________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮
આજે તે તારી સેવા બજાવી, ફરજ સતીની બજાવી,
લ, સુગુણું. ૧૭ વેશ્યાને સંગ હવે કરૂ ન શાણી, સંગત બુરી મેં જાણી, સુગુણી; સમતાના સંગે એમ સ્વામિજી આવ્યા, તત્વ રમણતામાં ફાવ્યા. સગુણ૦ ૧૮ ગુણ ઠાણે ચોથે સ્વામિજી ચડીયા, વેશ્યાના હાથ હેઠે પડિયા
અન્તરમાં જુઓ વિચારી, ભેદ દૃષ્ટિ થઈ ભિન્નતા બધી, લીધું સત્યજ ઘટ શેધી, અન્તરમાં. ૧૯ ક્ષાયિક ભાવે નિજ ઘરને તપાસી, શાનથી કીધું પ્રકાશી, અન્તરમાં ક્ષપક એણિએ મહેલે ચડંતા, ક્ષાયિક લબ્ધિ વરંતા, અત્તરમાં ૨૦ શક્તિ વ્યક્તિ ઘટ અતર જાગી, સુખ વિલાસે મહાભાગી, અતરમાં પુદગલ સંગ નિવારી સમયમાં, તન્મય રૂપ શુદ્ધ પામે. અન્તરમાં ર૧ આતમ નર નરનારી સમતા સંચાગ, ભેગવે શાશ્વત ભેગ. અતરમાં મળી સમય લેખે એમજ આવે,. બુદ્ધિસાગર શિવ દાવે. અન્તરમાં રર
પેથાપુર.
For Private And Personal Use Only