SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૫ Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૪. ૧૨ સુગુરાની સગત કીજેરે, સંગતથી ગુણ થાય.-સુગુરા૦ પાર્શ્વમણિના સંગથીરે, લેાહ તે સાનુ થાય; ઇયળ ભમરી સગથીરે, ભમરીનુ પદ થાય. સુસંગતથી ગુણ વધેરે, દાષા દૂરે જાય; ભ્રાન્તિ ભ્રમણા સહુ ટળેરે, સત્યરૂપ પ્રગટાય. ભ્રમણામાં દુનીયા ફરેરે, માને દુઃખમાં સુખ; સ્વપ્ન સુખલડી ભક્ષતાંરે, *ચાંથી ભાગે ભુખ, યથામતિ રૂચિ થકીરે, જેવી સંગત થાય; તન્મયવૃત્તિ ફેરથીરે, શુદ્ધ જ્ઞાન ન ગ્રહાય. દુર્લભ દેવારાધનારે, દુર્લભ સદ્ગુરૂ સેવ; સદ્દગુરૂ સેવન ભક્તિથીરે, પામેા અમૃત મેવ. જેની જેવી ચાગ્યતારે, તેવા આપે બાધ; બુદ્ધિસાગર સેવીએરે, સદ્દગુરૂની કરી શેાધ શ્રી શાન્તિઃ રૂ. ૫ વિ॥ સુગુરા ૪ સુગુરા૦ પ સુગુરા૦ ૬. સુગુરા॰ ૧ સુગુરા ૨ સુગુરાo ૧૬. સાથે સાથે સારી રેનગુમાઇ. ૨૩ પરવર ભટકત સુખ ન સ્વામી,વિનતિધાર મુજ અંતર્યામી પરવર For Private And Personal Use Only કાલ અનાદિ ભટકયા વ્હાલમ, સ્વપ્નામાં પણ સુખ ન દીઠું, અશુદ્ધ પરિણતિ કારજ એસબ,ભ્રાન્તિથી મનમાને મીઠુ, પ ઢાળ અનાદિ પડયા નવી કુટે, નિર્મલ નિજધન ચેારા લુટે, આત્મિક સહજ સ્વભાવે પાવે, ચેતન શક્તિ સહજ વિખુટે. પ.
SR No.008626
Book TitlePadsangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherLallubhai Raiji Zaveri Ahmedabad
Publication Year1907
Total Pages213
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy