________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૦ નામ અરિહંત અક્ષર સ્થાપનાજી, મૂર્તિ પણ લેખાય; પ્રતિમા અરિહંત શબ્દ સામ્યતાજી, ત્યાગ ગ્રહણ કેમ થાય.
અનંત. ૩ ભાવ જીનેશ્વર ભાવી વન્દીરે, શ્રી લેગસ્સ મઝાર; રૂષભાદિક વારે જીન દ્રયથીરે, આરોપણ સુખ સાર.
અને તેo 5 કારણ કાર્યપણે અવકીએજી, ભાવ નિક્ષેપા હેત; કારણ વિણ કારજ કહે કેમ હવેજી, વાચક વાચ્ય સંકેત.
અનંત ૫ સસ્તુ ચઉ નિક્ષેપે ખરીજી, પુષ્ટાલંબન હોય; ઉપાદાન શુદ્ધિ પ્રતિમા થકીજી, કરો ન સંશય કોય.
અનંતે ૬ મનવૃત્તિ જેવી મનની હુવેજી, તેવી ફળની આશ; ઉપાદાન શુદ્ધિ ભવિજીવની, નિમિત્ત કારણ ખાસ
અનંત૭ નામ નામ શ્રી વીરનું માહરેજી,
For Private And Personal Use Only