________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org ૧૫૧
જીવ જાણે મારે મરવું નથીજો, જેમ પીપળાના પાનને ખરવુ... નથીને.—એ રાગ,
૧૬.
૧૯૫
જીવ આવ્યા અવસર આ ાય છેને, શીદ માયામાં ગોથાં ખાય છેરે; શાને જન્મ્યા જોને તુ' જીવડારે, ખ આલાઇ જારો દીવડારે, માની મોટાઇ માનવ મહાલતારે, અણધારે દિવસ થરો ચાલતારે. શુ ફુલ્યા ફરે છે સ‘સારમાંરે, મળ્યો માનવ ભવ નહીં હારમાંરે. નામ ઠામ નિશાની રહે નહીંરે, તારૂં આયુષ એળે જો વહીરે. મીઠી વાણી બાલતાં ન આવડીરે, એલે કડવી વાણી જેવી ફાવડીરે. ઘંટીમાં દળારો દેખતારે, કાળ ઘટી પીલાઇશ પેખતાંરે. કર પ્રભુની ભક્તિ જ્ઞાન ધ્યાનથીરે, ચિત્તવાળી ઝુડા અભિમાનથીરે. ચેત ફાઇ ન કહેવા આવરીને, મારૂં મારૂ કરી દુઃખ પાવશેરે, કર પ્રભુ ભજન શ્વાસો શ્વાસથીરે, વન્દે બુદ્ધિસાગર વિશ્વાસથીરે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
જીવડા ૧
જીવ
જીવડા ૧
જીવ
વડા૦ ૩
જીવ
જીવડા૦ ૪
જીવ
જીવડા ૫
સાણું...