________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખીર નીર વિવર કરે, એ અનુભવ હંસસુ ખિરે. પ્રભુ ૬ ભિધિકલ્પ ચેય અનુભવે, અનુભવ અનુભવની પ્રીત; અવર ન કબહુ લખી શકે, આનન્દઘન મીતપ્રતીતરે. પ્ર. ૭
શ્રી શાતિઃ રૂ.
શ્રી શાતિજિન સ્તવનમ્
શ્રીશાન્તિ જિન અલખ અગોચર દીનાનાથ દયાળુ, દિનમણિ દીને દ્વારકા દીનપર કરૂણે કરજે કૃપાળુ
મેરા સ્વામી રે ભવ પાધિ તરે. કેધ કપટથી મનડું મેલું આડું અવળું ભટકે, તુજગુણ ધ્યાન કરતાં સાહિબ સટક દઈને સટકે, મેરા ૨ મેહ પ્રમાદે આયુષ્ય ગાળું લીધાંવૃત નવી પાળુ, ડહાપણના દરિયામાં ડુલી દીધું સસ્વર તાળું. મેરા કે દુનીયાદારી દુર ન કીધી પાપે કાયા પછી, દગા પ્રપન્યો નિશદિન કરતાં બની ભારે દેવી. મોરા. ૪ સાચા સાહિબ નિરખી નયણે શરણ ગ્રહયું સુખકારી, દેષને ટાળી પાપ પંખળી થાશું નિજગુણ ધારી. મારા પ સેવા ભક્તિ નિશદિન કરશું તુજ આણા શિર ધરશું બુદ્ધિસાગર અવસર પાકર અજરામર થઈ ઠરશું. મેરા દ.
અ, દ, ભ,
For Private And Personal Use Only