________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શેાધક શેાધે અન્યકાં, અસત્ ન ઉપજે ભાઇ, ઉપાદાન ષટ્ કારકા, ઘટ ઘટમાં વતાઇ, ચિત્ત સ્થિર ઉપયાગતા, લાગે નિજપદ માંહ્ય, અવર કાય ભાસે નહિ, નિશ્ચય ચરણ તે ત્યાંય. જ્ઞેયરૂપ ભાસે સહુ, જ્ઞાન ગુણનું કાજ, દર્પણમાં અવભાસતા, ઉદાસીનતા રાજ. ખાવે પીવે સહુ કરે, પણ તદ્દરૂપ ન થાય, યિક ભાવે ભાગ પણ, ભિન્નપણું વર્તાય. વિધટે શ્રેણિ વિકલ્પની, અથવા જો વર્તાય, તાપણું તેથી ભિન્ન તે, ભેદ જ્ઞાન ત્યાં પાય.
કરા કલ્પના 2,0 પણ, અગમ્ય નહિ કાય,
સાઽહુ· સાહ· ધ્યાનથી, ભેદ ભાવ મીટ જાય. શાસ્ત્રો પણ શાક્ષી ભરે, જ્યાંથી પ્રગટત્યાં એહ, સિદ્ધાચલ સમરા સદા, નિશ્ચય ગુણ ગણગેહ. અસંખ્ય પ્રદેશી આતમા, યાવા ગાવા ભાઇ, અનુભવિએ ભાગળ્યું, એ પદ સ્થિરતા લાઇ. ક્ષણ ક્ષણ માંહિ સમરીએ, આત્મ સદા સુખદાય, આતમરામે મત રમે, રૂદ્ધિ સબ પ્રગટાય. સદ્દગુરૂ સંગત હીનતા, બાહ્યાચાર પ્રધાન, અન્તર દૃષ્ટિ શૂન્યતા, બહિરાતમે પદ સ્થાન. જેને જેવી યાગ્યતા, જાણે તેવુ' જીવ, સમજી સત્ય સ્વરૂપમાં, રમજો વિ સદીવ.
શ્રી શાન્તિઃ રૂ.
For Private And Personal Use Only
૧૦
૧૧
૧૨
૩
૧૪