________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બેધપત્રમ.
બગડે તે સુધરે નહીં, સુધરે નહિ તે બગડે; આપોઆપ સ્વભાવમાં, મૂરખ મનતે ઝગડે. શુદ્ધ સ્વરૂપી ચેતના નિશ્ચય ભાવે ભળે, આપોઆપ સ્વભાવમાં પરમાતમ પદ મળે. જેનું હશે તે ભગવે સ્થિરતા એહવી જડે, આપોઆપ સ્વભાવમાં પરપરિણતિ ત્યાં રડે. શુદ્ધબુદ્ધ અવિનાશિની શ્રદ્ધા શુદ્ધિ કરે, બેલે ચાલે સહુ કરે પણ નહિ ભૂલથી ફરે. અમૃત આસ્વાદ્યા પછી કોણ છાશ આભડે, અનુભવ વાતે અટપટી તે પાત્રતામાં પડે. અસ્તિ નાસ્તિ સત્તામયી ધ્રુવ આતમ તે તું સ્મરે, ભિન્ન નથી તેથી કદી ફેગટ કયાં તું ફરે. ધ્રુવની તારી તેથી યારી અનેકાતથી કરે, ક્ષાયિક શુદ્ધ સ્વરૂપ પામી અજરામર થઈ ઠરે. વસ્તુ તારી પાસે છે પણ શોધતાં તે મળે, સદગુરૂના સંગ ગે મહેનત લેખે વળે.
ભરે,
૭
श्री आनंदघनजी कत.
શ્રી વીરજિન સ્તવનમ વિર જિનેશ્વર પરમેશ્વર જ, જગજીવન જિન ભૂપ; અનુભવ નિત્ત ચિત્ત હિત કરી, દાખે જાસ સરૂ૫. વાર. ૧ જેહ અંગેચર માણસ વચનને, જે અતી બ્રિયરૂપ;
For Private And Personal Use Only