________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પદ.
૧૭૦
કાનુડે ને જાણે મોરી પ્રીત. એ રાગ. કર તું શ્વાસોશ્વાસે જાપ, તત્વસ્વરૂપને હંસારે. કરતું લક્ષ્ય વૃત્તિયો ઠારી, સ્થિરતા ઉપગે ધારી; રમજે રંગે સુખ ભરપૂર, સાચે આતમદેવારે કરતું છે ? જેને માગે તે આપે, દુઃખડાં ક્ષણમાંહિ કાપે; શકિત અનતિનો દાતાર, હરિહર બ્રહ્મા પિતેરે. કરતું ૦ ૨ શુભ શાતાને ભેગી, અશુભે અશાતા યોગી શુદ્ધ સ્વભાવે નિજગુણ ભેગ, કયાં તું પરમાં ગેરે. ક. ૩ ભકિત પ્રીતિથી સેવે, પરમાતમ પદને દેવે; ધ્યાતા ધ્યેય સ્વરૂપે આપે, ધ્યાને હૃદયે ધારરે. કરતું છે અતર આતમ આરાધે, કારણથી કારજ સાધે; બુદ્ધિસાગર શિવસુખ લહેર, પ્રગટે દિલમાં ભારી રે. કરતું પ
સાણંદ
પદ.
૧૭૧
કાનુડો ન જાણે મારી પ્રીતી–એ રાગ. આતમ નિજ ઘરમાં તું આવ, સમજણ સત્યવિચારીરે, આતમ પરઘર રમતાં તું દુઃખી, કબહુ ને થઈ સુખી; વેઠયા દુખડાં વારંવાર, કુમતિ સંગે ભારીરે, આતમ ૧ બહિરાતમ મેગે ભારી, અંતર રૂદ્ધિને હારી; કર્મપિંજરમાં પડિ પિખ, સુરતા સવે વિસારીરેઆતમ૦ ૨.
For Private And Personal Use Only