________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭
મુખે મીઠી ને મન રાખે છે કાતી, ફેલી ખાધી તારી છાતી. કૃપાળુ ૧૧ ઘણું કહેતાંરે મને આંસુડાં આવે, શરમ તને શીદ નાવે. કહો તે સ્વામિજી હું વૈરાગણ હેવું, કહો તે નિશદિન રેવું. કૃપાળુ ૧૨ નિર્દય થઈ તમે સામુ ન જુવે, પિતાની પત તેમાં ખુઓ, કૃપાળુ; આવી ઉલટ તમે કયાંથી? રાખી, કયા ભગતે તે ભાખી.
કૃપાળુ ૧૩ દુષ્ટચોરોએ તમને પકડીને લુંટયા, કષ્ટ આપીને ખૂબ ફૂટયા,
કૃપાળુ જાગીને જુઓ જરા આંખ ઉઘાડી, દૃષ્ટિને દોષ દૂર કાઢી. કૃપાળ૦ ૧૪ પાયે પડીને એમ વિનતિ કરૂં છું, ધ્યાન સદા હું ધરૂ છુ,
કૃપાળુ બેલે બેલે ને હવે ઉત્તર આપે, ચરણ કમલમાં થાપ,
કૃપાળુ ૦ ૧૫ ભાન લાવીને હવે સ્વામિજી બેલે, પ્રેમથી અત્તર ખેલે
સુગુણ મારી તે મારી. બાળ અને મેં ફેગટ ગાળે, ભાવી ટળે નહિ ટાળ્યો, સુગુણું. ૧૬ આડે મારગે પ્રાણપતિ પધારે, વહાલી સ્ત્રી તેને વારે,
સુગુણી;
For Private And Personal Use Only