________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનુભવ મિત્તે વીગતે શક્તિસ્યું, ભાખે તાસ સ્વરૂપ વીર નય નિક્ષેપે જેહ ન જાણીએ, નવી જીહાં પ્રસરે પ્રમાન; શુદ્ધ સ્વરૂપે બ્રહ્મ તે દાખવે, કેવલ અનુભવ ભાણ. વીર. ૩ અલખ અગોચર અનુપમ અર્થને, કુણુ કહી જાણે ભેદ સહજ વિશુદ્ધશું અનુભવ વર્ણજે, શાસ્ત્રને સઘળાં ખેદ.વી.૪ દીસી દેખાડી શાસ્ત્ર સવે રહે, ન લહે અગોચર વાત; કારજ સાધકબાધક રહીત એ,અનુભવમિત્ત વિખ્યાત.વો. ૫ અહ ચતુરાઈ એનુભવ મિત્તની, અહો તસ મિત્ત પ્રતીત; અંતરજામી સ્વામી સમીપતે, રાખીમિત્તશું રીત. વીર. ૬ અનુભવ સંગેરંગે પ્રભુ મીલ્યા, સકલ ફલ્યા સવીકાજ; નિજ પદ સંપદ જે તે અનુભવે, આનંદઘન મહારાજ. વી૦૭
શ્રી આનંદઘન કૃત. પાર્શ્વજિન સ્તવનમ્.
પ્રણમું પદ પંકજ વાસના, જસ વાસના અગમ અનુપરે; માહે મન મધુકર જેહથી, પામે નિજ શુદ્ધ સ્વરૂપરે. પ્રણ૦ ૧ પંક પલંક શંકા નહી, નહી ખેદાદિક દુઃખ દોષરે; ત્રીજા અવંચક જોગથી, લહે અધ્યાતમ સુખ પિષરે. પણ ૨ દુરીત દશા દૂરે ટળે, ભજે મુદિતા મૈત્રી ભાવ, વરતે નિત્ય ચિત્ત મધ્યસ્થતા, કરૂણામય શુદ્ધ સ્વભાવ.મ.૩ નિજ સ્વરૂપ સ્થિર કર ધરે, ન કરે પુદગલની ખંચરે; સાખી હોઇ વરતે સદા, ન કદા પરભાવ પ્રપંચરે. પ્રણ- ૪ સહજ દશા નિશ્ચય જગે, ઉભગે અનુભવ રસરંગરે રાચે નહી પરભાવસ્યું, નિજભાવસ્યું રંગ અભંગરે. પ્ર. ૫ નિજ ગુણમેં સબ ગુણ લખે, ન ચખે પુદગલની રેખરે;
For Private And Personal Use Only