________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૭૨૯
13-
૧૬.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮
}
આતમ તવ અનાદિરે, આદિ સિણે તસ પાઉ; નિશ્ચયનયથી નિર્લેપી જે, આપ સ્વરૂપે ગાઉ. આતમ૦ ૧ ભૂલ્યા પણ તે નહી ભૂલાએ, ચિદાનન્દ પદ વાસી; કાશી જમના ગ’ગા ઘટમાં, મિટ ગઇ ઉદાસી. આતમ૦ ૨ જ્ઞાતા જ્ઞેયને જ્ઞાન ત્રિપુટી, નિત્યણે પ્રકાશી; જન્મ મરણની દુગ્ધા મિટ ગઇ, દીલવતી ઉદાસી. આ ૩ સહુ રૂદ્ધિ મુજ ઘટમાં ભાસી, કૈાને દઉ સાબાશી; બુદ્ધિસાગર આતમ જ્ઞાને, મિટે સકલ દુઃખ રાશિ.આતમ ૪
માણસા
॥ શ્રી વીર સ્તવન |
રૂષભ જીનેશ્વર પ્રીતમ માહરારે-એ રાગ,
૨૯
અનન્ત અનુપમ ગુણમય મૂરતિ, શ્રી મહાવીર જીણુંદ; સ્થાપન નિક્ષેપે ગુણ સ્મૃતિ હુવેજી,
વાચક વાચ્ચ સબંધ.
વાચ્ય લક્ષ્ય અર્થે ગમ કેમ પડેજી, જો નહિં શબ્દને વૃન્દ; શબ્દ શક્તિ વાચ્યાર્થ માનતાં, સ્થાપન સિદ્ધ સંબંધ.
For Private And Personal Use Only
અનંત ૧
અનત૦ ૨