________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સતીને ડાળ ભલે રાખો સહુ નારિયો, પતિની સાથ સતી બળો; ભકિતયું તેલ માગે ખરા ભકતની, ભકિત તે ભાવમાંહિ ભળશેરે, દીક્ષા લેઇને, સાધુ કહાવે સહુ, વીરલા સાંચમથી વિચરતા; કરી કેશરીયાં મેહ હડાવી, જય લક્ષ્મી કેઇ વરતારે. લીયા વેષ તેને ભજવે છે શૂ એલે છે બેલ તેવુ' પાળે, બુદ્ધિસાગર સૂવીર સાધુએ, શિવપુર સન્મુખ ચાલેરે.
જન,
For Private And Personal Use Only
માળે એ
મુકિત
મુકિત-૪
( હવે મને હાર નામ જી' નેહુ લાગ્યા-એ રાગ,
। આત્મ પુદ્દે ।
૨૬૩
પરખ્યાથી પ્રેમી સુરતામાં લય મને લાગી, મિથ્યા ભ્રમણા ભાગીરે. કડવા લીંબડાના જેવુ છે ભવસુખ,
પરખ્યા.
તેમાં ન ચેન કાંઇ પડતું, વિષય વાસના વિષ સમ જાણી, મનડું ઉદાસીન કરતું રે,
૫૨મ્યાન