________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે પણ જ્ઞાન મને ઘડમાં આપે, શાને માટે તમે ના. સદાન કહેશો કે શ્રદ્ધા નથી તુજ સાચી શ્રદ્ધા તેરી મેં યાચી. સદા ૬ મોડા વહેલા શિવ તમે પમાડે, શીદને વાર લગાડે. સદા શ્વાસોશ્વાસે ભકિત જાગે, યા પ્રભુગુણે રાગે સદા છે અન્તરજામીમી ભંકિત કરશું, તન્મય થઇને વિચારશું.સ અનુભવ નયણે અગમપંથ જાશું, પિતાની વૃદ્ધિ કમાશું. સ.૮ અજરામર અજજે અવિનાશી સુખે એમનવલાસી સત્ર નામરૂપનહિ નિર્માલજ્ઞાની બુદ્ધિસાગર સેવા જાણી સદા
પેથાપુર.
પદદ
૧૦૨”
સહજ રવરૂપ મારો અંતરજામી, પરમાતમ ઘટામી:
પ્રભુ ચિન્મય ગુણધારી નિશ્ચયનયથી શુદ્ધસ્વરૂપી, જેણે એ રૂપારૂપી પ્રભુચિન્મય. પર્યાય સમયે સમયે અનતા, પ્રતિ પ્રદેશે ફચંતા; પ્રભુ ઉત્પાદ વ્યયાસ્થિતિ ત્રણ સ્વરૂપે, સમયે દગ્ય મારૂપે પ્રભુ. ૨ આનંદ આપે ભવદુઃખ કાપે, આપો આપ પ્રતાપ; પ્રભુ આત્મિક શુદ્ધસ્વભાવને ભેગી ગિને પણ ગી; પ્રભુ ૩ શકિત અનતિ સદાને જે સ્વામી, નામી પણ તૈઅનામી પ્રભુ સુજન સનેહી.હાલે ધ્યાને આવે, બુક્સિાગર સુખ પામવ આ
પેિથાપુર,
For Private And Personal Use Only