________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૮ કે તારૂ ભવમાં વિચારો વાત વહેલી, વખત વહે છે લીરે. માયામાં ૧ જાણે તું તે મરવું નથી કે કોઈ કાળે, પણ ઝપટે મૃત્યુ અકળેરે
માયા - જાણે છે જગમાં મારા જે નથી સમજેલે; યણ કલિ ઝપટશે પહેરે માયા ૨ જમ્યા તેને જાવું જરૂર ચિત ધારો; દેશ તુમારો ન્યારેરે. સાચો આતમરાયા ગુરૂ કૃપાથી પામી; થાજે તસ વિશ્રામીરે. માયામાં ૩ ફેગટ વખતશું ગાળો, ભર પડે ઉચાળે; નજરે જગમાં ભાળેરે.
માયા આતમ પ્રીતિ સાચી રહેજે સદો ત્યાં માચી, બુદ્ધિસાગર રાચીરે.
માયામા° ૪
માયા
પદ.
૧૮૨
સાચે અન્તર સ્વામિ આતમ દીલમાં માવજે, તો હું અલખ જગાવી નિર્ભયપદ ઝટ પાવજેરે સાચો ૧ પુખનો દરિયે ગુણથી ભરિયે, યોગી આતને ધ્યાને વરી એન્તર દીલમાં પ્રેમથકી પધરાવજેરે. સાચો ૨ મકિત કરજે પ્રભુની ભાવે, નિજગુણ કરૂં આપ સ્વભાવે; પાતાને તું ક્ષાયિક ભાવે સમાવજેરે.
સા . ૩ ટપટ જઝાળાને ત્યાગી, સત્ય જ્ઞાનથી થાતું રાગી; પુદ્ધિસાગર અંતર આતમ ગાવજેરે.* સાક
For Private And Personal Use Only