________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૮૧
આલેખન સુખકાર; બુદ્ધિસાગર પામર પ્રાણીનેજ, જીન પ્રતિમા આધાર.
અવળી વાણી.
૫૪.
ખેરવા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને ત૦ ૮
ૐ શાન્તિઃ
For Private And Personal Use Only
૨૩૦
જીજી૰ ૧
પીપળાના ઝાડપર બેઠાં પંખી ઢાયરે, તેમાં ગુરૂ ચેલા એક જ્ઞાનથી એયરે; અગ્નિમાંથી જળપ્રગટયું, નભપહેાંચ્યાં પાણીરે; ગાયની કુખેથી મોટી સિહણ વીઆણીરે. જીજીજી૦ ૨ દાનારીને ખીલા ધ્રુવે ભે’સ બેડી વેરે; સતીતા વેશ્યાને ખાટે જુગારીથી સુમેરે. જીજી૭૦ ૩ રાજાતા પ્રજાથી ખીવે અંધાતા દીવેરે, અજવાળુ તા અધદેખે, સૈને સેાય સીવેરે. ૦૦૦૦ ૪ તિલાતા વાણીને પીલે, ઉલટી એ વાણીરે; બુદ્ધિસાગર ત્યાં શું જાણે, દુનીયાદીવાનીને
૭૦ પ્
ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ
માણસા,