________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અમૂલ્ય શ્વાસોશ્વાસ વહે છે, મૂરખ વાળ નહિ ગાટેરે. કળા કરો કાયા માટે કરાડ પણ, તારી ન થાય કાઇ કાળે; ચૈતા ચેતનજી સમજી સ્વરૂપ નિજ, પડે નહિ માહની ઝંઝાળેરે. આરે જગતમાં જન્મીને જીવડા-શુ, ધર્મ સાધન તે તો સાધ્યું; ક્ષણ ક્ષણમાં ભૂલ્યે ભાન પાતાનુ, મનડુ તો માહમાંહિ વાયુ રે
વિષય વાસનાના અવળા જે વાટે,, એળગી ચાલજેરે વાટે;
બુદ્ધિસાગર ખેલ નથી બાળકને, શિવ સુખ છે શીર સાટેરે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
મુસાફર ૨
મુસાફર સ
મુસાફર
મુસાફર ધ્
હવે મને હિર નામશું નેહ લાગ્યાએ રાગ.
૨૬૨
મુકિત
॥ શૂરવીર સાધુ વ્રત પાળે છે તે ઉપર. મુકિતના પન્થે શૂરવીર ચાલશેરે જાગી, કાયર તેા જાય ત્યાંથી ભાગીર. સુભટને વેર પહેરી પવયેા રણમાં તે, ચાલે છે સહુની આગે; ખરાખરીને જ્યારે ખેલ આવે ત્યારે, મૂડીવાળીને ભીરૂ ભાગેરે,
મુકિત ક્રૂ