________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક દિન અણધાર્યો ઉડીશ દેહથી, કેઈ ન જાણે કયાં જાયેરે, ચેતન ૨ મનમાં આવે તેવું માની લે માનવી, અંતે તે કાંઈ નથી તારું ચેતન ચાલે ગાદીરે કાયા, મિથ્યા માને મારું મારું રે.
ચેતન ૩ ચેતન પણ જડ જેવો બનીને, કાંઈ ન મનમાં વિચાર્યું ગણકાર્યું નહિ ગુરૂનું બેલવું, માહે આયુષ્ય સહ હાયે રે. ચેતન ૪ સમજ સમજ દીલમાંહિરે જીવડા, ધર્મ ઉદ્યમ ચિત્ત ધાર; બુદ્ધિસાગર સશુરૂજીના શરણે, રહી આતમ ઝટ તારે રે
ચેતન પ સાણંદ. ૐ શાન્તિઃ રૂ.
(હવે મને હરિનામશું નેહ લાગે-એ રાગ,
૨૬૫
જેને જોયું સગપણ દુનીયાનું કાચું, મોહ માયામાં શીદ રાચું રે. અસંખ્ય પ્રદેશી આતમરાયા, જ્ઞાન દર્શન ગુણ ધારી; ચારિત્ર ગુણથી શેભેરે આતમ, તે હું પિતે સુખકારી રે.
ઈને ૧
For Private And Personal Use Only