________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાભશ્ય જણાવતા, હેયાદેયવિચાર સત્યાસેત્ય જણાવત, ધમાં ધર્માચાર. પાપ પુણ્ય પરખાવતા, છવા જીવ સ્વરૂપ સદુપદેશે સદગુરૂ, ટાળે ભવ ભય ધૂપ. મિથ્યાતમઃ નિવારવા, સરૂ સૂર્ય સમાન; રાગ રગને ટાળવા, ધવંતરિ સમજણ. ગુરૂ ગુરૂ જગ સહુ કહે, ગુરૂ કેને કહેવાય;
જ્યાં ત્યાં ગુરૂની બુદ્ધિથી, પામર જન ભટકાય. ૧૦ સદ્દગુરૂ સંગત યોગથી, શુદ્ધ તત્વ પરખાય; ભેદ નાણ સૂર્યોદયે, નિર્મલ જ્યોત જગાય. સદગુરૂ ભકિત સેવના, કરજે ભવિ નિશદીન; સમજે નહીં કદા ગ્રહી, સદગુરૂ સંગત હીન. ધામધૂમને ઢીંગમાં, મુઝયા મોહી લેક; સત્ય ધર્મને ઓળવે, જગમાં થોકે થોક. સદગુરૂ શિષ્યો પામશે, મંગલ શાંતિ સ્થાન અનન્ય ભકિત યોગથી, ચિદાનંદ ગુણવાન; અપ સત્ય સ્વરૂપને, ટાળે મિથ્યા ટેવ, નિશ્ચય શ્રદ્ધા ગુરૂ તણી, આપે અમૃત મેવ. ગુરૂ પરીક્ષા દેહીલી, દુર્લભ ગુરૂ વિશ્વાસ; વીરલા ગુરૂ પ્રેમીજના, વીરલા ગુરૂના દાસ. વીરલે જ્ઞાની ભૂતલે, આત્માર્થી જન કોઇ; અધુના પંચમ કાળમાં, વધું વિચારી જોઈ. બાહ્ય ક્રિયા વ્યવહારમાં, નિરપેક્ષા એ ધર્મ, માની મેધા માનવી, ટાળે નહિ તે કર્મ
For Private And Personal Use Only