________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે
ફિગટ માની શું લે છે, મહાષ્યિમાં શું ફુલે છે; ભલે સત્ય જિન દેવા, ખરા તે શાંતિના મેવા. ફના એક દીન સહ હશે, અરે તું આખથી શે;
સદાતું દાનમાં જાગી, અનારનો થા બહુ રાગી. સંજીલે સાથ શિવ જાવા, શહીલે ધર્મની નાવા બુદ્ધિસુખ શાંતિને બેલી, ચેતીલે બાજી છે છેલી.
સાણંદ.
જ
-
-
સ્ટ
૫૬.
૧૮૦
દેખ અન્તરમાં આતમાર, સુખ શાંતિનું ધામ. સુખ દે, પ્રેમ કરો તમે પૂજનારે, જેનું રૂડું છે નામ દેખ૦ ૧ આત્માભિમુખતા કીજીએ, ત્યાગી પુગલ આશ ત્યાગેદેવ જ્ઞાનિ ગુરૂ જ્ઞાન આપોરે, કરો સંગ સુવાસ. દેખર ૨ ભૂલ્યા માયાના તેરમાંરે, જીવ પોતાનું ભાન. જીવો દેખો. જ્ઞાન વિના શું ડડીરે, માન વિના શું દાન. માનવ દે ૦૩ અરિહંત વાણી સાંભરે, રમ આતમરામ. રમે દેખો બુદ્ધિસાગર ગુરૂ સગીરે, સરે સઘળારે કામ. રર દેખ૦ ૪
------ --——
પદ
૧૮૧ અંધારે અથડારે, માયામાં ભૂલી લાલચથી લથડાણોરે, માયામાં ભૂલી. આવી માનવ ભવમાં કરવાનું તેં વિચાર્યું, પણ જવું પડે અણધાર્યું છે. માયામાં
For Private And Personal Use Only