પંકજવત્ અન્તર ન્યારા, નિદ્રા સમ સંસારા; હંસ ચન્ધુવત્ જડચેતનકુ’, ભિન્ન ભિન્ન કર ધાર્યા. એવ૦ ૧ પુદગલ સુખમે કબહુ ન રાચે, ઉદયક ભાવે ભાગી; ઉદાસીનતા પરિણામે તે, ભાગી નિજધન યાગી. ક્ષાાપામિક ભાવ મતિશ્રુત, જ્ઞાને ધ્યાન લગાવે; આપહિ કી આપ અકત્તા સ્થિરતાએ સુખ પાવે. અવ૰ ૩ કારક ષટ્ ઘટ અન્તર શેાધે, પરણિતિક રાધે; બુદ્ધિસાગર ચિન્મય ચેતન, પરમાતમ પદ બાધે. શ્રીશાન્તિઃ રૂ. ૫ વા અબ ૪ પ૬. ૫ અરે જીવ શીદને કલ્પના કરે-એ રાગ. સુખ દુઃખ ભોગવવાં જીવ પડે, કર્યું દૈવ ક્ષણમાં આવીને અડે, કનક કાર પ્રાપ્ત કરવા, કાઇક દ્વીપ સચરે; વહાણમાંહિ બેશી જાતાં, અર્ધ પન્થમાં મરે. એક પિત્તાના પુત્ર બેને, જનની સાથે જણે, કર્યુ For Private And Personal Use Only
SR No.008626
Book TitlePadsangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherLallubhai Raiji Zaveri Ahmedabad
Publication Year1907
Total Pages213
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy