SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રત્નત્રયીની સ્થિરતા પામ્યા, વાખ્યા ભવ જંજાલ; પરમાતમ પરમેશ્વર પરગટ, કરતા મંગલમાલ. સદા મ ૨ સમવાયી પંચે તુજ મળીયાં, ગળીયાં કમેં આઠ કારણે પંચ વિના નહિ કારજ, શ્રી સિદ્ધાંત પાઠ. સ. મ. 3 સંપ્રતિ શાસન તારૂ પામી, ઉદ્યમનો સમવાય; કરતાં કારણ પંચે પામી, ૫રમાતમ પદ થાય. સદા મા ૪ આતમ પરમાતમ સચ્ચા, નિર્મલ સિદ્ધ સમાન; બુદ્ધિસાગઃ ઘટમાં , તીન ભુવનને ભાણ. સદા મ ૫ માણસા. ગાયન. વાહાલાવીર જિનેશ્વર–એ રાગ. ૧૨૬ અરે આ ઈદગાની મનુભવની એળે જાય છે? ઘડી ક્ષણ વીત્યો તે તે પાછો કદીય ન આયછેરે; મન ચિંતા તું કદીય ન થાતું, પાપે ભરીયું જીવતર ખાતું . માયામાં મસ્તાનો થઈ મકલાય છે. અરે૧ પ્રભુ ભજન પલવાર ન કીધું, સાધુ સંતને દાન ન દીધું; વિષયારસ વિષ પીને મન હરખાય છે. અરે ૨ જન્મ મરણની નદી વહેતી, ખરખર ચાલંતાં એમ કહેતી; અસ્થિર ચંચલ સત્તા ધન વરતાય છે. ' અરે ૩. સકલ કરીલે મનુ જન્મારે, આતમરામ ભજીલે તારે બુદ્ધિસાગર ચેતે તે સુખ પાયછેરે. અરે૪ માણસા, For Private And Personal Use Only
SR No.008626
Book TitlePadsangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherLallubhai Raiji Zaveri Ahmedabad
Publication Year1907
Total Pages213
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy