________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
ઉપર
ભજન.
૧૯૬ ( પદ્મપ્રભુ પ્રાણ પ્યારા–એ રાગ.) જગતના ખેલ છે ખોટા કદી નહી થાય મનમેટા. જગ ૧ સદા છે દુ:ખ માયામાં, સદાસુખ ધ્યાન છાયામાં પ્રભુનું નામ સુખ આપે, પ્રભુનું નામ દુઃખ કાપે. જગ ૨ પ્રભુ ભક્તિ ન જે થાશે, તદા દિન દિન દુઃખ થાશે; જીભલડી ગાજીનેશ્વરને, હૃદય તું દેવને ધરને જગ. ૩ મુઆ જે મેજમાં માતા, તિર્યો જે દેવને ગાતા જગતમાં જન્મ ધાર્યો તે, ભજન વિણ જન્મ હાજ. ૪ છેવટની આંખ મીંચાશે, તદા તું ખૂબ પસ્તાશે; હજી છે હાથમાં બાજી, કરી લે આત્મને રાજી, જગ ૧ ગાદી ધેડા ગમ્મત ગાડી, સુંદર શમ્યા અને લાડી, મળેલા ભેગ એ જાશે, પાછળથી કે તે ખાશે. જગટ ૬ ગણું તું ફેક દુનિયાને, પ્રભુના ભવ્ય ગુણ ગાને; બુધ્યબ્ધિ સંતને સંગી, ગ્રહે તે સુખ ગુણ રંગી. જગ ૮
ગેધાવી.
ભજ ને.
૧૯૭
ચેતતે ચેતાવું તનેરે પામર પ્રાણું-એ રાગ. શાને તું કરે છે માયારે, નાહક પ્રાણી; મરડી મૂછોને ચાલે, મગરૂરી માંહિ મહાલે,
For Private And Personal Use Only