________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૮ સુણે સપાય શિવપથને રે, જિનવાણી કછે સુખકાર સુ. અસ્તિનાસ્તિ મુદ્રાંકિત દ્રવ્ય છેરે, સહુ સાપેક્ષતા નિર્ધાર સુ.૧ સ્યાદ્વાદ વચન છે ધર્મનુંરે, ઉત્સર્ગ અને અપવાદ, સુણo. વ્યવહાર નિશ્ચયનય સાધનારે, એકાન્ત નહીં જ્યાં વાદસુ. ૨ નયસપ્તપ્રરૂપિત આતમારે, યસપ્ત ગ્રહીત જ્યાં ધર્મ સુo જ્ઞાનદર્શન ચારિત્રની સેવનારે, જેથીનાસે અનાદિનકર્મ સુસ નવતપદેશ જ્યાં ભાખીયેરે, કહ્યા સત્ય નિક્ષેપાચાર, સુત્ર ભંગી સપ્ત સંક્ષેપમાં સમાય છે, જ્યાં સર્વ વચનનો સાર સુ.૪ દ્રવ્ય ક્ષેત્રને કાલભાવ વસ્તુમાંરે, જ્યાં સમ્યગ લહે અવતાર સુ. જ્ઞાન દિયા સાધનથી સાધીએરે, સાધ્ધ સિદ્ધિ લહે સુખકાર સુપ ઉપાદાન નિમિત્તથી સાધનારે, પચહેતુથી કાર્ય સધાય; સુ. હવે કાલાનુસારે સાધનારે, યતિ શ્રાદ્ધ મા વર્તાય સુર , ગુરૂ મુખથી ઉપદેશ સુણો ધમોરે, દ્રવ્યભાવે દ્વિધાયધર્મસુ. લહ બુદ્ધિસાગર શુદ્ધ ધ્યાનથી, સત્ય શાશ્વત
સિધ્ધનાં શર્મ. સુત્ર છ
સાણંદ.
પદ.
- ૧૭
પદ. દુઃખી તું દીકરી મારી–એ રામે ચેતન ચેતે હવે પ્યારા, વચન માને જરૂર મારા; મુસાફર તું જગતમાં છે, સમજલે સત્ય શામાં છે. દેખાતું તે નહીં તારૂ, થશે દિન એકતે ન્યારૂ કુલી ફેગટ હરખાયા, જુઠી માયા અને કાયા.
જે
For Private And Personal Use Only