________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાદભુવનમાં આથડી પણ, પ્રભુ ન દીઠા કયાંયરે; શરીર ભિંતર ખેછિયા, પ્રભુજી દીઠા ત્યારે. પ્રભુ ૨ ભાગી જમણું થઇ સૈભાગી, જુદી ઘડી ન રહાઈરે; અલખ અરૂપી આતમાની, સાચી એક સગાઈરે. પ્રભુ ૩ હરખી સ્વામી ઘેર આવ્યોનાઠું ઘર અધેરરે, બુદ્ધિસાગર જાણતાં તે, ભાગે ભવનો ફેરરે. પ્રભુ ૪
માણુ સા.
સ્તવન,
૧૦૧
સુવિધિ જિનેશ્વર સાહિબ સેવે, આપે શિવપુર મે.
સદા ઘટ અન્તર જામી. પ્રેમ લાવીને પ્રભુ પાય પડું છું દુઃખડાં મારાં રહું છું. સદાઇટ. ૧ અષ્ટ પ્રકારી હતા પૂજ રચાવું, ભાવે ભાવનાભાવું. સદાટ, બેલે પ્રભુ જરા શ્રેમ ધરીને,દયાની દૃષ્ટિ કરીને. સદાઘટ. ૨ શાને માટે મને તાનસ્વામી, કહેશે જે ગુણની છે ખામી. સત્ર પ્રેમ ધરીને તે ચુણેને આપો, જેથી જાય બળાપ. સદા. ૩ દહેશે એ યોગ્યતા નથી તારામાં, આપે તે
યોગ્યતા મારામાં. સદાધર ૦ કહેશે સમયે તુજ યોગ્યતા આવે, આ સમય તે ભાવે. સદા.૪ કહેશો કે દીલનથી મુકિતનું સાચું, તે પણ
ભાવથી યાચું. રસદાટ કહેશે જે જ્ઞાન નથી તુજનેરે મારૂ, તેથી હું
કેમ કરી તારૂં. સદા છે
For Private And Personal Use Only