SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પદમ્ ૯ Acharya Shri Kailassagarsuri Gyanmandir જરા જુએ અન્તરમાં તપાસીરે, જ્યાં શાભેછે આત્મ પ્રકાશી; જ્ઞાન રાજાને ક્રિયાદાસીરે,એક અવિનાશીને એકછે વિનાશી. જ્ઞાન યાદ્દાને ક્રિયા છે કટારી, જ્ઞાન શાશ્વત પદવાશી; જ્ઞાન દિવાકર ક્રિયાપતંગીયુ,દૃષ્ટાન્ત વિશ્વવિલાસીરે. જરા ૧ વિના આતમજ્ઞાન ક્રિયાએ ઘડેલા દેખી આવતઙે હાંસી, સમજણુ બિનશું કરશેબિચારા,ગળે છે પેાતાને તે ફાંસીરે,જ જ્ઞાની ગીતારથ શાસન ધારી,જ્ઞાને સકળ સુખરાશી, બુદ્ધિસાગર પદ જ્ઞાનીનાં સેવા, હું તાજ્ઞાનિને દઉર્દુ શાબાશીરે જ શ્રી શાન્તિઃ ॥ પે ! શ્રી આનધન પમ્ ૧૦ કયારે મુને મળશે મારા સત સનેહી; સંત સનેહી સુરિજન પાખે, રાખે ન ધીરજ દેહી. કયારે ૧ જગ જન આગળ અંતર ગતની, વાતડી કરીએ કહી; આનંદધન પ્રભુ વૈદ્ય વિયેાગે,કિમ જીવે મધુમેહી. કયારે ર O પદમ્ ૧૧ અરે જીવ શીદને કલ્પના કરે—એ રામ. અનુભવ આતમના ો કરે, તદા તું અજરામર થઇ રે; દેહ દેવળમાં ઉંધ્યા દેવને, ઘડી નહિ સુખ રે; સુરતા ધંટે ઉંધ ભાગે, જાગે દેવ દુઃખ હરે. તદાતું ૧ ત્યાગે ન જલ જ્યૂ' માછલુ` ભાઇ, તેમ ગુણ્ નિજ વરે; For Private And Personal Use Only
SR No.008626
Book TitlePadsangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherLallubhai Raiji Zaveri Ahmedabad
Publication Year1907
Total Pages213
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy