________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૫૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જવુ પડે હાથ ડાલેરે, નાહક પ્રભુ નામ નહિ લીધું, સતને ન દાન દીધું; કપટ વિષ પ્રેમે પીધું રે ભ્રાંતિમાં ભૂલી ભારી, આખી ઉમ્મર હારી; ચારો કાણુ ગતી તારીરે. ખાદે તે પડે છે પહેલા, પરના બુરામાં ધેલા; મનમાં રહીને મેલારે.
નાક ર
કપટથી કાળું થાશે, ધાર મન વિશ્વાસે; પાતે તું તેા છેતરાશેરે. કપટ કળાને ત્યાગી, સદ્દગુરૂ શીખ માગી, બુદ્ધિસાગર વટ જાગીરે.
ખીજાનું દેખીને સારૂં, મનમાં લાગે નારૂ, ભલું થારો કેમ તારૂ રે.
ચેતાવુ` ચેતી લેજેરે—એ રામ.
૧૪
૧૯૮
નાહક ૩
For Private And Personal Use Only
નાહક ૪
નાહક ૫
નાહક
શ્રીશાન્તિઃ રૂ
ગોધાવી.
નાહક ૭
જીવડા પ્રભુ ભજીલેરે, અવસર આવ્યો એળે જાશે; પ્રભુ ભજતાં દામ ન બેસે, કેાટ કર્મ કપાશે. દુઃખ દાવાનળ ભવમાં ભમતાં, સુખ નીપજે નહી સારૂં
જીવડા ?